Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशकालिको ननु सर्वधर्माणामहिंसामूलकस्वादहिंसायामेव संयमतपसोरपि धर्मयोः समावेशे सति किं पुनस्तयोः पृथनिर्देशः । इति चेन,
तपो बिना संयमो यथावत्स्वरूपनमल्यं न लमते, संपममन्तरेणाऽहिंसापि न परिशुदिमेति इत्याशयेनाहिसां मविपाध तन्निर्मलीकरणाय संयमस्य मतिपादनम् , तस्य च मभूतशक्तिसम्पादनाप तपसः समाराधनमावश्यकमिस्याशयेन, प्रयाणां पृथइनिर्देशः कृतः ।
किश्च संयमतपसोपियेऽपरोऽपि विशेपो दृश्यते-संयमा संवरः, उपस्तु मुख्यतो निर्जरामुद्भावपत् संघरमपि निप्पादयति । संयमस्तपवैते द्वे-राज आत्म____ प्रश्न-संयम तप आदि सय धर्मोका मूल अहिंसा है, इसलिए संघम
और तपका अहिंसामें ही समावेश हो जाता है तो फिर संयम और तपको अलग अलग क्यों कहा है ? सुनो___ उत्तर-अलग अलग कहनेका कारण यह है कितपके विना संयम की जैसी चाहिए वैसी निर्मलता नहीं होती और विनासंयमके अहिंसाका ठीक २ पालन नहीं हो सकता। इस अभिप्रायसे अहिंसाका प्रतिपादन करके उसे निर्मल बनानेके लिए तपका अलग कथन किया गया है। इससे तीनोंका अलग २ कथन उचित है।
संयम और तपके अर्थ में और भी विशेषता है और वह यह है कि संयमसे संवर होता है, परंतु तपसे संयम और निर्जरा दोनों होते है।
अथवा यह समझना चाहिये कि संयम और 'तप' ये दाना
પ્રશ્ન-સંયમ તપ આદિ સર્વ ધર્મોનું મૂલ અહિંસા છે, તેથી સંયમ અને તપને સમાવેશ અહિંસામાં જ થઈ જાય છે. તે સંયમ અને તપને જુદા। म हा छ ? साला
ઉત્તર–જુદા જુદા કહેવાનું કારણ એ છે કે તપ વિના સંયમની જોઈએ તેવી નિર્મળતા થતી નથી અને સંયમ વિના અહિંસાનું બરાબર પાલન થઈ શકતું નથી. એ કારણથી અહિંસાનું પ્રતિપાદન કરીને તેને નિર્મળ બનાવવાને માટે તપનું જુદું કથન કરવામાં આવ્યું છે. એથી ત્રણેનું જુદું જુદું કથન यित छ.
સંયમ અને તપના અર્થમાં બીજી પણ વિશેષતા છે અને તે એ કેસંયમથી સંવર થાય છે, પણ તપથી સંયમ અને નિર્જરા બેઉ થાય છે
અથવા એમ સમજવું જોઈએ કે સંચમ અને તપ એ બેઉ રાજાના