Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
श्रीदशवेकालिकसूत्रे
,
मैयम्, हे शिष्य ! विषयवासनैव तावत्सकलाऽनर्थमूलम् विशेषतारित्रमुच्छेदयन्ती रागद्वेषौ हदीकुरुते । यथा विदेशं गतस्य कस्यचित् प्रेयसो जीवितस्यापि श्रुतायां मरणवार्त्तायां जना रुदन्ति न तथा तस्मिन्मृतेऽप्यश्रुतायां तदीयमरणमवृत्ती, तस्माचेतीविकृतिरेव मुख्यतः सुखदुःखबन्धहेतुः, विषयवासनायाः समुच्छेदमन्तरेण पुनः पुनरष्टविधानां कर्मणामकरणं न शक्यते प्रतिरोद्धुं तेषां विषयवासनामूलकत्वात् । उक्तश्च -
विपयसेवनकी इच्छा भी शान्त हो जायगी तो फिर आतापना आदि बाह्य तप क्यों करना चाहिए ?
उत्तर - हे शिष्य ! ऐसी शंका करना उचित नहीं है, क्योंकि विषयोंकी वासना (इच्छा ) ही सब अनधकी जड़ है, और चारित्ररूपी वृक्षकी जड़को उखाड़नेवाली है । यह रागदेव को दृढ़ करती है । परदेश गया हुआ कोई इष्टमित्र जीवित हो परन्तु उसकी मृत्युका समाचार मिले तो सम्बन्धी लोग रोने लगते हैं, और यदि वह मर जाय किन्तु मरनेका समाचार न मिले तो कोई भी नहीं रोता। इससे ज्ञात होता है कि चित्तका विकार ही सुख-दुःखका मुख्य कारण है ।
इसलिए जब-तक मनसे विषयवासनाका समूल त्याग नहीं होता तब तक आठों कर्मोकी उत्पत्ति नहीं रुक सकती, क्योंकि उनका मूल, विषय-वासना है । कहा भी है
સેવનની ઇચ્છા પણુ શાન્ત થઈ જાય, તે પછી આતાપના આદિ બાહ્ય તકે કરવાની શી જરૂર ?
ઉત્તર-હે શિષ્ય ! એવી શંકા કરવી ઉચિત નથી, કારણ કે વિષયેાની વાસના (ઇચ્છા) જ બધા અનર્થાંનું મૂળ છે, અને ચારિત્રરૂપી વૃક્ષના મૂળને ઉખાડનારી છે. તે રાગદ્વેષને દૃઢ કરે છે. પરદેશ ગએલા કાઈ ઈમિત્ર જીવને હાય પરંતુ તેના મૃત્યુના સમાચાર મળે તે સગાં-સ ંબંધીએ રોવા લાગે છે, અને જો તે મરી જાય પણ મરવાના સમાચાર ન મળે તા કોઇ પણ રાતું નથી, એથી સમજાય છે કે ચિત્તનેા વિકારજ સુખદુઃખનું મુખ્ય કારણ છે.
એ કારણથી જ્યાંસુધી મનમાંથી વિષયવાસનાને સમૂળે ત્યાંસુધી આઠે કર્માંની ઉત્પત્તિને રેકી શકાતી નથી, કારણુ
वासना छे छे -
ત્યાગ . નથી થતુ તેનું મૂળ વિષય
angka