Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११८
খামামি निरस्तः सफलः सन्तापः, फिमिदानी पुनर्यान्तायटेडी भव भवत्ताननुस्मरद विरभ. रस्यात्मानम् ।
अरे । विस्मृतः किं नामचर्यमहिमा ? यत्मभावेणाऽल्पीयसव कालेन लोकपूनिरपि सरासरमनुजेन्द्रः पूज्यमानमसि पुनः किं तदेव विस्मरसि ? । इदमप्यनुचिन्तय
"चिरायुपः मुसंस्थाना, दृढसंहनना नराः।।
तेजस्विनो महावीर्या, भवेयुर्ब्रह्मचर्यतः ॥ १॥” इति । अपिच अनवाप्तपरमार्थतत्चास्वादनमुखानां संसाराभिनन्दिनां विपयामिपोपभोगमुखकामुकानामविवेकिनामेव कामिनी कमनीया भवतु नाम, परन्तु एतस्वीकार किया और जिन हेय-विपयोंसे मुख मोड़कर सकल संजाल छोड़ दिये उन्हीं विपयोंको चमनचाटनेवाले श्वानके समान फिर स्वीकार करना चाहता है ? ऐ अधम मन ! अपने स्वरूपका विचार कर ।
अरे मन ! देख ब्रह्मचर्यकी महिमासे ही लोकमें पूजे जानेवाले सुरेन्द्र असुरेन्द्र और नरेन्द्रोंके द्वारा तु पूज्य संमाननीय हुआ है, ऐसे अमितमहिमावाले ब्रह्मचर्यको भी तू क्यों भूल गया है ? कहा भी है
"ब्रह्मचर्यसे दीर्घ आयु, सुन्दर आकार, और दृढ़ संहनन प्राप्त होते है, ब्रह्मचर्यसे ही मनुष्य, तेजस्वी और महाशक्तिशाली होते हैं" ॥१॥
हे जीच ! किंपाकफल सरीखे विषयभोग सुगन्ध, सुरूप, सुशब्द, और सुस्पर्श अविवेकी जीवोंको भलेही मनोहर लगें, पर तृता વિમુખ થઈને બધી જંજાળને છોડી દીધી, તેજ વિષયે વમનચાટનારા શ્વાનની પેઠે ફરીથી તે સ્વીકાર કરવા ચાહે છે? હે અધમ મન ! તારા પિતાના સ્વરૂપને तु पियार ४२. ' અરે મન ! જે બ્રહ્મચર્યના મહિમાથી જ, લેકમાં પુજાતા સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્રોની દ્વારા તું પૂજ્ય સંમાનનીય થયે છે, એવા અપાર મહિમાવાળા બ્રહ્મચર્યને પણ તું કેમ ભૂલી ગયા છે? કહ્યું પણ છે
બ્રહ્મચર્યથી દીર્ઘ આયુષ્ય, સુંદર આકાર, અને દઢ સંહનન પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યથી જ મનુષ્ય તેજસ્વી અને મહાશક્તિશાલી થાય છે.” (૧)
હે જીવ! પિાકફળ જેવા વિષયભેગ, સુંદર, સુરૂપ, સુશબ્દ અને સુસ્પર્શ અવિવેકી ને ભલે મનહર લાગે, પરંતુ તું તે સંયમીઓમાં શ્રેષ્ઠ બનવા