Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रीदनकालिको मुखवत्रिकावन्धनार्य कर्णयुगले गरेण छिद्रकरणं तु अतीवाऽज्ञानविन म्भिवम्, छिद्रकरणस्य शास्त्रानुक्ततया शखमयोगसाध्यतया दुष्करतया च तदपेक्षया निरवद्यत्वेन दोरकाश्रयणस्यैयाचिच्यात् ।।
नन्वेचं दोरकाश्रयणे सदोरकमुखवत्रिकाधारकाणां भाषणकाले मुखोत्पतितजलकणैराभूताया. मुखवत्रिकायामचिस्थानतया संमृच्छिमजीवा उत्पधेरन् , इस्तेन मुखपत्रिकाधारणे तु न तयाविनीयोत्पत्तिसम्भवः, तथा च दोरकपखिरी दुराग्रहमात्रमिति चेन, मुखोत्पन्ननलकणानां भगवता जीपोत्पत्तिस्थानत्रयाऽनुत
मुखवस्त्रिका याँधनेके लिए-कानों में छेद कर लेना तो बड़ी भारी अज्ञानता है। क्योंकि साधुपनेके लिए किसी अवयवको छेदना शालों में निषिद्ध है और शस्त्रसाध्य होनेसे दुष्कर भी है। उसकी अपेक्षा निर्दोषरूपसे डोरेका आश्रय लेना ही उचित है। . .
प्रश्न-डोरेका आश्रय लेनेसेडोरा सहित मुखवत्रिका मुख पर धारण करनेवालोंकीमुखवस्त्रिका भापण करते समय मुखसे निकलनेवाले पानी के कणोंसे गीली हो जायगी और गीली होनेसे अशुचिस्थान हो जानेके कारण वहाँसंमृच्छिम जीवॉकी उत्पत्ति होगी। हाथमे मुखवत्रिकाधारण करनेसे संमूच्छिम जीवोंकी उत्पत्ति नहीं हो सकती। इसलिए डोराका ग्रहण करना दुराग्रहमात्र है।
उत्तर-ऐसा कहना उचित नहीं है। क्योंकि मुखसे निकलने वाल जलके कणोंको भगवान्ने जीवोत्पत्तिका स्थान नहीं बताया है। ऐसा भी
મુખવઝિક બાંધવાને માટે કાનમાં છિદ્ર પડાવી લેવા છે તે ભારે અજ્ઞાનતા છે, કારણ કે સાધુપણાને માટે કોઈ અવયવને છેદવું શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને શઅસાધ્ય હોવાથી દુષ્કર પણ છે. એને બદલે નિર્દોષ રૂપે દેરાને આશ્રય લે જ ઉચિત છે.
પ્રશ્ન-દોરાને આશ્રય લેવાથી દરાન્સહિત મુખવશ્વિકા મુખ પર પાર કરનારાઓની સુખસ્ટિકર ભાષણ કરતી વખતે મુખમાંથી નીકળતા પાણીના કથી ભીની થઇ જશે અને ભીની થવાથી અશુચિસ્થાન થઈ જવાને કારણે ત્યાં સમૃમિ ની ઉત્પત્તિ થશે. હાથમાં મુખવસ્ત્રિકા ધારણ કરવાથી સંમર્ણિમ જીવોની ઉત્પત્તિ થતી નથી. તેથી કરીને દેરાનું ગ્રહણ કરવું એ દુરાગ્રહ થાય છે.
ઉત્તરએમ કહેવું ઉચિત નથી, કારણ કે મુખથી નીકળતાં જળનાં કણને ભગવાને જીત્પત્તિનું સ્થાન બતાવ્યું નથી, એમ પણ ન કહી શકાય