Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
श्रीदशकालिकमरे दिलक्षणं तपः परिणामपरमपदरखननफतया मुनीनामात्मपरिणामविकृतिकारणं न भवितुमीष्टे नापि च तत्कर्मोदयस्वरूपमिति मार प्रतिपादितमिति तपसः सर्वथा मोक्षारत्वेनोत्कृष्टमङ्गलात्मकधर्मरूपत्वं सिदम् । . अयोत्कृष्टमहलत्यसम्पादकं धर्मस्य महिमानमावेदयति-'देवा वि' इत्यादि ।
धर्म-अहिंसादित्रयस्वरूपे यस्य माणिनः मनाचित्रं सदानिरन्तरं तिष्ठती ति शेषः, त-धर्मचित्तं माणिनं देवा अपि भवनपत्यादिचतुर्निकाया अपि परिपहोंसे होनेवाला दुःख नहीं के यरायर है । वे उन तुच्छ दुम्वाका अपने अन्तकरणमें स्मरण भी नहीं करते । तात्पर्य यह है कि अनशन आदि तप, परमपद मोक्षके अनन्त अविनाशी सुखका प्रमल कारण होनेसे मुनियोंकी आत्माके परिणामोंमे विकार उत्पन्न नहीं कर सकता है और न औदायिक भावमें ही है, अर्थात तप क्षायोपशमिक भावाम है। इस विषयका विस्तारसे प्रतिपादन पहले किया जा चुका है। अब यह पात अच्छी तरह सिद्ध हो चुकी कि तप मोक्षका कारण है आर उत्कृष्ट मंगलरूप धर्म है।
धर्म उत्कृष्ट मंगल है, किन्तु धर्ममें ऐसी कौनसी विचित्र महिमा है जिससे उसे उत्कृष्ट मंगल कहते हैं ?, इस प्रश्नका समाधान करना लिए कहते हैं
जिस प्राणीके मनमें अहिंसा, संयम और तपरूप धर्मका निरन्तर निवास रहता है, उस धर्मात्मा प्राणीको भवनवासी, व्यन्तर, ज्योतिषा
અંત:કરણમાં એ તુચ્છ દુઃખનું સ્મરણ પણ કરતા નથી. તાત્પર્ય એ છે કે અનશન આદિ તપ, પરમપદ મોક્ષના અનંત અવિનાશી સુખનું પ્રાલ * હોવાથી મુનિઓના આત્માના પરિણામોમાં વિકાર ઉત્પન્ન કરી શકતું નથી. અને જે ઔદચિક ભાવમાં પણ નથી અર્થાત્ તપ સાપશમિક-ભાવમાં છે. આ વિષયને પ્રતિપાદન પહેલાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. હવે એ વાત સારી રીતે સિ થઈ ચૂકી કે તપ મેક્ષનું કારણ છે અને ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે.
. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, પરંતુ ધર્મમાં એવો કયે વિચિત્ર મહિમા છે જેથી તેને ઉકષ્ટ મંગલ કહ્યું છે ? આ પ્રશ્નનું સમાધાન કરવાને કહે છે –
જે પ્રાણીના મનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને નિરંતર નિવાસ રહે છે. તે ધર્માત્મા પ્રાણીને ભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક એ