Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ मुखवस्त्रिकाविचारः सादियतनाया अनुपपत्तेः । - अनेन सूत्रेण 'उच्छ्वासादिकाले आस्यकपोपकपरिपिघानं पाणिना विधेय' मिति बोधयतो भगवतस्तात्पर्य मुखवस्त्रिकया पिधाने कल्पयन्तः पण्डितामिमानिन ‘एवमनुयोक्तव्याः-'पाणि' शब्दस्य मुखबस्विकारूपोऽर्थः किं वाच्यो लक्ष्यो व्यङ्गयो वा? । नायः, अभिधाशक्तिग्राहकव्याकरणकोशादिमिरुक्तार्यालामात् , 'पञ्चशाखः शयः पाणि'-रित्यमरकोशव्याख्यायां पञ्च शाखा इबागुलयोऽस्येति पञ्चशाखा, शेतेऽस्मिन् सर्वमिति शयः, ('पुंसि' २३२१२११) घः' पणायमुख ढंक लेनेपर भी नाकसे निकलनेवाले उच्छास आदिकी यातना नहीं हो सकती।
. इस सूत्रसे 'उच्वास लेते समय आस्यक और पोपक (मलदार)को हाथसे ढंक लेना चाहिए,' ऐसा भगवान बताते हैं, फिरभी नामधारी पंडित 'मुखवस्त्रिकासे ढंकना चाहिए' ऐसा अर्थ निकालते हैं। उनसे हम पूछते हैं कि तुम हाथका अर्थ मुखपत्रिका करते हो सो वह अर्थ वाच्य है, या लक्ष्य है या व्यङ्गय है ? । पहला पक्ष तो ठीक नहीं है, क्योंकि अमिधा शक्तिके ग्राहक व्याकरण कोश आदिकोंमें यह अर्थ नहीं मिलता। अमरकोशमें हाथके तीन नाम दिये हैं-(१) पञ्चशांख (२) शय और (३) पाणि । व्याख्यामें बताया है कि शाखा जैसी पाँच अंगुलियाँ होती हैं इसलिए इसे पञ्चशाख कहते हैं। उसमें सब वस्तुएँ सोती (रखी जाती) हैं इसलिए शय कहते हैं। उससे सब लेनदेन લેવા છતાં પણ નાકથી નીકળનાર ઉશ્વાસ આદિની યતના થઈ શકતી નથી.
* આ સૂત્રથી ઉચ્છવાસ લેતી વખતે આસ્થક અને પિષક (મલદાર) ને હોથથી ઢાંકી લેવું જોઈએ એમ ભગવાન બતાવે છે; છતાં પણ નામધારી પંડિત સુખસ્ટિકાથી ઢાંકવું જોઈએ એ અર્થ કાઢે છે. એમને અમે પૂછીએ છીએ કે તમે હાથને અર્થ મુખવશ્વિક કરે છે, તે એ અર્થ વચ્ચે છે, યા લક્ષ્ય છે કે વ્યંગ્ય છે? પહેલે પક્ષ તે બરાબર નથી કારણ કે અભિધા શક્તિના ગ્રાહક વ્યાકરણ કેશ આદિમાં એ અર્થ નથી મળતો. અમરકોશમાં હાથનાં त्रण नाम माया छे. (१) पयशाम, (२) शय मन (3) पाyि. व्यायामा બતાવ્યું છે કે આ જેવી પાંચ આંગળીઓ હેય છે તેથી તેને “પંચશાખ” કહે છે. એમાં બધી વસ્તુઓ સૂએ (શખવામાં આવે) છે તેથી તેને “શય'