Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८
-
श्रीदर्शकालिको मुखवत्रिकाबन्धनार्थ फर्णयुगले शस्त्रेण छिद्रकरणं तु अतीवाऽज्ञानविम्भिवम् , छिद्रकरणस्य शास्त्रानुसतया शस्त्रमयोगसाध्यतया दुष्करतया च तदपेक्षया निरवद्यत्वेन दोरकाश्रयणस्यैाँचित्यात् ।
नन्वेवं दोरकाश्रयणे सदोरकमुखवस्त्रिकाधारकाणां भाषणकाले मुखोत्पवितजलकणैराीभूतायां. मुखवत्रिकायामशुचिस्थानतया संमूच्छिमजीवा उत्पधेरन् , हस्तेन मुखवत्रिकाधारणे तु न तथाविधजीवोत्पत्तिसम्भवः, तया च दोरकपरिग्रहो दुराग्रहमात्रमिति चेन्न, मुखोत्पन्ननलकणानां भगवता जीवोत्पत्तिस्थानतयाऽनुक्त
मुखवस्त्रिका पाँधनेके लिए-कानों में छेद कर लेना तो बड़ी भारी अज्ञानता है । क्योंकि साधुपनेके लिए किसी अवयवको छेदना शास्त्रों में निषिद्ध है और शस्त्रसाध्य होनेसे दुष्कर भी है। उसकी अपेक्षा निर्दोषरूपसे डोरेका आश्रय लेना ही उचित है। .
प्रश्न-डोरेका आश्रय लेनेसे डोरा सहित मुखवत्रिका मुख पर धारण करनेवालोंकीमुखयस्त्रिका भापण करते समय मुखसे निकलनेवाले पानी के कणोंसे गीली हो जायगी और गीली होनेसे अशुचिस्थान हो जानेके कारण वहाँसमूच्छिम जीवोंकी उत्पत्ति होगी। हाथमें मुखवत्रिकाधारण करनेसे संमूच्छिम जीवोंकी उत्पत्ति नहीं हो सकती। इसलिए डोराका ग्रहण करना दुराग्रहमात्र है।
उत्तर-ऐसा कहना उचित नहीं है। क्योंकि मुखसे निकलने वाले जलके कणोंको भगवान्ने जीवोत्पत्तिका स्थान नहीं बताया है। ऐसा भी | મુખવઝિક બાંધવાને માટે કાનમાં છિદ્ર પડાવી લેવા એ તે ભારે અજ્ઞાનતા છે, કારણ કે સાધુપણાને માટે કઈ અવયવને છેદવું શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને શઅસાધ્ય હોવાથી દુષ્કર પણ છે. એને બદલે નિર્દોષ રૂપે દેરાને આશ્રય લે જ ઉચિત છે.
પ્રશ્ન-દેરાને આશ્રય લેવાથી દેરા-સહિત મુખવકિા મુખ પર ધારણ કરનારાઓની મુખવસ્ત્રિકા ભાષણ કરતી વખતે મુખમાંથી નીકળતા પાણીના કળથી ભીની થઇ જશે અને ભીની થવાથી અશુચિસ્થાન થઈ જવાને કારણે ત્યાં સંમૂરિછમ જીવની ઉત્પત્તિ થશે. હાથમાં મુખ્યવસ્વિકા ધારણ કરવાથી સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થતી નથી. તેથી કરીને હેરાનું ગ્રહણ કરવું એ દુરાગ્રહ થાય છે.
- ઉત્તર–એમ કહેવું ઉચિત નથી, કારણ કે મુખથી નીકળતાં જળનાં કોને ભગવાને જીત્પત્તિનું સ્થાન બતાવ્યું નથી, એમ પણ ન કહી શકાય