Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ मू. ७ दण्डपरित्यागस्य सामान्यविशेषभावः
२३७ दितो विशेपत्वं मतीयते, यथा च नीलघटी घट इत्यादौ नीलगुणविशिष्टत्वेन नीलघटे घटसामान्यापेक्षया विशेषत्वं विद्यते, विशेपत्वं चात्र व्याप्यत्वमेव, तथा प्रकृते पञ्चमहावतलक्षणेऽहिंसाविशेषे कथं विशेषत्वमिति चेच्छृणु
प्राणातिपातविरमणत्वादिना व्याप्यधर्मण पञ्चमु महावतेषु विशेपत्वं मुवचमेवेति ।
ननु तहि अहिंसासामान्यस्य किं लक्षणं यत् पञ्चसु महावतेपु व्यापकं भवे ? दिति चेद् उच्यते-पड्जीवनिकायेपु दण्डसमारम्भवर्जनत्वमेवाऽहिंसा-सामान्यस्य आढकरूप परिमाणमें चार आढकत्व आदि धर्मसे विशेपता प्रतीत होती है । अथवा "जो नीला घड़ा है वह घड़ा ही है" इत्यादि वाक्यों में अन्य घड़ोंकी अपेक्षा नीले घड़ेमें नीलेपनसे विशेपता पाई जाती है
और वह विशेषता व्याप्यतारूप है, वैसे पंच महाव्रतरूप अहिंसाविशेपमें विशेषता किस धर्मके कारण है ?।।
. उत्तर-प्राणातिपातविरमणत्व आदि व्याप्यधर्मोसे पांच महावतोंमें विशेपत्ता पाई ही जाती है। अर्थात् जहाँ प्राणातिपातविरमणत्व आदि व्याप्य धर्म पाये जाते हैं वहाँ अहिंसा-सामान्यका अस्तित्व रहता ही है।
प्रश्न-अहिंसासामान्यकालक्षण क्या है ? जिससे वह पांच महाव्रतोंमें व्यापक होजावे ?। ___उत्तर-पड्जीवनिकायोंमें दण्डकापरित्यागकरनाअहिंसा-सामान्यका પરિમાણમાં ચાર આઢક આદિ ધર્મથી વિશેષતા પ્રતીત થાય છે, અથવા “જે નીલે ઘડે છે તે ઘડેજ છે' ઈત્યાદિ વાક્યમાં અન્ય ઘડાની અપેક્ષાએ નીલા ઘડામાં નીલાપણાથી વિશેષતા મળી આવે છે અને તે વિશેષતા વ્યાખ્યાતારૂપ છે, તેમ પંચમહાવ્રતરૂપ અહિંસા-વિશેષમાં વિશેષતા કયા ધર્મને કારણે છે?
ઉત્તર–પ્રાણાતિપાતવિરમણત્વ આદિ વ્યાખ્ય-ધર્મોથી પાંચ મહાવ્રતમાં વિશેષતા મળી આવે છે. અર્થાત્ જ્યાં પ્રાણાતિપાતવિરમણત્વ આદિ વ્યાપ્ય ધર્મ મળી આવે છે ત્યાં અહિંસા-સામાન્યનું અસ્તિત્વ રહેલું જ હોય છે.
પ્રશ્ન–અહિંસ–સામાન્ય લક્ષણ કર્યું છે કે જેથી તે પાંચ મહાવતેમાં વ્યાપક થઈ જાય છે?
ઉત્તર–પજીવનિકાયમાં દંડને પરિત્યાગ કરે એ અહિંસા-સામાન્યનું
-
-
-