Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ मू. ४ तेजस्कायस्य सचित्ततासिद्धिः
२११ . नन्वेवमपां जीवपिण्डभूततयाऽद्धिविना संयमिनां संयमयात्रा असंभवन्निर्वाहा स्यादित्यत आह-शस्वेत्यादि,शस्त्रपरिणताभ्योऽन्यत्र-शस्त्रपरिणता अपो विहायान्या आपः सचित्ता इत्यर्थः । शस्त्रं-द्रव्यभावभेदाद्विविधं, द्रव्यशस्त्रं-स्वकायपर-कायोभयकायस्वरूपं, भावशस्त्रम्-अपः प्रति मनोवाकायानां दुप्पणिहितत्वम् । तत्र स्वकायशस्त्रं-तडागाशुदकस्य कृपाशुदकम् । एवंविधशस्त्रपरिणतं जलं व्यवहारतोऽशुद्धत्वाद्भगवदनादिष्टत्वाञ्च सर्वथैवाग्राह्यम् । परकायशस्त्रं-द्राक्षा-शाक-तण्डुल-पिष्टदाली चणकादि । अपां शस्त्रपरिणतत्तं च वर्णादिना पूर्वावस्थावलक्षण्यरूपम् । - हे गुरो ! जलके विना संयमियोंका निर्वाह नहीं हो सकता और वह जीवोंका पिण्ड है, इसलिए उसको पीने आदिके काममें लानेसे संयमकी रक्षा नहीं हो सकती। ऐसी आशङ्का होनेपर गुरु कहते हैंहे शिष्य ! शस्त्रपरिणत जलके सिवाय अन्य जल सजीव है। यहां परभी शस्त्र, द्रव्य और भावके भेदसे दो प्रकारका है। उसका कथन पहले किया जाचुका है। यह विशेष समझना चाहिए कि तालाब आदिके जलका कूप आदिका जल स्वकायशस्त्र है। इस प्रकारका शस्त्रपरिणत जल व्यवहारसे अशुद्ध होनेके कारण ग्राह्य नहीं है। तथा ऐसे जलके लेनेमें भगवानकी आज्ञा भी नहीं है । '.. दाख,शाक, चावल, आटा आदि परकायशस्त्र हैं। जल में पहले जैसा वर्ण गन्ध आदि था उसका बदल जाना शस्त्रपरिणत होना कहलाता है।
હે ગુરુ જળ વિના સંયમીઓને નિર્વાહ થઈ શકતું નથી અને એ જીને પિંડ છે તેથી તેને પીવા આદિના કામમાં લેવાથી સંયમની રક્ષા નહિ થઈ શકે. એવી આશંકા થતાં ગુરૂ કહે છે. હે શિષ્ય! શસ્ત્ર-પરિણત . જળ સિવાયનું અન્ય જળ સજીવ છે. એમાં પણ શસ્ત્ર, દ્રવ્ય અને ભાવના ભેદે કરીને બે પ્રકારનાં છે. એનું કથન પહેલાં કરવામાં આવ્યું છે. વિશેષ એટલું સમજવું કે તળાવ આદિના જળનું કુપાદિનું જળ એ સ્વાય શસ્ત્ર છે. એ પ્રકારનું શસ્ત્રપરિણત જળ વ્યવહારથી અશુદ્ધ હોવાને કારણે ગ્રાહ્યા નથી. તથા એવું જળ લેવાની ભગવાનની આજ્ઞા પણ નથી.
દ્રાક્ષ, શાક, ચેખા, આટે ઈત્યાદિ પરકાય શસ્ત્ર છે. જળમાં પહેલાં જેવા વર્ણ ગંધ આદિ હતા તેનું બદલાઈ જવું એ શસ્ત્રપરિણત થવું કહેવાય છે.