Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. १ मुखवस्तिकाविचारः संसृष्टया मुखवत्रिकया मुखघ्राणपिधानस्यानौचित्यमापामरमतीतमेव ।
पाणिशब्देऽजहल्लक्षणात्ति स्वीकृत्य 'पाणिस्थितमुखवत्रिकये' त्यर्थकल्पनेऽपि नोक्तानौचित्यदोपनिस्तारः । अपिच-आस्यक-पोपकैतदुभयपरिपिधाने पाणिनेत्येकमेव साधनमुक्तं, तत्र पाणिस्थितमुखवत्रिकयेत्यर्थाङ्गीकारे दीर्घोच्छ्वासादीनामघोवायुनिसर्गस्य च योगपये सति कयमेकयैव पाणिस्थितया मुखवखिकया युगपदेव घाणं मुखं पायुश्चाऽऽवरीतुं शक्यत इति "पाणिणा परिपेहिता" इति भगवद्वाक्यस्यानुपपत्तिानच 'एकपाणिस्थितया मुखवत्रिकयाऽऽस्यकम् , अपरपालंगे तो उसी अधोवायुवासित मुखवत्रिकासे 'मुख' और नाक मूंदना बिलकुल अनुचित है और इस अनौचित्यको हरेक समझ सकता है।
यदि 'पाणि' शब्दमें अजहल्लक्षणा वृत्ति मानकर 'पाणि' (हाथ) से पाणिमें स्थित मुखवस्त्रिका अर्थ लोगे तो भी अनौचित्य दोप नहीं हट सकता। दूसरी बात यह है कि मुख और मलद्वार ढंकनेका पाणिरूप एक ही साधन यताया है। यदि इसका अर्थ मुखवस्त्रिका किया जाये तो जप एक ही साथ अघोवायु और दीर्घ उच्छ्वास आवेगा तब एक ही मुखवस्त्रिका मलद्वार पर लगाई जावेगी या मुंहपर ? और यदि साथ ही छौंक भी आयगी तो वहीं नाकमें कैसे लगाई जावेगी? क्योंकि एक मुखपत्रिकासे एक साथ ही सब द्वार नहीं ढोंके जा सकते । अतः 'पाणिणा परिपेहित्ता' यह भगवान्का वचन.ठीक नहीं बैठेगा.। यदि ऐसा समाधान करना चाहो कि एक हाथकी मुंहपत्तीसे मुंह और दूसरे એ અધેવાયુથી વાસિત મુખવસ્ત્રિકાથી મુખ અને નાક ઢાંકવાં એ બિલકુલ અનુચિત છે. અને એ અનોચિત્યને સો કઈ સમજી શકે છે.
नेपाणि' शमां ASEAN पृत्ति मानीन, 'पा' (82) था પાણિમાં સ્થિત સુખચિકાને અર્થ લેશો તે પણ અનોચિય દોષ દૂર થઈ શકો નથી. બીજી વાત એ છે કે મુખ અને મળદ્વાર ઢાંકવાનું પાણિરૂપ એકજ સાધન બતાવ્યું છે. જે એને અર્થ મુખવસ્ત્રિકા કરવામાં આવે તે જ્યારે એકી સાથે અંધેવાયુ અને દીર્ઘ ઉચ્છવાસ આવશે ત્યારે એક જ મુખવોિ મળદ્વાર પર લગાડવામાં આવશે કે મુખ પર? અને સાથે જ છીંક પણ આવશે તે તે નાક પર કેવી રીતે લગાડવામાં આવશે? કારણ કે એક મુખત્રિકાથી એકી साधे मां दार ढia rai नथा. तेथी 'पाणिणा परिपेहित्ता' समपाननु વચન બરાબર બંધ બેસશે નહિ. જે એવું સમાધાન કરવા ઈચ્છે કે એક હાથની