Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भीरनवेकानि . अथवा-यमा वातादिरूपयापकविरहादूर्ध्वगविस्वमावायाः प्रदीपकलिकाया, चीनबन्धविच्छेदादीनकोशगोरण्डबीनस्य चोर्धगतिः संजायते तयाऽऽरमनोऽपि बादशगतिस्त्रमावस्य विरोधियमवन्धविच्छेदालगतिरेवेति ।
यथैरण्डवीजमूर्य गत्वा पुनःपतति तथा तु न मुक्तात्मनः पावसम्म, अब पतनहेतुभूतगुरुत्वगुणामावादिति मागुक्तमेव ।।
ननु शरीराभावानेपामात्मप्रदेशाः पारददम्पयन् कयं न विकीर्गा भवन्तीति चेन्न, तद्विसर्पफनामकर्मामारात्मदेशवत्वगुणसद्भावाच ।
अधचा-जैसे हवा आदि किसी पाधकके न होनेसे दीपककी लो ऊपरको जाती है, धीजकोपके अन्धके दटनेपर एरण्डका धीज ऊपरको जाता है, उसी प्रकार आत्माके अर्ध्वगमनके विरोधी कर्मबन्धका सर्वधा अभाव होजानेसे आत्मा अर्ध्वगति करती है।
जैसे एरण्डका चीज पहले ऊपरको जाकर फिर नीचे गिर पड़ता है वैसे आत्मा नहीं गिर सकती, क्योंकि नीचे गिरानेका कारण गुरुत्वगुण आत्मामें नहीं है, यह पहले ही कह चुके हैं।
प्रश्न-हे गुरुमहाराज । शरीरका अभाव होनेसे सिद्धोंके आत्माक प्रदेश पारेके समान फैल क्यों नहीं जाते? . उत्तर-हे शिष्य । आत्मप्रदेशोंको फैलानेवाले नामकर्मका अभाव होनेसे तथा प्रदेशवत्व गुणके सद्भावसे सिद्धोंके आत्मप्रदेश नहीं फैलते हैं।
न અથવા, જેમ હવા આદિ કે બાધક ન હોવાથી દીપકની જાત ઉપર જ જાય છે, બીજકોષને બંધ તૂટવાથી એરંડાનું બીજ ઉપર જ જાય છે, તેમ આત્માના ઊર્ધ્વગમનના વિધી કર્મબંધને સર્વથા અભાવ થઈ જવાથી આમા ઊર્ધ્વગતિ જ કરે છે.
જેમ એરંડાનું બીજ પહેલાં ઉપર જઈને પછી નીચે પડી જાય છે, તેમ આભ પડી શકતું નથી કારણ કે નીચે પાડવાનું કારણ ગુરૂવ ગુથ આમામ નથી. એ પહેલાં કહેવામાં આવેલું જ છે.
પ્રશ્ન—- ગુરૂ મહારાજ ! શરીરનો અભાવ હોવાથી સિદ્ધોને આત્માના પ્રદેશ પારાની પેઠે ફલાઈ કેમ જતા નથી ?
ઉત્તર શિષ્ય ! આત્મપ્રદેશને ફેલાવનારા નામકર્મનો અભાવ હોવાથી તથા પ્રદેશવરવ ગુણને સદભાવ હોવાથી સિદ્ધોના આત્મપ્રદેશ ફેલાતા નથી