Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२
श्रीदर्शने कात्रे
हानिः, अल्पीयस्या अपि हीरककणिकाया भक्षणे माणानामेव नाशः, विकस्येपदंशनेऽपि सकलशरीरव्यथनम् कण्टकाग्रमात्रे वाणाप्रमाने च कचिदङ्गे निखाते सकलाङ्गपीडा, नेत्रेऽणुतरस्यापि रजःकणस्य निपाते नेत्रोपघातः, नासिकाग्रमात्रे स्वल्पेऽपि देहभागे छिन्ने समग्रशरीरशोभोपघातः, स्वल्पेनाऽप्याधाकर्मादिसिक्वेन मिथितेऽनादौ पूतिकर्मदो पदूपितमाहारजातं भवति, स्वल्पेऽपि जिनवचनसन्देहे सर्वचारित्रनाशो जायते, तथैव स्वल्पेऽपि काले मुखखिकाबन्धनोपेक्षया पट्कायविराधनार्यां सत्यां चातुर्मासिकप्रायश्चित्ताधिकारितापतिः । तथा चोक्तं निशीथसूत्रे द्वादशो देशकेऽष्टमसूत्रादारभ्य द्वादशसूत्रं यावत्
1
महान् हानि होती है, छोटीसी हीराकी कनीका भक्षण करनेसे प्राणोंका ही नाश होता है, विच्छूके थोड़ासा काट खानेसे सारे शरीरमें व्यथा होती है, कांटे या तीरकी जरासी नोंक किसी अंगमें घुस जाय तो सब अंगमें पीड़ा होने लगती है, आँखमें छोटीसी किरकिरी घुस जाने से आँख में तकलीफ होती है, जरासी नाक कट जानेसे सब शरीरकी सुन्दरता नष्ट हो जाती है । आधाकर्म आदि आहारका एक भी सीध मिल जाने से सब आहार पूतिकर्मदोष से दूषित हो जाता है, जिनवचनों में तनिक भी सन्देह करनेसे समस्त चारित्रका नाश हो जाता है, वैसे ही थोड़ी देर भीमुखका बांधने की उपेक्षा करनेसे पटकायकी विराधना होती है, अतः चातुर्मासिक प्रायश्चित्त लगता है । निशीथसूत्र के यारहवें उद्देशके आठवें सूत्र से बारहवें सूत्रतकमें कहा है- " जे भिक्खू० " इत्यादि, જવાથી ભારે હાનિ થાય છે, નાની સરખી હીરા કણીનું ભક્ષણ કરવાથી પ્રાણુંના નાશ થાય છે, વીંછી જરા કરડવાથી આખા શરીરમાં વ્યયા થાય છે, કાંટા યા તીરની નાની સરખી અણી કાઈ અંગમાં પેસી જવાથી આખા મગમાં પીડા ચવા લાગે છે, આખમા નાનું સરખું કશું પેસી જવાથી આંખમાં તકલીફ થાય છે, નાનું સરખું નાક કપાઈ જવાથી આખા શરીરની સુંદરતા નષ્ટ થઈ જાય છે, આધાક આદિ આહારનું એક પણુ કણ મળી જવાથી મધે આહાર પૃતિક દોષથી દૂષિત થઈ જાય છે, જિનવચનામાં લગાર પણ સ ક્રેહ કરવાથી સમસ્ત ચારિત્રને નાશ થઇ જાય છે, તેમ થાડા વખત પણ મુખવસ્ત્રિકા ખાંધવાની ઉપેક્ષા કરવાથી ષટ્કાયની વિરાધના થાય છે તેથી ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત લાગે છે, નિશીથસૂત્રના ખારમા ઉદ્દેશના આઠમા સૂત્રથી ખારમા સૂત્ર सुधीभांछे 'जे भिक्खू० ' त्याहि,