Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदकालिकाने ननु सर्वधर्माणामहिंसामूलकत्वादहिंसायामेव संयमतपसोरपि धर्मयोः समावेशे सति किं पुनस्तयोः पृय निर्देशः ? इति चेन,___ तपो विना संयमो यथावत्स्वरूपनमल्यं न लमते, संयममन्तरेणाऽहिंसापिन परिशुदिमेति इत्याशयेनाहिंसां मतिपाय तन्निर्मलीकरणार्य संयमस्य प्रतिपादनम् , तस्य च अभूतशक्तिसम्पादनाय तपसः समाराधनमावश्यकमित्याश्येन, प्रयाणां पृथनिर्देशः कृतः ।
किच संयमतपसोविपयेऽपरोऽपि विशेषो दृश्यते-संयमात्संवरः, तपस्तु मुख्यतो निर्जरामुद्भावयत् संवरमपि निष्पादयति । संयमस्तपश्चैते द्वे-रान आत्म
प्रश्न--संयम तप आदि सय धौंका मूल अहिंसा है, इसलिए संयम और तपका अहिंसामें ही समावेश हो जाता है तो फिर संयम और तपको अलग अलग क्यों कहा है ? सुनो
उत्तर-अलग अलग कहनेका कारण यह है कितपके विना संयम की जैसी चाहिए वैसी निर्मलता नहीं होतीऔरविनासंयमके अहिंसाका ठीक २ पालन नहीं हो सकता । इस अभिप्रायसे अहिंसाका प्रतिपादन करके उसे निर्मल बनानेके लिए तपका अलग कथन किया गया है। इससे तीनोंका अलग २ कथन उचित है। ___ संयम और तपके अर्थ में और भी विशेषता है और वह यह है कि संयमसे संवर होता है, परंतु तपसे संयम और निर्जरा दोनों होते हैं।
अथवा यह समझना चाहिये कि संयम और 'तप' ये दोनों
પ્રશ્ન-–સંયમ તપ આદિ સર્વ ધર્મોનું મૂલ અહિંસા છે, તેથી સંયમ અને તપને સમાવેશ અહિંસામાં જ થઈ જાય છે. તે સંયમ અને તપને જુદાજુદા કેમ કહ્યા છે ? સાંભળે–
ઉતર–જુદા જુદા કહેવાનું કારણ એ છે કે તપ વિના સંયમની જિઈએ તેવી નિર્મળતા થતી નથી અને સંયમ વિના અહિંસાનું બરાબર પાલન થઈ શકતું નથી. એ કારણથી અહિંસાનું પ્રતિપાદન કરીને તેને નિર્મળ બનાવવા માટે તપનું જુદું કથન કરવામાં આવ્યું છે. એથી ત્રણેનું જુદું જુદું કથન थित छे.
સંયમ અને તપના અર્થમાં બીજી પણ વિશેષતા છે અને તે એ કેસંયમથી સંવર થાય છે, પણ તપથી સંયમ અને નિર્જરા બેઉ થાય છે.
અથવા એમ સમજવું જોઈએ કે સંયમ અને તપ એ બેઉ રાજાના