Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १.गा. १ धर्ममहिमा
८१ नमस्यन्ति नमस्कुर्वन्ति सम्मानयन्तीति यावत् , किं पुनश्चमवदियो मनुष्या इत्यर्थः । - एतादृशोऽयं समुत्कृष्टो धर्मः स्वसमाराधनबद्धपरिकराणां वृन्दारकन्दवन्दनीयपदारविन्दतां जनयति, यदि पुनविविधकरणयोगेन तदाराधनपरायणो भवेद तदा शिवमचलमरुजमनन्तमक्षयमन्यावाधमपुनरागृत्ति सिद्रिगतिनामधेयं मोक्षपदमपि समासादयेदेव, फैच कथा तदपेक्षया तुच्छतरदेवेन्द्रचनावादिपदमाप्तिननितसौख्यस्य सस्यानुगतपलालबदिति ।। और वैमानिक इस प्रकार चारों निकायोंके देवता नमस्कार करते हैं अर्थात् संमान करते हैं। गाधामें आये हुए 'अपि' शब्दसे प्रकट है कि जय देवताभी धर्मात्मा प्राणीका संमान करते है तो राजा, महाराज, सम्राट् और चक्रवर्ती आदिकी बात ही क्या है ? वे भी उसके चरणोमें गिरते हैं। इस प्रकार इस उत्कृष्ट धर्मकी आराधना करनेवाले प्राणी देवोंके द्वारा वन्दनीय हो जाते हैं। यदि कोई तीन करण और तीन योगसे उस धर्मकी आराधना भली-भाँति करे तो यह अवश्यही ऐसी सिद्धिगति (मोक्ष)को प्राप्त करेगा जो परम कल्याणरूप है, अचल है, जिसमें किसी प्रकारका रोगदोप नहीं है, जिसका कभी अन्त नहीं होता, जिसमें पहुँच कर क्षय नहीं होता, और न किसी प्रकारकी बाधा शेष रहती है। अहो ! उस मोक्षका क्या कहना है, जिसके आगे नरेन्द्र, इन्द्र, अहमिन्द्र आदिका सुख इतना तुच्छ है जैसे धान्यके आगे भूसा तुच्छ होता है। ચારે નિકાના દેવતા નમસકાર કરે છે અર્થાત તેમનું સમાન કરે છે. ગાથામાં मायेला 'अपि' wथा २५ट थाय छे त्यारे देवता ५५ यात्मा प्राधान સંમાન કરે છે તે રાજ, મહારાજા, સમ્રાટ અને ચકવતી આદિની તે વાત જ કયાં રહી? તેઓ પણ તેમના ચરણમાં પડે છે. એ રીતે આ ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરનારે પ્રાણ દે વડે વંદનીય બને છે. જો કે ત્રણ કરણ અને ત્રિભુ યેગથી એ ધર્મની આરાધના ભલી પેઠે કરે છે તે અવશ્ય એવી સિદ્ધિગતિ (મેલ) ને પ્રાપ્ત કરે કે જે પરમ કલ્યાણરૂપ છે, અચલ છે, તેમાં કઈ પ્રકારને રગદેવ નથી, જેને કદાપિ અંત આવતો નથી જેમાં પહોંચવાથી ક્ષય થતો નથી અને તે પ્રકારની બાધા-પીડા થતી નથી.. અહા ! એ મોક્ષની શી વાત કહીએ, જેની આગળ નરેંદ્ર, ઇંદ્ર, અનિંદ્ર આદિનું સુખ એવું તુરછ છે કે જેમ ધાન્ય આગળ છેતરાં તુચ્છ છે.
*
છે