Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂર
श्रीवत्रकारिता
-
वेन जीवः सान्द्रानन्दसन्दोदतुन्दिलान्तःकरणो जायते । अचमकर्मणां रसस्तु निम किराततिकादिवदतितरां तिक्ती भवति, यदनुमवेन जीवोऽनिर्वचनीय व्याकुलीमा भनते, वीप्रतीग्रतरत्यादियोधनार्य च दृष्टान्तः महार्यते-इवनिम्बयोन्यतरस्य चतुःशेटकपरिमितो रसः 'स्वाभाविकरस' इत्युच्यते, बहिनापद्वारोस्कालिदो यदा शेटफचतुष्टयस्थाने शेटकश्तियमात्रोऽवशिप्येत उदासी 'वीत्र' इत्युच्यते, पुनर कालनेन शेटकद्वितयमात्रोऽवशिष्येत तदा तीनवर' इत्यभिधीयते, पुनरप्युरका लनेन शेटकैकमात्रेऽवशिष्टे 'तीवतम' इति कथ्यते । ___इक्षु-निम्बयोरेव शेटकैकमात्रो रसः 'स्वामाविकरसः' इत्युच्यते, एकशेटकजलमेलनेन 'मन्दरस' इति, द्विशेटकजलसंयोजनेन 'मन्दवरो रस' इति, शेटक त्रितयपरिमितजलसम्बन्धेन 'मन्दवमो रस' इति व्यपदेशं लमते) अतिमधुर होता है, इसके उपभोगसे आत्मा अत्यन्त आनन्द उत्पन्न होता है। अशुभ कर्मीका फल नीम चिरायता आदिके समान अत्यन्त तिक्त होता है, इसका अनुभव करनेसे जीव अतिशय व्याकुलता माप्त करता है। तीन तीव्रतर आदि समझानेके लिये उदाहरण देते है-इक्षु या नीममेंसे किसीका चार सेर रस 'स्वाभाविक रस' कहलाता है, यदि अग्निमें उकालने पर तीन सेर रह जाय तो वह तीन कहलाता है, फिर उकालने पर दो सेर वच जाय तो तीव्रतर कहलाता है, यदि फिर उकालने पर सिर्फ एक सेर वाकी रह जाय ती वह तीव्रतम कहलाता है ।
इक्षु और निम्बका एक सेर रस स्वभाविक रस, उसमें एक सेर जल मिला दिया जाय तो मन्द, दो सेर मिलानेसे मन्दवर, तीन सेर मिलानेसे मन्दतम रस कहलाता है ।
-
-
-
-
-
-
-
-
-
-
એના ઉપભેગથી આત્મામાં અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. અશુભ કર્મોનું ફળ લીંબડો, કયિld આદિની પેઠે અત્યંત તિકત હોય છે, એનો અનુભવ કરવાથી જીવ અતિશય વ્યાકુળતા પ્રાપ્ત કરે ૪ તીવ્ર તીવ્રતર અાદિ સમાવવાને ઉદાહરણ આપે છે-શેરડી યા લીંબડામાંથી કાઢે કાઈને ચાર પર છે
વાભાવિક રસ” કહેવાય છે. જો તેને અગ્નિ પર ઉકાળવાથી પણ શેર રહે તો તે તીવ્ર કહેવાય છે, કરી ઉકાળવાથી બે રોર રહે તે તે તીવતર કહેવાય છે, અને તેને ફરીથી ઉકાળતા માત્ર શેર બાકી રહે તે તે તીવ્રતમ કહેવાય છે.
શેરી અને લીંબડાના એક શેર સ્વાભાવિક રસમાં તે એક શેર પાણી મેળવવામાં આવે તો મં બે શેર પાણી મેળવતાં મદતર અને ત્રણ કેર પાણી મેળવવાથી મંતિમ રસ કહેવાય છે,