Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
२४२
श्रीदनौकाविको प्यस्य कापिकी हिंसा न भवति तथाऽपि तदाणं न केवलं कायियेव हिंसा किन्तु यादमनसयोर्दुप्पणिधानेनापि हिंसा संमरस्पेयति मापनार्थम् । यदा ममं आधु कायिकं कुन्थ्वादिकम्, यादरं स्थूलकायिकं गोगनादिकम् , अनयोरपि अस स्वार भेदाद्वैविध्य, तदाह-संस्थावरं च, तत्र सक्ष्मत्रसंशुन्थ्वादिकम् , यक्ष्मस्थावरपनकादिवनस्पतिम् पादरत्रसम् अन-गन-गवयादिकम् ,बादरस्थावरं भूम्यादिकम्, इतीमान् प्राणान् जीवान नेस्वयम् मात्मना अतिपातयामि इन्मि, नैवान्यैःमालानतिपातयामिल्यातयामि,माणानतिपावयतोऽन्यान न समनुनानामि,इत्यादि प्राग्वत् । सूक्ष्म अथवा सूक्ष्म कायवाले कुंयुवा आदि और यादर (स्थूल) कायवाल गो-हस्ती आदि जीवोंके प्राणोंका कभी अतिपात नहीं करूँगा। यद्यपि सूक्ष्म नामकर्मकी प्रकृतिवाले सूक्ष्म प्राणियोंकी कायिक हिंसा नहीं होती परन्तु वचन और मनसे हो सकती है, जैसे-'यहमर जाय तोअच्छाह ऐसा कहना वचनसे हिंसा है, और घातकी भावना करना मनसे हिंसा हैइसलिए सूक्ष्मका भी यहाँग्रहण किया है। सूक्ष्म और बादरक: भी दो दो भेद हैं-(१) ब्रस और (२) स्थावर । सूक्ष्म-त्रस कुथुवा आदि हैं, सूक्ष्म-स्थावर पनक आदि वनस्पति (नीलण-फूलण) ह। पादर-बस मेंढा घोड़ा रोझ आदि । और यादर-स्थावर भूमि आदि है। इन सब प्राणियोंको कभी प्राणोंसे वियुक्त नहीं करूँगा, न दूसरेस कराऊँगा, न करनेवालेको भला जानूंगा। અથવા સક્ષમ કાયવાળા કંથવા આદિ અને બાદરે (સ્થલ) કાયવાળા ગાય હાથો આદિ જીના પ્રાણને કદાપિ અતિપાત નહિ કરું. જો કે સૂક્ષમ-નામકર્મના પ્રકૃતિવાળા સૂમ પ્રાણીઓની કાયિક હિંસા થતી નથી, તે પણ વચન અને મનથી થઈ શકે છે, જેમકે-એ મરી જાય તે સારૂં” એમ કહેવું તે વચનથી હિંસા છે, અને ઘાતની ભાવના કરવી એ મનથી હિંસા છે, તેથી કરીને સૂફમને પણ અહીં ગ્રહણ કરેલ છે સૂમ અને બાદરના પણ બે-બે ભેદ છે. (૧) રસ, અને (૨) સ્થાવર, સૂક્ષમ ત્રસ કંથવા આદિ છે. સૂકમ સ્થાવર લીલન-લન આદિ વનસ્પતિ છે. દર ત્રસ–મેંઢા, ઘોડા રેઝ વગેરે છે. અને બાદર સ્થાવર-ભૂમિ આદિ છે. એ સર્વ પ્રાણીઓને કદાપિ પ્રાણથી નિયુક્ત કરીશ નહિ, બીજા વડે કરાવીશ નહિ અને કરનારને ભલે જાણશ નહિ