Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. २४-अयोगिनो ध्यानसिद्धिः
३६१ - किञ्च-तत्र द्रव्ययोगाभावेऽपि भावयोगस्य सत्त्वाद् ध्यानमुपपद्यते, जीवोपयोगरूपस्य भावमनसस्तत्रापि सद्भावात् । अथ च-यथा पुत्रभिन्नोऽपि पुत्रकार्यकरणेन पुत्र उच्यते तथा भवोपग्राहिकर्मनिर्जरणरूपस्य ध्यानकार्यस्य करणेन ध्यानत्वोपाचाराद् ध्यानशब्दाभिधेयत्वं सिद्धम् ।। . अथ च-यथैकस्य नानार्थकशब्दस्य बहवोऽर्था भवन्ति, तथा धातूनामनेकाथत्वाद् ध्यैधातुनिप्पादितस्य ध्यानशब्दस्यापि समुच्छिन्नक्रियाख्यं शुक्लध्यानमप्पः । अपरं च-उक्तशुक्लध्यानस्य ध्यानत्वेन जिनागमतिपाद्यतया ध्यानत्वं निर्वाधमित्यलम् ॥२३॥ मूलम्-जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवज्जइ ।
तया कम्म खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ ॥२४॥ अथवा-द्रव्ययोगका अभाव होने पर भी भावयोगके सद्भावसे ध्यान होता है, क्योंकि जीवका उपयोगरूप भाव-मन उस अवस्थामें भी रहता है अथवा जैसे पुत्र न होकर भी यदि कोई पुत्रका कार्य करता है तो वह पुत्र कहलाता है, वैसे ही भवोपनाही कर्मोंकी निर्जरारूप ध्यानका कार्य करनेसे उपचारसे वह ध्यान कहलाता है। अथवा जैसे नानार्थक शब्दके बहुतसे अर्थ होते हैं वैसे ही धातुओंके भी अनेक अर्थ होते हैं, इसलिए यहाँ 'ध्यै' धातुसे बने हुए ध्यान शब्दका अर्थ समुच्छिन्नक्रियाऽप्रतिपाति-शुक्ल-ध्यान अर्थात् अयोगी गुणस्थानवालोंकी क्रिया भी समझ लेना चाहिए। अथवा जिनागममें इसको ध्यान कहा है अतः इसमें ध्यानत्व निर्वाध है ॥ २३ ॥
અથવા દ્રવ્યોગને અભાવ થયા છતાં પણ ભાવગના સદ્દભાવથી દયાન હોય છે. કારણ કે જીવના ઉપગરૂપ ભાવમન એ અવસ્થામાં પણ રહે છે. અથવા જેમ પુત્ર ન હોવા છતાં જે કંઈ પુત્રનું કાર્ય કરે છે તે તે પુત્ર કહેવાય છે, તેમજ વેપગ્રહી કર્મોની નિર્જરારૂપ ધ્યાનનું કાર્ય કરવાથી ઉપચારે કરીને તે ધ્યાન કહેવાય છે. અથવા જેમ વિવિધાર્થક શબ્દના ઘણાય અર્થે થાય છે તેમ ધાતુઓના પણ અનેક અર્થો થાય છે, અહીં દ ધાતુથી બનેલા ધ્યાન શબ્દનો અર્થ સમુચ્છિન્નક્રિયાપ્રતિપતિ-શુકલ-ધ્યાન અર્થાત્ અગી ગુણસ્થાન વાળાઓની ક્રિયા પણ સમજી લેવી અથવા જિનાગમમાં એને ધ્યાન કહ્યું છે તેથી એમાં ધયાનવ નિબંધ છે. (૨૩)