Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
श्रीदशवेकालिकसूत्रे
1
मैत्रम्, हे शिष्य ! विषयवासनैव तावत्सकलाऽनर्थमूलम् विशेषतारित्रमुच्छेदयन्ती रागद्वेषौ ढीकुरुते । यथा विदेशं गतस्य कस्यचित् मेयसो जीवितस्यापि श्रुतायां मरणवार्त्तायां जना रुदन्ति न तथा तस्मिन्मृतेऽप्यश्रुतायां तदीयमरणमवृत्त, तस्माचेतांत्रिकृतिरेव मुख्यतः सुखदुःखबन्धहेतुः, विषयवासनायाः समुच्छेदमन्तरेण पुनः पुनरष्टविधानां कर्मणामकरणं न शक्यते प्रतिरोद्धुं तेषां चिपवासनामूलकत्वात् । उक्तञ्च --
विषयसेवनकी इच्छा भी शान्त हो जायगी तो फिर आतापना आदि घाय तप क्यों करना चाहिए ?
उत्तर - हे शिष्य ! ऐसी शंका करना उचित नहीं है, क्योंकि विषयोंकी वासना ( इच्छा ) ही सब अनधकी जड़ है, और चारित्ररूपी वृक्षकी जड़को उखाड़नेवाली है। यह रागदेवको दृढ़ करती है | परदेश गया हुआ कोई इष्टमित्र जीवित हो परन्तु उसकी मृत्युका समाचार मिले तो सम्बन्धी लोग रोने लगते हैं, और यदि वह मर जाप किन्तु मरनेका समाचार न मिले तो कोई भी नहीं रोता। इससे ज्ञात होता है कि चित्तका विकार ही सुख-दुःखका मुख्य कारण है ।
इसलिए जब तक मनसे विषयवासनाका समूल त्याग नहीं होता तब तक आठ कर्मोकी उत्पत्ति नहीं रुक सकती, क्योंकि उनका मूल, विषय-वासना है । कहा भी है-
સેવનની ઈચ્છા પણુ શાન્ત થઈ જાય, તે પછી આતાપના આદિ બાહ્ય તપ કરવાની શી જરૂર ?
ઉત્તર-હું શિષ્ય ! એવી શંકા કરવી ઉચિત નથી, કારણ કે વિષયાની વાસના (ઇચ્છા) જ બધા અનથોઁનું મૂળ છે, અને ચારિત્રરૂપી વૃક્ષના મૂળને ઉખાડનારી છે. તે રાગદ્વેષને દૃઢ કરે છે. પરદેશ ગએલા કેઈ ઇમિત્ર જીવતા હેાય પરંતુ તેના મૃત્યુના સમાચાર મળે તે સગાં-સબધીએ રાવા લાગે છે, અને જે તે મરી જાય પણ મરવાના સમાચાર ન મળે તે કઈ પણ થતું નથી, એથી સમજાય છે કે ચિત્તના વિકારજ સુખદુઃખનું મુખ્ય કારણ છે.
એ કારણથી જ્યાંસુધી મનમાંથી વિષયવાસનાના સમૂળા ત્યાંસુધી અે કમાની ઉત્પત્તિને શકી શકાતી નથી, કારણ કે वासना छेउ छेउ
ત્યાગ . નથી થતુ તેનું મૂળ વિષય
#.