Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. ३ भिक्षाप्रकाराः मपि नालं मुनीन् मोक्ष प्रापयितुम् , अधिकतराहारपूरितं तु निद्राप्रमादादिदोषजावं जनयन्नूनमेव विनयश्रुतादिसमाधि विध्वंसयति, अतः परिमितं विशुद्ध चाशनपानमुपादेयं भिक्षुणेति सेयं भिक्षा 'अक्षाजना नाम' (४)। __पञ्चमी गर्तापूरणी, सा यथा-कस्यापि श्रेष्ठिनो भवनसम्बन्धिनि गमनागमनमा यदि केनापि कारणेन गतः संजायते तदा तमवलोक्य स तदानी यदेव सद्यो लोटपापाणखण्डादिकमुपलभते तदेवादाय ते गर्ने परिपूरयति न तूत्तमे वेष्टकमभृतिना गर्तोऽयं पूरयितव्य इति विचारयति, तथा सति महाऽनयोत्पत्तिसंभवः, एवमेव मुनिरपि क्षुधावेदनीयोदयवशाद्रिक्तमुदरभैपणिकैरन्तमान्तादिभिराहारैबिभर्तीति । (५) को आहारादिस्प तेल विलकुल न दिया जाय तो संयमयात्राका सम्यक् निर्वाह नहीं हो सकता और अधिक आहार देनेसे रोगादि होजानेके कारण विनय श्रुत आदि समाधि नहीं हो सकती, इसलिए परिमित आहार लेना अक्षावना भिक्षा कहलाती है ॥
(५) गांपूरणी-जैसे यदि किसी रईसके घर जाने-आनेके मार्गमें किसी कारणसे गड्ढा होजाय तो उसे देखते ही वह रईस शीघ्रतासे मिट्टी-पत्थरके टुकड़े आदि जो कुछ पाता है उन्होंको लेकर खड्डेको भर देता है। परन्तु ऐसा नहीं विचारता है कि अच्छे २ ईट-पत्थरों से ही इसे भरना चाहिये। यदि न पूरे तो घड़ी आपत्ति आनेकी संभावना रहती है । इसीप्रकार मुनि, क्षुधावेदनीयके बशसे अन्त-प्रान्त आदि निरवद्य आहार लेकर खाली उदर भर लेते हैं । इसलिए इसे गर्तापूरणी कहते हैं। ને આહારાદિ રૂ૫ તેલ બિલકુલ ન ઉંજવામાં આવે તે સંયમયાત્રાને સભ્ય નિર્વાહ થઈ શકતું નથી, અને અધિક આહાર આપવામાં આવે તે રોગાદિ થવાથી વિનય કૃત આદિ સમાધિ થઈ શકતી નથી. તેથી પરિમિત આહાર લેવે थे 'मशाल' सिक्षा हवाय छे.
(૫) ગર્તાપૂર–જેમ કેઈ ગૃહસ્થને ઘેર જવા આવવાના માર્ગ પર કઈ કારણથી ખાડે પડી જાય છે તે તેને દેખતાં જ તે ગૃહસ્થ શીધ્ર માટી, પત્થરના ટુકડા, વગેરે જે કંઈ મળે તે લઈને ખાડાને પૂરી નાંખે છે. પણ એમ નથી વિચારતો કે સારી છે ટે પોથીજ પૂરીએ. જે ન પૂરે તે ભારે આપત્તિ આવી પડવાની સંભાવના રહે છે. એ રીતે મુનિ સુધા–વેદનીને લીધે અંત-પ્રાંત આદિ નિરવા આહાર લઈને ખાલી ઉદર ભરી લે છે. તેને ગપૂરણું કહે છે.