Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रीदशकालिकसूत्रे नवात्मनोऽभूत्वाकर्मणां च मूलाम तयोः परस्परं सम्बन्धः संभवति, अमूर्तत्वेऽपि सम्बन्धस्वीकारे आकागधर्माधर्मास्तिकायकाले: सहापि सम्बन्धप्रसह इति चेन्न,
आत्मनः फर्मणा सह सम्पन्धाभावाऽऽपादने हेतुत्वेनोपन्यस्तममूर्ततं कि सर्वथारूपेण किया कयनिपेण स्वीक्रियते ? नायः, हेलसिद्धेः, सर्वर्यवाऽमूर्तभूतस्य सिद्धात्मनः कर्मसम्बन्धाभावो मयाऽपीप्यत एव । आत्मत्वावच्छिन्नस्य सर्वथैवाऽमूत्वं तु दुर्वचं, संसारिजीवानां कयन्निन्मूर्तत्वसद्भावात् । कश्चित् स्वीक्रियेत चेत्तदा यदपेक्षया मूर्तस्वं तदपेक्षया सम्बन्धोऽसन्दिग्ध एव । मुक्तात्मनव मूर्तवाभावान्न सम्बन्धाभ्युपगमः ।
प्रश्न-आत्मा अमृत (अरूपी) है और कर्म मूर्त (रूपी) है। इस कारणसे इन दोनोंका परस्पर घन्ध कैसे हो सकता है ?, यदि मृत्तका पन्ध अमूर्तके साथ हो सकता है तो आकाशास्तिकाय, धर्मास्तिकाय, अधर्मास्तिकाय और कालके साथ भी कर्मोंका पन्ध हो जायगा, क्योंकि वे भी अमूत्त है।
उत्तर-तुम कहते हो किआत्माअमृत है, सो यह बताओकि आत्मा सर्वथा अमूर्त है या कथेञ्चित् अमूर्त है ?, यदि कहोगे कि आत्मा सर्वथाअमूर्त है तो हेतु असिद्ध हो जायगा, क्योंकि आगममें आत्माका सर्वथा अमृते नहीं माना गया है।
अगर 'कथञ्चित् अमूर्त' कहोगे तोकथञ्चित् मूर्त भी होगी,और जिस (संसारावस्थाकी) अपेक्षासे आत्मा मूर्त है उसी अपेक्षासे कर्मोंका बन्ध होता है । मुक्तात्मा मूर्त नहीं है इसलिए यहाँ बंध भी नहीं होता।
प्रश्न-मामा मभूत (३५) छ भने म भूत (३५) छे थे रणे એ બેઉને પરસ્પર બંધ કેવી રીતે થઈ શકે ? જે મૂર્તિને કાંધ અમૂર્તના સાથે થઈ શકે તે આકાશસ્તિકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને કાલની સાથે પણ કર્મોને બંધ થઈ જશે, કારણ કે તે પણ અમૂર્ત છે.
ઉત્તર-તમે કહે છે કે આત્મા અમૂર્ત છે, તે બતાવો કે આત્મા સર્વથા અમૂર્ત છે કે કથંચિત્ અમૂત છે? જે કહેશે કે આત્મા સર્વથા અમૂર્ત છે તે હિતુ અસિદ્ધ થઈ જશે, કારણ કે આગમમાં આત્માને સર્વથા અમૂર્ત નથી.
અગર કથાચ અમૂત” કહેશે તે કથંચિત મૂર્તિ પણ થશે, અને જે (સંસારાવસ્થાની) અપેક્ષાએ આત્મા મૂર્ત છે તે અપેક્ષાએ કમેને બંધ થાય છે. મુક્તાત્મા મૂર્ત નથી તેથી તેને બંધ પણ થતું નથી.