Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
श्रीदशवेकालिकसूत्रे
ननु सूक्ष्मक्रियाऽनिवर्त्त्यारूपस्य शुक्रभ्यानस्य कथं ध्यानपदमतिपाचता है, ध्यानं दि नाम मनःस्थैर्यम्, केवलिनभ तदानीं मनसोऽसत्रादिति चेन्न = स्थैर्यावस्थापन्नत्वमेव ध्यानत्वम्, तब यथा स्थिरीमात्रमापन्नस्य छनस्थीयHanedes haferrerोगस्यापि स्थिरतया सुत्रचम् |
नन्वेवमपि समुच्छिनक्रियाऽमतिपात्याख्यस्य शुक्लध्यानस्य कथं ध्यानत्वम् ? तत्र काययोगस्पाप्यभावात् इति चेदुच्यते यथा कुम्भकारचक्रं तद्भ्रामकदण्डादिसम्बन्धाभावेऽपि माकालीनवेगतो भ्रमति तथा मनोवाक्काययोगनिरोधेऽप्ययोगिनः माक्कृतध्यानधारावेगतो ध्यानं सम्पद्यते ।
1
प्रश्न- हे गुरुमहाराज | मनकी स्थिरताको ध्यान कहते हैं । केवली भगवान के उस समय मन नहीं रहता; अतः सूक्ष्मक्रियाऽनिवत्ति शुरू ध्यान को ध्यान कैसे कहा जा सकता है ? 1
उत्तर- स्थिरता को ही ध्यान कहते है। वह स्थिरता जैसे छद्मस्थके मनोयोगकी होती है वैसे ही केवलीके काययोगकी स्थिरता होती है इसलिए उसे ध्यान कहते है ।
प्रश्न- ता कह सकते है ? क्योंकी वहां काययोगका भी अभाव है ? ।
उत्तर - जैसे कुंभारका चाक, घुमानेवाले दण्ड आदिके संयोग न होनेपर भी पूर्वकाल वेगसे घूमता रहता है वैसे ही मन वचन कायका निरोध होजाने परभी पूर्व ध्यानकी धारा के वेगसे अयोगी केवलीके ध्यान होता है ।
समुच्छिन्नक्रियाऽप्रतिपाति-शुक्कु-ध्यानको ध्यान कैसे
પ્રશ્ન-~હે ગુરૂ મહારાજ ! મનની સ્થિરતાને ધ્યાન કહે છે, કેવળી ભગવાનને એ સમયે મન રહેતું નથી. એટલે સૂક્ષ્મક્રિયાઽનિવૃત્તિ શુકલ ધ્યાનને ધ્યાન કેવી રીતે કહી શકાય ?
ઉત્તર-સ્થિરતાને જ ધ્યાન કહે છે. એ સ્થિરતા જેવી છદ્મસ્થના મનેચાગની હાય છે તેવીજ કૅવળીના કાયયેાગની સ્થિરતા હોય છે; તેથી તેને
ધ્યાન કહે છે.
પ્રશ્ન—તે સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ-શુકલ-ધ્યાનને ધ્યાન કેવી રીતે કહી શકાય ? કારણ કે ત્યાં કાયયેગને પણ અભાવ છે.
ઉત્તર-જેમ કુંભારના ચાકી, તેને ઘુમાવનારા દડ આદિને સર્ચંગ ત થવા છતાં પણ પૂર્વકાળના વેગથી ધુમ્યા કરે છે, તેમજ મન વચન કાયના નિષધ ઈ ગયા પછી પણ પૂ ધ્યાનની ધારાના વેગથી અયેગી કેવળીને ધ્યાન હોય છે.