Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.२६०
श्रीदनौकालिको
-
-
-
-
(६) रानिमोननविरमणयतम् । टीका-हे भगवन् ! अथापरे पप्ठे यो रात्रिभोजनामात्रौनिधि भोजन रात्रिभोजनं तस्माद् विरमणम् । रात्रिमोननेन हि सालमहायतेषु दोषो जन्यते, तथाहि-रात्री दिनकरकिरणामावानानाविधमक्ष्मतनुपारिजन्तुनातसमुत्पावावपात सञ्चारबाहुल्यात् हिंसाऽवश्यम्माविनी, दीसाग्रहणसमये प्रतिमा कता यदपति न कस्यापि पाणिनः प्राणान् पीयिष्यामीति, रात्रिमोजनेन तु पाणिवपस्या निवार्यत्वात्कृतपतिशामहो भवितुमईतीति मृपाबादः, यदा तीयकरलोकालोकाउन लोकिकेवलालोकेन-तत्संयमविराधकमालोक्याऽऽदिस्यालोके आलोकितामपाना१ केवलालोकस्य फरणस्य फलविवक्षया णिनिः। एवात्रिमोजनम् ।
(६) रात्रिभोजनविरमण । . हे भगवन् ! पांच महाव्रतोंके पश्चात् छठे व्रतमें रात्रिभोजनस विरमण किया जाता है।रात्रिभोजनसे समस्त महावतोंमें दोष लगताहर रात्रिके समय सूर्यकी किरणोंके अभावसे सूक्ष्म-शरीरवाले भौतिभाँतिके जन्तु इधर-उधर उड़ते हैं, नवीन उत्पन्न होते है, नीचे ऊपर आते-जाते हैं, इसलिए हिंसा अवश्य ही होती है। दीक्षा लेते समय ऐसा प्रतिज्ञा की थी कि-'आजसे किसी प्राणीके प्राणोंको पीड़ा नहीं पहु चाऊँगा' जब रात्रिभोजन किया तो हिंसा अवश्य हई, इसलिए मृषा वादका भी दोपलगा।अथवा लोक और अलोकको अवलोकन करनेवाल अलौकिक केवल-आलोकसे अवलोकन करके केवली भगवान्ने कहा कि-सूर्यके आलोकमें अवलोकन किया हुआ अशन आदिक सब
(E) alralaw. હે ભગવન્! પાંચ મહાવ્રતની પછી છઠ્ઠા વતમાં રાત્રિભોજનથી વિરમ કરવામાં આવે છે. રાત્રિભૂજનથી સર્વ મહાવતેમાં દોષ લાગે છે. રાત્રિને સમય સૂર્યનાં કિરણના અભાવથી સૂક્ષમ-શરીશ્વાળા ભાત-ભાતના જતુઓ અહીં-તહે ઉડે છે, નવીન ઉત્પન્ન થાય છે, નીચે ઉપર આવ-જા કરે છે, તેથી હિંસા જરૂર થાય છે,
દીક્ષા લેતી વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે આજથી કે પ્રાણીના પ્રાણોને પીડા નહિ ઉપજાવું. જે રાત્રિભેજન કર્યું તે હિંસા અવશ્ય થઈ, તેથી મૃષાવાદને દેવા લાગ્યો. અથવા લેક અને અલેકનું અવલોકન કરનારા અલૌકિક કેવળ જ્ઞાનથી અવલોકન કરીને કેવળી ભગવાને કહ્યું છે કે પ્રજા પ્રકાશમાં આવકન કરેલું અશન આદિ સેવવાથી જ હિંસાને પરિહાર