Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ३ गा. ५ शय्यातराहारविवेकः
• १७७
शय्यारगृहे भोक्ता भृत्यादिरपि शय्यातरः । शय्यातरस्य स्वसा दुहिता च तस्मिन् दिवसे पुनरागमनमनिविश्य भर्त्तृकुलादागच्छेत्, तदा साऽपि शय्यातरा । . यदि तस्मिन्नहनि भर्तृकुलं पुनर्गन्तुकामा शय्यातरगृहमागता चेट् सा शय्यातरगृहे एव शय्यारत्वमुपयाति अन्यगृहे तु न तस्याः शय्यातरत्वमिति बोध्यम् । उपाश्रयस्वामिनि देशान्तरस्थे सति उपाश्रयसंरक्षकादाज्ञामादाय यत्र साधुस्तिष्ठेत् तत्रोपाrयस्वामिनि समागते साधुना शय्यातरत्वं स्वामिन्येव कल्पनीयम्, न संरक्षके ।
शय्यातरदत्तमन्येन स्वीकृतमप्यशनादिकं शय्यातरगृहे साधोरकल्प्यम्, व्यवहारशुद्धयादिदोषात् ।
arath घर जीनेवाले नोकर-चाकर भी शय्यातर हैं। शय्यातरकी बहिन या बेटी उस दिन वापस लौटने का निश्चय न करके अपनी ससुराल आई हो तो वह भी शय्यार है, यदि वापस लोटनेका विचार करके आई हो तो वह शय्यातरके घर में ही शय्यातर है, दुसके घरमें नहीं, अर्थात् दूसरेके घरमें दूसरेका आहारादि यदि वह परोसे तो साधु ले सकते हैं ।
जब उपाश्रयका स्वामी परदेशमें रहता हो और उपाश्रयके रखवाले से आज्ञा लेकर साधु उसमें ठहरें तो जब उपाश्रयका स्वामी आजावे . तब वही शय्यातर होता है, रखवाला नहीं ।
शय्यारने अशन आदिक दूसरे को दे दिया और दूसरेने चाहे उसे स्वीकार भी कर लिया हो तो भी शय्यातर के घर पर साधु को वह लेना नहीं
ખ્યાતરના ઘેર જમનારા નેકર-ચાકર પણ શય્યાતા છે, શય્યાતરની મહેન ય પુત્રી એ દિવસે પાછાં જવાને નિશ્ચય ર્માં વિના પેાતાને સાસરેથી આવી હાય તે તે પણ શય્યાતર છે. જે પાછાં જવાને વિચાર કરીને ાવી હેાય ત શાતરના ઘરમાં જ તે શય્યાતર છે, ખીન્તના ઘરમાં નહિ, અર્થાત્ ખીન્દ્રના ઘરમાં બીજાને આહારદિ જે તે પીરસે તે સાધુ લઈ શકે છે.
જો ઉપાથયને સ્વામી પરદેશમાં રહેતે હાય અને ઉપાશ્રયના રખેવાળની આજ્ઞા લઈને સાધુ તેમાં રહે તે જ્યારે ઉપાશ્રયના સ્વામી આવી જાય ત્યારે તે શખ્યાતર અને છે, રખેવાળ નિહ.
શખ્યાતરે અશનાદિ ખાને આપી દીધુ હોય અને બીજાએ ભલે એને સ્વીકારી પણ લીધુ હાય, તેા પણ શય્યાતરને ઘેર સાધુએ તે લેવું જોઇએ નહિં,