Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदर्शने कास्टिक स
मुनिर्वदेत्- हे आयुष्मन् ! अस्यां वसतीस्थातुमिच्छामि, यावति समये स्थातुमादेशो भवदीयो भवेत् तावानेव कालो यापनीयः, तत्रापि यात्रान् वसतिभूमिभागो ममावस्थानाय भवते रोचेत तावानेव ममापेक्षणीय इति ।
ततो गृहस्थः मतिप्रयात्-भगवन् ! मुनीश्वर ! कियतः कालानवस्यास्यते ? तदा ऋतुबद्धशेषकाले सति साधुः "एकमासावधिकाले कल्प्ये यावदवसरं स्थास्यामि " इति वर्षाकाले तु " चतुरो मासानत्र यापयिष्यामी " ति वदेत् ।
सागारिकेण साधुकल्यकालमुपलक्ष्य- " एतावतः कालांनत्राएं न स्थास्यामि ग्रामान्तरं गमिष्यामी " - ति कथने तु साधुरेवं कथयेत्- 'अत्र भवदुपस्थितिसमया
१७०
मुनि - हे आयुष्मन् ! हम इस वसतिमें ठहरना चाहते हैं । तुम जितने समय तक ठहरनेकी आज्ञा दोगे, उतने समयसे अधिक नहीं ठहरेंगे । उसमें भी तुम भूमि का जितना भाग हमें ठहरनेके लिए देना चाहो, उतना ही हमारे लिए पर्याप्त है।
गृहस्थ पूछे कि - हे मुनिराज ! आप कितने समय तक ठहरना चाहते है ? |
तब मुनि - ऋतुबद्ध शेषकाल हो तो 'एक मासके कल्पमें जब तक अवसर होगा तब तक रहेंगे' ऐसा, यदि चातुर्मास हो तो 'चार मास ठहरनेका हमारा कल्प है' ऐसा कहे । यदि साधुका कल्प-काल सुनकर गृहस्थ कहे कि मैं तो थोड़ेही दिन यहाँ रहँगा फिर ग्रामान्तर जाऊँगा, तो साधुको कहना चाहिए कि- "जब तक तुम यहाँ रहोगे तब तक ही
भुनि-डे आयुष्मन् ! सभे या वसति ( भान-स्थान ) भां છીએ. તમે જેટલા સમય સુધી રહેવાની આજ્ઞા આપશે, તેટલા સમય રહીશું નહિ. તેમાં પણ તમે ભૂમિને જેટલે ભાગ અમને આપવા ઇચ્છે તેટલે જ અમારે માટે પર્યાપ્ત (પૂરત) છે.
रहेवा रछी भे સમયથી વધારે રહેવાને માટે
ગૃહસ્થ હે મુનિરાજ ! આપ કેટલા સમય સુધી રહેવા ઇચ્છે છે ? ત્યારે મુનિ—ઋતુબદ્ધ શેષકાળ હેાય તે એક માસના ૪૫માં જ્યાં સુધી અવસર હશે ત્યાં સુધી રહીશું? એમ કહે, અથવા જો ચાતુર્માસ હોય તેચાર માસ રહેવાને અમારે કલ્પ છે એમ કહે. જે સાધુના કલ્પકાળ સાંભળીને ગૃહસ્થ કહે કે હું તે થોડા જ દિવસ અહીં રહીશ તે સાધુએ કહેલું જોઈએ કે જ્યાં સુધી તમે અહીં રહેશે ત્યાં સુધી જ અમે રહીશું; તમે જશેા
.