Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
---
-
-
' • श्रीदशालिकम ऽऽत्माऽपि कृत्स्नकर्मकलापविममुका शुद्धः सिद्धी युद्धोऽनन्तगुणसमृद्धी मोलावस्था यामपि वियत एयेति । . अत्र 'अनन्तशाने'-विविशेपणेन नेयायिकवैशेषिकाभिमतं मतं निरस्तम् । तयाच. "पुद्धि-मुख-दुःखेसा-द्वेष प्रयत्न-धर्मा-धर्म-संस्कारस्वरूपाणां नवानामास्मविशेषणगुणानामत्यन्त विच्छेदो मोसः" इति । अत्रोच्यते-बुद्धादयो गुणा आत्मनो मिन्ना अमिन्ना बा ?, अमिन्नावेतद्विनाशे आस्मनोऽपि विनाशोऽवश्यम्भावी तत्स्वरूपत्वात् , ओप्ण्यविनाशे वहिविनाशवद , तया च तदानी कस्य कोसे रहित, शुद्ध, सिद्ध, बुद्ध और अनन्त गुणों से समृद्ध आत्मा मोक्ष-अवस्थामें भी विद्यमान रहती है।
'अनन्तज्ञान' विशेषण से नैयायिक-वैशेषिक मत का निराकरण किया गया है। • उनकी मान्यता है कि-"धुद्धि, सुख, दुःख, इच्छा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म और संस्कार, इन आत्मा के नौ विशेष गुणोंका अत्यन्त विनाश हो जाना मोक्ष है।" __ यहाँ पूछना यह है कि-धुद्धि आदि गुण आत्मा से भिन्न हैं या अभिन्न ?, यदि अभिन्न हैं तो गुणोंका नाश होनेपर आत्माका भी नाश हो जायगा, क्योंकि आत्मा और गुण मिन्न नहीं हैं-एक ही है, जैस उष्णताका नाश होनेपर अग्निका नाश होजाता है। जब आत्मा का તે રહે જ છે. એવી જ રીતે સર્વ કર્મોથી રહિત, શુદ્ધ, સિદ્ધ, બુદ્ધ અને અનંત ગુણેથી સમૃદ્ધ આત્મા મેલ અવસ્થામાં પણ વિદ્યમાન રહે છે.
“અનન્ત જ્ઞાન” વિશેષણથી નાયિક-વૈશેષિક મતનું નિરાકરણ કરવામાં भाव्यु छे.
તેની માન્યતા એવી છે કે “બુદ્ધિ, સુખ, દુઃખ, ઈરછા, દ્વેષ, પ્રયત્ન ધર્મ, અધર્મ અને સંસ્કાર, એ આત્માના નવ વિશેષ ગુણેને અત્યંત વિનાશ થઈ જ એ મેક્ષ છે.”
અહીં પૂછવાનું એ છે કે-બુદ્ધિ આદિ ગુણ આમાથી ભિન્ન છે કે અભિન્ન જિ અભિન્ન છે તે ગુણેને નાશ થયા બાદ આત્માને પણ નાશ થઈ જશે, કારણ કે આત્મા અને ગુણ ભિન્ન નથી–એક જ છે, જેમકે ઉષ્ણુતાને નાશ થવાથી અગ્નિને પણ નાશ થઈ જાય છે, જે આમને નાશ થઈ જશે તે