Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
श्रीदनकालिम इमेऽपि (चत्वारो मैदा) मत्येकं चनुपा-न्य-क्षेत्र काल मार-भेदात् । तत्र ट्रम्पविपयफसन्झायमतिरोध:-धर्माधर्मादिपन्द्रयाणामन्यया मरूपणम् । क्षेत्रविषयक सगावमतिषेधः-लोकालोकगारन्यया निरूपणम् । कालविषयकमद्वारप्रतिषेधःक्षण-मुहूर्त-दिवसादिस्वरूपाणामन्यया निरूपणम् । भारविषयासद्भावप्रतिषेधःरागपादीनामन्यथा मतिपादनम् । एवमेवाऽभूतोडायनादित्रयेऽपिद्रव्यादिचनुमंत्री योजनीया । तस्माद्विरमणमिति । हे भगवन् ! सर्वनामस्तं मृपाचा प्रत्याख्या मीति पूर्ववद्रोदव्यम् ।
तदेव विशदयति-'से'-इति, अय-अनन्तरम्-अधारभ्य-क्रोधा-क्रोध:
इन चार प्रकारके मृपावादोंके भी द्रव्य क्षेत्र काल भावके भेदसे चार चार भेद होते हैं। धर्मास्तिकाय अधर्मास्तिकाय आदि षद्रव्यकि स्वरूपकी अन्यथा प्ररूपणा करना द्रव्य-सद्भावप्रतिपेध है। लोक आर अलोकका अयथार्थ निरूपण करना क्षेत्र-सद्भावप्रतिपेध है। क्षण मुहत्त दिन आदिके स्वरूपका मिथ्या कथन करना काल-सद्भावप्रतिषेध है। राग देप आदि भावोंका विपरीत स्वरूप यताना भाव-सद्भावप्रतिषेध है। इसी प्रकार अन्य तीन भेदोंकी चतुर्भगी समझ लेनी चाहिए, जैसद्रव्य अभूतोद्भावन, क्षेत्र अभूतोद्भावन, इत्यादि ।
हे भगवन् ! मैं सब प्रकारके मृपावादका प्रत्याख्यान करता हूँ। मृपावाद किस किस कारणसे होता है ? सो कहते हैं--- जीवके क्रोध-मोहनीय प्रकृतिके उदयसे स्व-परके चित्तमें विकार
એ ચાર પ્રકારના મૃષાવાદના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદે કરીને ચાર ચાર ભેદ થાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોના સ્વરૂપના અન્યથા પ્રરૂપણ કરવી એ દ્રવ્ય-સંભાવપ્રતિષેધ છે લેક અને અલાક અયથાર્થ નિરૂપણ કરવું એ ક્ષેત્ર-સદ્દભાવપ્રતિષેધ છે, ક્ષણ મુહર્ત દિન આદિના સ્વરૂપનું મિથ્યા કથન કરવું એ કાલ–સભાવપ્રતિષેિધ છે. રાગ દ્વેષ આદિ ભાવે વિપરીત સ્વરૂપ બતાવવું એ ભાવ–સર્ભાવપ્રતિષેધ છે. એ પ્રકારે અન્ય ત્રણ લોના ચતુર્ભગી સમજી લેવી, જેમકે-દ્રવ્ય-અભૂતભાવન, ક્ષેત્ર-અભૂતક્ષાવન, ઈત્યાદિ
હે ભગવન્! હું સર્વ પ્રકારના મૃષાવાદના પ્રત્યાખ્યાન કરૂં છું. મૃષાવાદ કયા કયા કારણથી થાય છે! તે હવે કહે છે – જીવના ક્રોધ-મેહનીય પ્રકૃતિના ઉદયથી સ્વ-પરના ચિત્તમાં વિકાર કરવા