Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३६
श्रीदशवेकालिक
नापि श्रदानक्रियामात्रेण मानाभावात् ( ६ ) । पुत्रमेत्र मोक्षोऽप्यन्यतमाभावे न संभवत्यपि तु समुदितरत्नत्रयादेवेति । तं मोक्षं च जानीयात् त्रिधादिस्पर्थः ||१५||
और पापानको पृथक नहीं कर सकते, क्योंकि वहां किया नहीं है। (५) ज्ञान और क्रियामात्र से भी पक नहीं कर सकते, क्योंकि श्रद्धान नहीं है। (६) श्रद्वान और क्रिया मात्रसे भी पृथक नहीं कर सकते, क्योंकि ज्ञानका अभाव है। इसी प्रकार मोक्ष भी समुदित तीनोंसे प्राप्त होता है, किसी एकके अभाव में नहीं होसकता ।
जिस प्रकार वन में आग लगने पर, वहाँ रहे हुए अन्धा नेत्रोंके अभावसे, पशु चरणों के अभाव से और अश्रद्धालु अभिकी दाहकता-शक्ति के प्रति श्रद्धा के अभाव से उस वन से नहीं निकल सकते हैं उसी प्रकार सम्यग्ज्ञानरूपी नेत्रों से रहित होनेके कारण अन्ध जीव, सम्यक् चारित्र से रहित होने के कारण पशु जीव और सम्यग्दर्शन के अभाव से अश्रद्धालु जीव भी जन्म-जरा-मरण रूपी भीषण दुःखोंकी प्रचण्ड अग्नि से जलते हुए इस संसार रूपी बन से नहीं निकल सकते हैं। जैसे- अन्ध, पशु, और अश्रद्धालु वनाग्नि में जल मरते हैं उसी प्रकार ये भी संसाराग्निमें जल मरते हैं । परन्तु जिनके नेत्र और दोनों चरण अक्षत हैं, और अग्निकी दाहकता - शक्ति के प्रति भी श्रद्धा है वे जिस प्रकार दावाग्नि-प्रज्वलित arat पार कर जाते हैं उसी प्रकार जो जीव सम्यग्ज्ञान, सम्यक्चारित्र કરી શકાતાં નથી કારણ કે ત્યાં ક્રિયા નથી. (૫) જ્ઞાન અને ક્રિયા માત્રથી પશુ અલગ કરી શકાતાં નથી, કારણ કે શ્રદ્ધાન નથી. (૬) શ્રદ્ધાન અને ક્રિયાથી પણ અલગ કરી શકાતાં નથી કારણ કે જ્ઞાનના અભાવ છે. એ રીતે મક્ષ પણ સમુદિત ત્રણેથી પ્રાપ્ત થાય છે, કોઇ એકના અભાવ હાય તા મેાક્ષ પ્રાપ્ત થતા નથી. જેમ વનમાં આગ લાગવાથી, ત્યાં રહેલ આંધળા નેત્ર ન હાવાથી, લંગડા પગા ન હેાવાથી, અને અશ્રદ્ધાળુ અગ્નિની દાહકતા—શકિત પ્રત્યે શ્રદ્ધા ન હાવાથી તે વનમાંથી નીકળી શકતા નથી તેમ સમ્યજ્ઞાનરૂપી નેÀ ન હાવાથી આંધળા જીવ, સમ્યકૂચારિત્ર ન હોવાથી લંગડા જીવ, અને સમ્યગ્દર્શન ન હેાવાથી અશ્રદ્ધાળુ જીવ પણ જન્મ-જા-મરણુરૂપી ભીષણ દુ:ખાના પ્રચંડ અગ્નિથી પ્રજવલિત આ સંસારરૂપી વનમાંથી નીકળી શકતે! નથી, જેમ આંધળા, લંગળા અને અશ્રદ્ધાળુ વનાગ્નિમાં બળી મરે છેતેમ આ જીવે પણ સંસારાગ્નિમાં બળી મરે છે. પરન્તુ જેના નેત્ર અને એક ચરણા સાબૂત છે, અને અગ્નિની દાહકતા-શકિત પ્રત્યે પણ શ્રદ્ધા છે તે જેમ દાવાગ્નિ પ્રજવલિત વનને પાર કરી જાય છે તેજ પ્રકારે જે જીવે સમ્યજ્ઞાન, સમ્યારિત્ર અને સમ્યગ્દર્શનથી