Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
D
श्रीदर्शकालिन एतेषां स्वरूपं च मुखाययोधाय मोदकदृष्टान्तेन प्रदर्यते
यथा फस्यचिदोपधमोदकस्य मकतिर्वातहारिका, कस्यचिरिपतहारिका, कर चित्कफहारिणी, फस्यचिद पुद्धिनाशिनी, तथा फस्यचित्कर्मणः प्रकृतिज्ञानावर कारिणी, फस्यचिद्दर्शनावरणविधायिनीत्येवमादिविमिनशक्तिमतां कर्मणां बन प्रकृतिवन्धः (१)।
__ यथा कस्यचिन्मोदकस्य स्थितिः सप्ताहोरात्रव्यापिनी, कस्यचिस्पक्षव्यापिनी फस्यचनेकादिकमासं यावद स्थिविस्तया कस्यचित्कर्मणविंगत्कोटीकोटीसागरापमा स्थितिः, फस्यचिविंशतिकोटीकोटीसागरोपमा, फस्यचन सप्ततिकोटीकोटीसागरी
सरलतासे समझनेके लिए मोदकका दृष्टान्त देकर चारों बन्धाका स्वरूप दिखलाते है
(१) जैसे किसी औपध-मोदककी प्रतिवातको हरनेवाली होती है, किसीकी पित्तको हरनेवाली होती है, किसीकी कफको हरनेवाला होती है और किसी मोदककी प्रकृति वुद्धिको नष्ट करनेवाली होती है। इसी प्रकार किसी कर्मकी प्रकृति ज्ञानका आवरण करनेवाली होता है
और किसीकी दर्शनका आवरण करनेवाली होती है। इस प्रकार भिन्न भिन्न शक्तिवाले कर्मोका बन्ध होना प्रकृतिवन्ध है। ..
(२) जैसे किसी मोदककी स्थिति एक सप्ताहकी होती है, किसा मोदककी स्थिति एक पक्ष (पखवाड़े)की होती है, किसी मोदककी स्थिात एक मासकी होती है, वैसे ही किसी कर्मकी स्थिति तीस कोडाकाड़ा सागरोपमकी होती है, किसीको वीस कोडाकोडीसागरोपमकी होती है,
સરળતાથી સમજવાને માટે મોદકનું દષ્ટાંત આપીને ચારે બધાનું સ્વરૂપ બતાવે છે–
(૧) જેમ કેઈ ઔષધ–મોદકની પ્રકૃતિ વાયુને હરવાવાળી છે. કેઈના શકિત પિત્તને હરવાવાળી છે, કેઈની કફને હરવાવાળી છે, અને કોઈ મેદની પ્રકૃતિ બુદ્ધિને નષ્ટ કરવાવાળી હોય છે. એ રીતે કઈ કર્મની પ્રકૃતિ જ્ઞાનનું આવરણ કરનારી હોય છે, કેઈની દર્શનનું આવરણ કરનારી હોય છે, એ રીત ભિન્નભિન્ન શક્તિવાળાં કર્મોને બંધ થવો એ પ્રકૃતિબંધ કહેવાય છે.
(૨) જેમ કેઈ મોદકની સ્થિતિ એક સપ્તાહની હોય છે, કેઈ મોદકની સ્થિતિ એક પક્ષ (૫ખવાડિયું)ની હોય છે, કોઈ એદકની સ્થિતિ એક માસની હોય છે. તેમજ કઈ કર્મની રિથતિ ત્રીસ કડાકોડી સાગરોપમની હોય છે, કેઇની વીસ કોડકડી સાગરોપમની હોય છે, કેઈની સત્તર કડાકડી સાગરોપમની