Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६४
श्रीratorfe
मवसीयते इति चेच्छ्रताम्-तेषां गुरुस्वगुणाभावानास्तात्, कायादियोगपरप्रेरणयोरभावाच न तिर्यग्गतिर्भवति,
यथा-नीरन्ध्रामतिशुष्कामनुपहतां चाडलाई कुशादिणेः परितः संवेष्टय तदु-परि स्निग्धमृतिका सान्द्रं विलिप्याssवपे संशोपयेत् इत्यमष्टनारानुक्तपक्रियया यथाक्रमं तृणवेष्टन - मुल्लेपन-संशोपणादीनि विधायाऽगाधसलिले प्रक्षिप्ता साऽलाबूरष्टकत्वोदत्तमूल्ले पजनितगौरवेणोर्ध्वसलिलतलमतिक्रम्य तदधस्ताद् भूतला मुत्रति, तदनु मन्दमन्दमनुक्रमतस्तेप्यष्टचार विनिहितमृल्लेषेषु सार्द्रतामुपगम्य विशीर्णेषु सत्सु मृत्तिका लेपजन्यभारराहित्येन लघुतामुपगता साऽलावूरधो भूतलमतिक्रम्य 'होती है ? नीचे की ओर अथवा तिरछी गति क्यों नहीं होती ?
+
उत्तर - हे शिष्य ! नीचे की ओर उसीकी गति होती है जिसमें गुरुत्व गुण (भारीपन ) पाया जाता है । सिद्ध गुरुत्व गुण नहीं है अत एव उनकी गति नीचेको ओर नहीं होती । काय आदि योग और दूसरेकी प्रेरणा न होनेसे तिरछी गति भी नहीं होती ।
जैसे-छिद्ररहित बिलकुल सूखी हुई, बिना टटी-फूटी तुम्बीको चारों ओर तृणपुञ्ज बांध करके धूपमें सुखा ले, आठ वार ऐसा करके अगाध जलमें तुम्बीको डाल दे तो आठवारके लेपके भारीपनसे जलके तलमें पहुँचकर वह पृथ्वीसे लग जाती है। उसके पश्चात् गीलेपन से जब धीरे-धीरे वह मिट्टीका लेप छूटने लगता तो क्रमशः मिट्टीके भार से रहित होकर लघुता (हलकापन) पाकर वह तुम्बी नीचेसे उठकर जलके ऊपर થાય છે? નીચેની બાજુએ અથવા તિછી ગતિ કેમ નથી થતી
ઉત્તરš શિષ્ય ! નીચેની બાજુએ તેની ગતિ થાય છે કે જેમાં ગુરૂવ शुष्णु (भारेपायु) हाय है. सिद्धोमां गुइत्व गुप्यु नथी, तेथी तेमनी गति नीयेनी આજુએ નથી થતી કાય આદિ યાગ અને બીજાની પ્રેરણા ન ઢાવાથી તિ
ગતિ પણ થતી નથી.
જેમ છિદ્રરહિત, બિલકુલ સુકાયલી, તૂટયા છૂટયા વિનાની તુંબડીને ચ આજુએ ઘાસ-તરણાંથી બાંધીને તેની ઉપર ચીકણી માટીને સારી પેઠે દ્વેષ કરીને તડકામાં સૂકવી નાંખે, આઠ વાર એમ કરીને અગાધ જળમાં એ તુખીને નાંખી કે તે આઠે વારના લેપના ભારે પણાથી જળને તળીયે પહેાંચીને તે પૃથ્વીને અડીને રહે છે. પછી જ્યારે લીલાપણાથી ધીરે ધીરે એ માટીને લેપ છૂટવા લાગે છે ત્યારે ક્રમશ: માટીના ભારથી રહિત થઈને લઘુતા (હલકમ્પ્યુ) પામીતે