Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
२६२
গীগোপিন্স मोननं प्रत्याख्यामि, तदेव विशदयति-से इति, अय-मनन्तरम्-अधारभ्य अशनम् अश्यते-भुज्यते शुधोपशमनार्थ यत् तन् मोदन-मप-सक्त मुद्दामोदक-घृतपूर-लपनश्रीप्रभृतिकम् , पान-पीयते यत्तत्पानं-दुग्धादि, तिलतण्डलादिधावनोदकं च । खाय-वादितुं योग्यं खायम् अचित्तद्राक्षापधुरादि। स्वाधवादितुं योग्यं स्वा लबद्गचूर्णपूगीफलादि । रात्रिभोमनमपिद्रव्य-क्षेत्र-काल-भावमेदाधा , तत्र द्रव्यतोऽ. शनपानादिकम् , क्षेत्रतोऽवतीयद्वीपसमुद्रलक्षितं, तबहिः प्रसिद्धदिनराज्यभावाद , फालतो रात्री, भावतो निगाशनामिलापः । रात्रिभोजनस्य स्वरूपततुभेडी यथालिए है भगवन् ! में समस्त-रात्रिभोजनका प्रत्याख्यान करता है। अर्थात् भात, दाल, सत्तू, मुंगके लङ्ग, घेवर, लप्सी आदि अशन, दूध तिल और चावलका धोवन आदि पान,मासुक दाख, खजूरआदिखाद्य लोंगका चूर्ण, सुपारी आदि स्वाय,इन चार प्रकारके आहारोमसे किसा एक प्रकारका भी आहार रात्रिमें नहीं करूँगा।
रात्रिभोजन भी द्रव्य क्षेत्र काल भावसे चार प्रकारका है । अशन पान आदि द्रव्यसे रात्रिभोजन है। अढाई दीपमें रात्रिभोजन करना क्षेत्र-रात्रिभोजन है, क्योंकि अढाई दीपके बाहर दिन रात्रिका व्यवहार नहीं है। रात्रिमें भोजन करना कालकी अपेक्षा रात्रिभोजन है।रात्रिम भोजन करनेकी इच्छा करना भाव-रात्रिभोजन है।
रात्रिभोजनकी चतुर्भगी इस प्रकार हैસ–રાત્રિભેજનનાં પ્રત્યાખ્યાન કરું છું. અર્થા–ભાત, દાળ, મગજ, મગના લો ઘેબર, લાપસી આદિ અશન, દૂધ, તલ અને ખાનું ધાવણ આદિ પાન, માઈક દ્રાક્ષ, ખજૂર આદિ ખાધ, લવંગનું ચૂર્ણ, સોપારી આદિ સ્વાદ્ય, એ ચારે પ્રકારના આહારમાંથી કોઈ પણ એક પ્રકારને આહાર રાત્રે હું કરીશ નહિ.
ત્રિભેજન પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારનું છે. અશન-પાન આદિ દ્રવ્યથી રાત્રિભોજન છે. અહી– દીપમાં રાત્રિભૂજન કરવું એ ક્ષેત્ર–રાત્રિભોજન છે, કેમકે-અઢી દ્વીપની બહાર દિવસ-રાત્રિને વ્યવહાર નથી. રાત્રે ભજન કરવું એ કાળની અપેક્ષાએ રાત્રિભેજન છે. રાત્રે ભજન કરવાની ઈરછા કરવી એ ભાવરાત્રિભેજન છે.
રાત્રિજિનની ચતુર્ભાગી આ પ્રમાણે છે –