Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
९८
श्रीदकालिको गड्डसन्निहितदेशो विहन्यते, तदेकदेशमा यस्तिभिल्लेपमदाने गडपदेशसाकल्येन लेपाभावादोगो नोपशाम्यति, तद्वत्साधुरपि, निर्दोपपरिमिताहारेण ध्रुषां निवर्तयति तद्रूपा (३)।
चतुथै चास्या असाजनेति नाम-यया शकटेन दुरं गन्तुकामस्तत्र यदि तेलदानं न कुर्यात, तदा चलितमेवासमं तम पारयति शकटारोहिणं प्रापयितुमभीष्टं स्थानम्. तत्राधिकतरनेलनिक्षेपस्तु न केवलं निष्फलः प्रत्युत हानि जनयतीति, सद्विनिरवधाशनपानमदानं विना मोक्षमापकसंयमपये चलिनुमक्षम शरीरलेप इधर-उधर फैल जाता है और आस-पासका नीरोग प्रदेश भी खराब हो जाता है, और यदि फोड़े पर बिलकुल ही लेप न किया जाय तो भी रोग शान्त नहीं होता, वैसेही साधु यदि प्रमाणसे अधिक आहार कर तो प्रमाद आदि दोप उत्पन्न होनेसे स्वाध्याय आदि क्रियाका पूर्ण पालन नहीं कर सकता, और बिलकुल ही थोड़ा आहार करे ता क्षुधावेदनीयकी शान्ति न होनेसे वैयावृत्त्य आदि साधुकी क्रियाए नहीं हो सकती, इसलिए निर्दोष और परिमित आहार लेना 'गडुलेपा' भिक्षा कहलाती है।
(४) अक्षाचना-जैसे कोई गाडीदाराइच्छित स्थान पर जाना चाहताह परन्तु गाडीको बिलकुल तैल नहीं देवे तो वह गाडी चल नहीं सकता और यदि अधिक तेल दे दिया जायतो वह धृथा ही नहीं वरन हानिकारक भी है, इसीप्रकार मोक्षपुरी तक पहुंचनेके लिए शरीर-रूप शकट (गाडी) આમ-તેમ ફેલાઈ જાય છે અને આસપાસને નીરોગ પ્રદેશ પણ ખરાબ થઈ જાય છે. અને જે ગૂમડા ઉપર બિલકુલ લેય ન કરવામાં આવે તે પેગ શાન્ત થાય નહિ, એવી જ રીતે સાધુ જે પ્રમાણથી અધિક આહાર કરે તે પ્રમાદ આદિ દેષ ઉત્પન્ન થવાથી સ્વાધ્યાય આદિ ક્રિયાઓનું પૂરું પાલન કરી શકતા નથી, અને બિલકુલ શેડે આહાર કરે તે સુધાવેદનીયની શાતિ નહિ થવાથી વિયાવૃત્ય આદિ સાધુની ક્રિયાઓ થઈ શકતી નથી તેથી નિર્દોષ અને પરિમિત साहार सेवा से 'डोपा' ला हेवाय छे.
(૪) જેમ કોઈ માણસ ગાડામાં બેસીને ઈચ્છિત સ્થાન પર જવા ઇરછે છે. પરન્તુ ગાડાને બિલકુલ તેલ ન ઉજે તે એ ગાડું ચાલી શકતું નથી અને જે વધારે પડતું તેલ ઉજે તે તે વૃથા જાય છે. એટલું જ નહિ પણ હાનિકારક પણ નીવડે છે. એ રીતે એક્ષપુરી સુધી પહોંચવાને માટે શરીર-શકટ (ડ)