Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
९२
श्रीदनवैकालिको भवति, तत्र श्राम्यन्ति-तपस्यन्त्याहारादिनिरासेन शरीरं पलेशयन्तीति, भवभ्रमणहेतुभूतविपयेषु खिधन्तीति, यद्वा अन्तर्भावितण्यर्थत्वात् श्राम्यन्तिन्दमनेन श्रमयन्तीन्द्रियनोइन्द्रियाणीति श्रमणाः, शमयन्ति-शान्ति नयन्ति कपायनोकपायरूपाऽनलमिति, शाम्यन्ति-विशङ्कटमाटवीपर्यटदोगानलोज्ज्वलज्वालामालाजनितसन्तापकलापतो निरत्ता भवन्तीति या शमनाः । समानानि सपरेषु तुल्यानि मनांसि येपामिति, कुशलमयेमनोभिः सह वर्तन्त इति वा समनसः, सम् सम्यक् अणन्तिम्भवचनं त्रुवत इति, सम्यक् अण्यन्तेकपायवतृष्टयं जिला 'समण' रूप होता है। इनमें 'श्रमण' का अर्थ यह है कि जो अनशन आदि तप करते हैं-परिपद सहते हैं, संसारमें परिभ्रमण करानेवाल इन्द्रियोंके विपयोंसे उदास रहते हैं, अथवा जो पांच इन्द्रियांका तथा मनका दमन करते हैं। 'शमन'का अर्थ यह होता है कि कषाय-क्रोध मान माया और लोभ तथा नोकपाय-हास्य रति अरति शोक भय जुगुप्सा स्त्रीवेद पुरुपवेद और नपुंसकवेद-रूपी अग्निकोशान्त कर देतह, विशाल भचाटवीमें पर्यटन करते हुए'भोगरूपी अग्निको धधकतो हुई ज्वालाओंसे उत्पन्न हुए संतापके समूहको शुद्ध भावनासे.शान्त कर देते हैं। 'समनस्' शब्दका यह अर्थ है कि जिनका मन स्व और पर में समान है, अथवा जिनके मनोयोग.सदा शुद्ध रहते हैं। 'समण' शब्दका अर्थ यह है कि-जो सम्यक् प्रकारसे प्रवचनका प्रतिपादन करते है अथवा चारों कपायोंको जीत लेते हैं। ‘સમણુ” રૂપ થાય છે. “શમણું અર્થ એ છે કે-જે અનશન આદિ તપ કરે છે–પરિષહ સહે છે, સંસારમાં પરિભ્રમણ કરાવનારા ઇન્દ્રિયના વિષયથી ઉદાસ રહે છે, અથવા જે પાંચ ઈન્દ્રિયેનું તથા મનનું દમન કરે છે, “શમેન ને અર્થ એ થાય છે કે-કષાય-ક્રોધ ભાન માયા અને લેભ, તથા નેકવા હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરૂષદ અને નપુંસકવેદ રૂપી અગ્નિને શાનત કરી નાખે છે, વિશાળ ભવાટવીમાં પર્યટન કરતાં ભેગરૂપી અનિની ભભકતી જ્વાલાઓમાંથી ઉત્પન્ન થતાં સંતાપના સમૂહને શુદ્ધ ભાવનાથી શાન્ત કરી નાંખે છે. “સમસ” શબ્દનો અર્થ એ છે કે-જેનું મન સ્વ અને પરમાં સમાન હોય. અથવા જેનાં મને હમેશ શુદ્ધ રહે. “સમણું શબ્દનો અર્થ એવો થાય છે કે-જે સમ્યફ પ્રકારે પ્રવચનનું પ્રતિપાદન કરે છે અથવા ચારેકષાયને જીતી લે છે.