Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
A
निमितम्, राग तेन विद्यते तेषां समाविषमरने, पेरियण्टकादिनिहत्पवंसाद, यशस्फीयर्यादिसम्पादनाताग, नागमोगा यस्तुतः समितिगुस्पादिपाल विधते । अन्यथा-'गारनिगदपदो तापदेन न हनिष्यामि, यापन समालपानि ताबदई प्रपात्यागी, गावरानिहोऽहं तापदार्यवती'-स्यामिमाना अपि केषिद् प्रवधारित्वेन पयहियरन, किन्तु तेपामान्तरिकेच्छायाः सतवानुवन्धितया विधमानवान्न प्रतित्वमस्ति ।
किच मिहम्मन्येषु कायाम्बरधारिपु नेवाऽयं मिशन्द आत्मसचा लभते, होकर जो समिति-गुसिका पालन करते हैं वे हीभिक्षु कहलाते हैं। उनमें ऐसा नहीं पाया जाताचे हिंसासे पचनेके लिए मार्ग देख कर गमन नहीं करते, किन्तु कॉटे आदि लग जानेके भयसे मार्ग देखकर गमन करत
और यश-कीर्ति सम्पादन करनेके लिए मौन रखते है, इसलिए वास्तव में समिति-गुप्तिके पालक नहीं हो सकते। यदि उन्हें समिति गुमिका पालक माना जाय तो वह मनुष्य भी व्रती कहलायगा, जा ऐसी प्रतिज्ञा करे कि-"मैं जय तक वेढ़ीमें जकड़ा हुआ है तब तक नहीं मारूँगा" "जब तक न चोलूं तब तक मृपावादका त्यागा "जब तक सोया रहँगा तब तक अचौर्य व्रतका पालन करूँगा" वास्तवम ऐसे मनुष्य व्रती नहीं कहलाते हैं, क्योंकि उनकी आन्तरिक इच्छा पापोंसे निवृत्त नहीं हुई है।
गेरुआ आदि वस्त्र धारण करनेवाले और अपनेको भिक्षु समझन જેઓ સમિતિ-ગુપ્તિનું પાલન કરે છે તેઓજ ભિક્ષુ કહેવાય છે. તેમાં એ જેવામાં આવતું નથી. તેઓ હિંસાથી બચવા માટે માગ જોઈને ગમન કરત નથી, પરંતુ કાંટા વગેરે વાગી જવાના ભયથી માર્ગ જોઈને ચાલે છે અને એ કાતિ સંપાદન કરવાને માટે મૌન રાખે છે, તેથી તેઓ વસ્તુતાએ સમિતિપાલક નથી થઈ શકતા. જે તેમને સમિતિ-ગુપ્તિના પાલક માનવામાં આવે છે એ માણસ પણ વ્રતી કહેવાશે કે જે એવી પ્રતિજ્ઞા કરે કે- “ જ્યાં સુધી હું બેડીથી બંધાયેલ છું ત્યાં સુધી હું તેને નહિ મારૂં” « જ્યાં સુધી હું ન બોલું ત્યાંસુધી મૃષાવાદને ત્યાગી છું” “જ્યાં સુધી સૂઈ રહીશ ત્યાં સુધી અચોર્યત પાલન કરીશ.” વસ્તુતઃ એ માણસ વતી નથી કહેવાતે, કારણ કે એના આંતરિક ઈચ્છા પાપથી નિવૃત્ત થઈ નથી.
ગેરૂ આદિ વસ્ત્રો ધારણ કરનારા અને પિતાને ભિક્ષ માનનારા સંન્યાસી