Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Reapp
-
-
अध्ययन ४ गा. २२-अलोकस्वरूपम्
'लोकः सपतिपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वात् , यो हि व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयः स सपतिपक्ष एव भवति, यथा घटः । यश्च लोकमविपक्षः स एवं सद्भूतोऽलोकः, अस्तित्ववत एवं प्रतिपक्षित्वसम्भवात् ।
ननु 'न लोकोऽलोकः' इति व्युत्पत्या घटादिप्यन्यतम एवालोकः सिध्यति -किं पदार्यान्वरकल्पनया ? इति चेदुच्यते-' लोका' इत्यत्र नत्रः पर्युदासार्थक
लोक अपने प्रतिपक्ष (विरोधी-अलोक) की अपेक्षा रखता है, क्योंकि वह व्युत्पत्तिवाले समासरहित पदका वाच्य (अर्थ ) है । जो जो व्युत्प. त्तिवाले समासरहित पदका वाच्य होता है वह प्रतिपक्षसहित ही होता है, जैसे घट । घट व्युत्पत्तिवाला है और समासरहित है, अर्थात् दो पद मिल कर नहीं बना हुआ है, अत एव घटके प्रतिपक्ष-अघट-पट, मुकुट, शकट, कट आदि भी अवश्य होते हैं । लोकका जो प्रतिपक्ष है वह अस्तित्ववान अलोक है, क्योंकि अस्तित्ववान् पदार्थ ही किसीका प्रतिपक्ष हो सकता है। गधेका सींग आदि नास्तित्ववान पदार्थ किसीके प्रतिपक्ष नहीं होते।
प्रश्न-'जो लोक नहीं वह अलोक है। ऐसा माननेसे लोकसे भिन्न जितने घट पट आदि पदार्थ हैं वे सब अलोक होंगे, क्योंकि वे लोक नहीं है-लोकसे भिन्न हैं। फिर घट आदि पदार्थोंसे भिन्न एक अलग अलोक क्यों मालते हो ?
લેક પિતાના પ્રતિપક્ષ (વિરોધી-અલેક) ની અપેક્ષા રાખે છે, કારણ કે એ વ્યુત્પત્તિવાળા સમાસહિત શબ્દને વાય (અર્થ) છે. જે જે વ્યુત્પત્તિવાળા સમાસારહિત શબ્દને વાસ્થ હોય છે તે પ્રતિપક્ષસહિત જ હોય છે. જેમ ઘટ, ઘટ વ્યુત્પત્તિવાળે છે અને સમાસરહિત છે, અર્થાત બે શબ્દો મળવાથી બનેલ નથી, તેથી ઘટને પ્રતિપક્ષ-અઘટ-પટ, મુકુર, શર, કટ આદિ પણ અવશ્ય હેય છે. લેકિને જે પ્રતિપક્ષ છે તે અસ્તિત્વવાન અલેક છે, કારણ કે અસ્તિત્વવાન પદાર્થ જ કિઈને પ્રતિપક્ષ થઈ શકે છે. ગધેડનું શીંગડું વગેરે નાસ્તિત્વવાન પદાર્થ કેઈને પ્રતિપક્ષ થતો નથી.
પ્રશ્ન – જે લેક નથી તે અલક છે” એમ માનવાથી લેકથી ભિન્ન જેટલા ઘટ પટ આદિ પદાથે છે તે બધા અલક થશે, કારણ કે તે લેક નધી-લોકથી
- થી ભિન્ન એક જૂદે અલેક કેમ માને છે ?