Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१२
श्रीदशवकालिकसूत्र तत्र-वर्णतो धूसरवादिरूपम् , गन्धतस्तत्तद्वस्तुसम्बन्धिययम् , रसततिक्त का फपायत्वादिरूपम् , स्पर्णतः निग्धरुसत्यादिरूपम् । इत्यमुक्तपकारंद्रासादियाननंजलं मामुकत्वान्मुनिग्रादाम् । उपलक्षणमेतदमिशत्रपरिणतस्योदकस्यापि । भस्ममित्रजलमग्रारं, तत्र मिश्रशङ्कायाः सदाबाद , शाने कंचिदप्यमतिपादितत्वाच । उमयकायशवं मृत्तिकामिश्रजलम् । भावशवमुक्तस्वरूपमेवेति ।
तेजस्कायः । तेजश्चित्तवत् सचेतनम् आरुयातमू-उक्तम् , तथाहि
तेजश्चतनावत् इन्धनाधाहारोपादानहानाभ्यां तद्धिमान्योपलम्भात् । मनुष्यादिशरीरवत् ।
जैसे-धूसर वर्ण हो जाना, जो वस्तु उसमें डाली गई हो उसकी गन्ध आने लगना, तीखा, कडुवा, कपायला आदि रस हो जाना, स्निग्ध या रुक्ष आदि स्पर्श हो जाना। इस प्रकार यह दाख, शाक, चावल, आटा, दाल, वेसन आदिका धोवन प्रासुक होनेसे मुनिके लिए ग्राह्य है । यह तो उपलक्षण है, इससे यह भी समझना चाहिये कि अग्निशस्त्रपरिणत अर्थात् उष्ण जल भी मुनिको ग्राह्य है। राखका पाना ग्राह्य नहीं है, क्योंकि उसमें मिश्रकी शडा रहती है। मृत्तिका आदिसे मिला हुआ जल उभयकाय शस्त्र है । भावशस्त्र पहले कह चुके हैं।
(तेजस्काय) तेजस्कायको भी भगवानने सचेतन कहा है, यही कहते हैंतेजस्काय सजीव है, क्योंकि इन्धन आदि आहार देनेसे उसकी वृद्धि और
જેમકે-ધુંધળા વર્ણનું થઈ જવું, જે વસ્તુ તેમાં નાંખવામાં આવી હોય તેની ગધ આવવા લાગવી, તીખો કહે કસાયેલે આદિ રસ થઈ જ; સ્નિગ્ધ યા રક્ષ આદિ સ્પર્શ થઈ જ. એ પ્રકારે એ દ્રાક્ષ, શાક, ચોખા, આટ, દાળ, વેસણું આદિનું જોવણ પ્રાસુક હોવાથી મુનિને માટે ગ્રાહા છે. એ ઉપલક્ષણ છે, એથી એમ પણ સમજવું જોઈએ કે- અગ્નિશસ્ત્ર--પરિણત અર્થાત ઉષ્ણ જળ પણ મુનિને ગ્રાહ્ય છે. રાખનું પાણી ગ્રાહ્ય નથી, કારણ કે એમાં મિશ્રની શંકા રહે છે. માટી આદિથી મળેલું જળ ઉભયકાય શસ્ત્ર છે (૨). ભાવશસ્ત્ર પહેલે કહી દીધું છે.
( य) તેજસ્કાયને પણ ભગવાને સચેતન કહી છે, એ હવે કહે છે – તેજસ્કાય સજીવ છે, કારણ કે લાકડાં (ઈધણ) આદિ આહાર આપવાથી