Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२२
श्रीदशकालिकसूत्रे फफादिपोहलिकया न पामरोऽपि रज्यते, का कया पुनर्भावनाकुमलानां मुनीनाम् । उक्तश्च-" अम्भःकुम्भशतैर्वपुर्ननु यहिर्मुग्धाः ! शुचिस्त्रं कियत् ,
___ कालं लम्मययोतम परिमलं कस्तूरिकायेस्तथा । विष्ठाकोडकमेतदद्कमहो ! मध्ये तु शौचं कय,
कारं नेप्यय सूचयिष्यथ ययकारं च तत्सौरमम् " ॥१॥ अन्यत्र-"विरम विस्म संगामुन मुन्न प्रपत्रं,
विराज विसृज मोहं विद्धि विदि स्वतत्वम् । फलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं,
कुरु कुरु पुरुषार्थ निवृतानन्दहेतोः ॥ २ ॥ इति," चिन्तन करनेमें चतुर मुनियोंका कहना ही क्या है ? वे तो उस ओर
आंखभी नहीं उठाते । कहा भी है___ "शरीरको सैकड़ों घड़ोंसे चाहे जितना नहलाओ धुलाओ, और केशर कस्तूरी गुलाय आदिकी सुगन्धसे सुगन्धित करा, परन्तु यह शरीर तो मल-मृत्रका भाजन है। हे भव्यो! इसे कैसे पवित्र बनाओगे? और कैसे इसकी सुगन्धि फैलाओगे" ||१.
“हे आत्मन् ! तू स्त्री आदिकी ममतासे विरक्त हो विरक्त हो, मोहका त्यागकर त्यागकर, आत्माके स्वरूपको पहचान पहचान, आर मोक्षसुखके लिए पुरुपार्थ कर पुरुषार्थ कर" ||२||
१ यहां मत्येक कर्त्तव्यको दुहरानेसे अत्यन्त तीव्र मेरणा प्रगट होती है । શી વાત? તેઓ તે તેની તરફ ઉંચી આંખે જોતા પણ નથી. કહ્યું છે કે
શરીરને સેંકડે ઘડા પાણીથી ચાહે તેટલું હવા, ધુએ, અને કેશર કસ્તૂરી ગુલાબ આદિની સુગંધથી સુગંધિત કરે, પરંતુ આ શરીર તે મળ-મૂત્રને ભાજન છે. હે ભળે તેને કેવી રીતે પવિત્ર બનાવશે ! અને કેવી રીતે તેના ५२ (३२)नसावा ?" (१)
“હે આત્મન ! તું સ્ત્રી આદિની મમતાથી વિરક્ત થા વિરક્ત થા, મોહના ત્યાગ કર ત્યાગ કર, આત્માના સ્વરૂપને જાણ જાણ, ચારિત્રને અભ્યાસ કર અભ્યાસ કર, પિતાને પિછાણુ પિછાણ, અને મોક્ષ સુખને માટે પુરૂષાર્થ કર १३ाथ ४२१" (२)
૧ અહીં પ્રત્યેક કર્તવ્યને બેવડાવવાથી અત્યંત તીવ્ર પ્રેરણા પ્રકટ થાય છે.