Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ५ अध्ययनोपक्रमः
३७५
अथ पञ्चमाध्ययनम् । गतं चतुर्थाध्ययनम् , तत्र च पद्जीवनिकायरक्षणलक्षणो भिक्षोराचारः प्रतिपादतः, स हि शरीरस्थित्यधीनपालनकः, शरीरं चाक्षम्रक्षणमन्तरेण शकटमिव इङ्गालं विना वाप्पयन्त्रमिव जठरानलतापव्याधिवाधोपशमनौपधीभूतमाहारमन्तरेण चचितुमसममतोऽस्मिन् पञ्चमाध्ययने 'संयमिना कदा, कस्मात् , केन विधिना, काहगाहारो ग्रहीतव्यः ?' इति सविस्तरं प्रतिपादयितुमुपक्रमतेयद्वा-चतुर्थाध्ययने मूलगुणाः सन्दर्शिताः, इह तु मूलगुणपोपकोत्तरगुणा
पांचवां अध्ययन। चौथे अध्ययनमें पड्जीवनिकायकी रक्षा-रूप भिक्षुका आचार प्रतिपादित किया गया है। इस आचारका पालन शरीरकी स्थिति पर नभर है। जैसे विना औगन (वांगण) के गाडी नहीं चल सकती, बिना कोयलेके रेलगाड़ी नहीं चल सकती, उसी प्रकार जठराग्निके संताप रूप व्याधिकी याधाको शान्त करनेके लिए औपधिके समान आहारको ग्रहण किये विना शरीरकी स्थिति नहीं रह सकती। इसलिए पाचचे अध्ययनमें विस्तारसे यह प्रतिपादन करते हैं कि 'संयमीको कब, किससे, किस विधिसे, और किस प्रकारका आहार ग्रहण करना चाहिये। ___ अथवा-चौथे अध्ययनमें मूल गुणोंका वर्णन किया गया है, इस अध्ययनमें मृलगुणोंको पुष्ट करनेवाले उत्तर गुणोंमेंसे पिण्डैपणाका
: पांच्यभु मध्ययन. ચોથા અધ્યયનમાં પહૂજીવનિકાયની રક્ષારૂપ ભિક્ષુને આચાર પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ આચારનું પાલન શરીરની સ્થિતિ પર નિર્ભર છે. જેમ ઉંજણ વિના ગાડું ચાલી શકતું નથી અને કેયલા વિના રેલગાડી ચાલી શકતી નથી. તેમ જઠરાગ્નિના સંતાપ રૂપ વ્યાધીની બાધાને શાન્ત કર્યા વિના શરીરની સ્થિતિ રહી શકતી નથી. તે માટે પાંચમા અધ્યયનમાં વિસ્તારથી એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે “સંયમીએ કયારે, કેની પાસેથી, કેવી વિધિથી અને કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરે જોઈએ?
અથવા-ચેથા અધ્યયનમાં મૂળ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે, આ અધ્યયનમાં મૂળ ગુણને પુષ્ટ કરનારા ઉત્તર ગુણમાંથી પિંડેષણનું કથન કરવામાં આવે છે.