Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३४६
श्रीदशौकाविसमा इदमन तात्पर्यम्
अत्र पूर्वगताः शन्दास्तदर्या या ध्येया मयन्ति, परन्तु ध्यातुम्ता सामध्ये । भवति येन स कनिदेशं शन्दं चाय या ध्यायेत् , अत पत्र कविदेकमय वत्पर्यायं या परित्यज्येतरमर्थमितरपर्यायं या ध्यायति । इदमेव च परिवत्तेने संक्रमणशन्देनोच्यते । उक्तन--
" अर्यादर्यान्तरे शब्दाच्छन्दान्तरे च संक्रमः । योगाद् योगान्तरे पत्र, सविचारं तदुच्यते ॥ द्रव्याद् द्रव्यान्तरं याति, गुणाद् याति गुणान्तरम् ।
पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥” इति, तात्पर्य यह है कि इस ध्यानमें पूर्वगत शब्द या उसके अर्थका ध्यान किया जाता है, किन्तु इतनी सामर्थ्य नहीं होती कि एक ही शन्द या एक ही अर्थका ध्यान करते रहें, अत एव एक पदार्थ या उसकी पर्यायका छोड़ कर दूसरी पर्यायका ध्यान करते हैं। इसी प्रकारके परिवर्तन या पदलनेको संक्रमण कहते हैं। कहा भी है___“एक अर्थसे दूसरे अर्थमें, एक शब्दसे दूसरे शब्दमें, तथा एक योगसे दूसरे योगमें संक्रमण होता है, अतः उसे सविचार (संक्रान्ति) कहते हैं ॥१॥
अर्थ व्यञ्जन और योगकी संक्रान्ति रूप होते हुए निज शुद्ध आत्मद्रव्यको, एक गुणसे दूसरे गुणको, एक पर्यायसे दूसरी पर्यायको प्राप्त होता है, अतः उसे सपृथक्त्व कहते हैं ।।"
તાત્પર્ય એ છે કે-આ ધ્યાનમાં પૂર્વગત શબ્દ તેના અર્થનું ધ્યાન કરવામાં આવે છે, કિંતુ એટલું સામર્થ્ય હોતું નથી કે એકજ શબ્દ યા એકજ અર્થનું ધ્યાન કરતે રહે તેથી કરીને એક પદાર્થ યા એના પર્યાયને છોડીને બીજા પર્યાયનું ધ્યાન કરે છે. આ પ્રકારના પરિવર્તનને યા બદલાવાને સંક્રમણે
એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં તથા એક ગથી બીજા યુગમાં સંક્રમણ થાય છે, તેથી તેને અવિચાર (સંક્રાન્તિ)
અર્થ વ્યંજન અને યુગની સંક્રાતિરૂપ થતા નિજ શુદ્ધ આત્મ-દ્રવ્યને, એક ગુણથી બીજ ગુણને, એક પર્યાયથી બીજા પર્યાયને પ્રાપ્ત થાય છે, તેથી तेने सध्यत्व ४३ छ.” (२)