Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७५
-
-
-
-
-
अध्ययन ३ गा. ५ शय्यातराहारविवेकः चत्वारो भङ्गा अत्रापि पूर्ववदेव । __अमोपितभञकासु तु यया निष्पादितमन्नादिकं नियतं शय्यातरो भुङ्क्ते सैव शय्यातरा, यधनियतं भुङ्क्ते तदा सर्वा अपि शय्यातरा मन्तव्याः, पूर्वोक्ततृतीयभङ्गेऽयं विशेषो योद्धव्या-यदा पृथक् पृथग् रन्धनं कृतम् , एकत्र कृत्वा भुक्तं च तदाऽवशिष्टमन्नादिकं विभज्य यदि स्व-स्वगृह नयेत् तादृशं शय्यातरस्वत्वविरहितमन्नादिकं साधोः कल्प्यमेवेति । एकत्रीकृतमविभक्तं चेन्न कल्प्यमिति तदाशयः । (शय्यातर) परदेश चला गया हो तो उनमें किसी एकको ही शय्यातर बनाना चाहिए। पहलेकी नाई यहां भी चार भंग समझना चाहिए। उनका पति परदेशन गया हो तो वह जिस पत्नीके यहां नियमित रूपसे जीमता हो वही शय्यातर होती है। __यदि नियमित रूपसे न जीमता हो-कभी कहीं कभी कहीं जीमता हो तो सभीको शय्यातर मानना चाहिए।
पहलेके चार भंगोंमेंसे तीसरे भंगमें इतना विशेष समझना चाहिएयदि अलग अलग भोजन बनाया गया हो और एकत्र करके जीमा हो तोयचे हुए अन्न आदिको घाँट लेने पर साधु शय्यातरसे अन्यका आहार आदि ले सकते हैं, क्योंकि उसमेंसे शय्यातरका हिस्सा अलग निकल चुका है । हां इकट्ठा कर लिया हो और पांटा न हो तो साधुको कल्पપરદેશ ચાલ્યા ગયા હોય તે તે પત્નીઓમાંથી કઈ એકને જ શાતર બનાવવી જોઈએ. પહેલાંની પેઠે એમાં પણ ચાર ભાંગા સમજવા જોઈએ. એને પતિ પરદેશ ન ગયે હોય તે તે જે પત્નીને ત્યાં નિયમિત રીતે જ જમતું હોય તે શાતર બને છે. જે નિયમિત રીતે ન જમતે હોય અને કેઈવાર એકને ત્યાં અને કોઈવાર બીજીને ત્યાં જમતે હિય તે બધી પત્નીઓને શય્યાતર માનવી જોઈએ.
પહેલાંના ચાર ભાગમાંના ત્રીજા ભાગમાં એટલું વિશેષ સમજવું કે જુદું જુદું ભોજન બનાવ્યું હોય અને એકત્ર કરીને જમતા હોય તે વધેલા અન્નાદિને વહેંચી લીધા પછી સાધુ શય્યાતરથી જુદા આહાર આદિ લઈ શકે છે, કારણ કે એમાંથી શય્યાતરને ભાગ જૂઠે કાઢવામાં આવી ચૂક્યા હોય છે. હા, એકઠું કરેલું હોય અને વહેંચ્યું ન હોય તે સાધુને કપે નહિ. કોઈ શા