Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदनौकालिको न्स्यनेनेति पाणिः 'पण व्यवहारे स्तुती च' इत्यस्मात् 'अशिपणाग्योगडायलुको च' (उ० ४.१३३ ) इतीण , 'आयप्रत्ययस्य लुक चे'-ति व्युस्पादनेन तत्र करवाचकत्वस्यैव लाभाच ।। ___ नापि द्वितीयः, मुख्याकरकरणकपिधानतात्पर्यस्य निर्वाधेन तात्पर्यानुपपत्तिरूपलक्षणावीजस्याभायात् । . नापि तृतीयः, मुख्याधतात्पर्यकत्वेनेयककरण पायुपिधानस्यापरकरेण मुखघ्राणपिधानस्य चोपपत्त्या न्यद्यार्थमुखयस्त्रिकातात्पर्यकत्वकल्पनाया अनाघश्यकत्वात् , अनौचित्याच । घायुनिसर्गानन्तरं क्षुते जायमाने पायुनिर्गतवायुआदि व्यवहार होते हैं अतः उसे पाणि कहते है। "अशिपणाय्यो रुडायलुकौच" (उ०४।१३३) इस सूत्रसे 'इण्' होता है और 'आय' प्रत्ययका लुक होता है । ऐसी व्युत्पत्ति करनेसे 'कर'का वाचक ही होता है। __दूसरा भी पक्ष (लक्ष्य अर्थ मानना) ठीक नहीं है । लक्ष्य अर्थ वहाँ माना जाता है जहाँ मुख्य (शाब्दिक अर्थ लेनेमें किसी प्रकारकी बाधा आती हो । यहाँ पर 'हाथसे ढंक कर' ऐसा अर्थ करने में कोई बाधा नहीं आती, इसलिए लक्षणा नहीं हो सकती, अतः यह लक्ष्यअर्थ भी नहीं है। " तीसरा (व्यङ्गय अर्थ मानना) भी पक्ष याधित है । जब प्रधान अर्थ लेनेसे एक हाथसे मलदार ढंकना और दूसरे हाथसे नाक-मुखका ढंकना युक्त है तो व्यङ्गय अर्थे (मुखवत्रिकाके तात्पर्यकी कल्पना करना) अना वश्यक और अनुचित है । अधोवायु निकलते ही किसीको छींक आने કહે છે. તે વડે બધે લેણદેણ વગેરેને વહેવાર થાય છે તેથી એને પાણિ” કહે છે. अशिपणाय्यो रुडायलकौ च (उ० ४।१३३) मे सूत्रथी इण् थाय छ भने आय प्रत्ययती लुक थाय छे. सेवी व्युत्पत्ति ३२वाथी कर न वाय: मने छ.
બીજે પક્ષ પણ ( લક્ષ્ય અર્થ માનવે ) બરાબર નથી લક્ષ્મ અર્થ ત્યાં માનવામાં આવે છે કે જ્યાં મુખ્ય ( શાબ્દિક ) અર્થ લેવામાં કોઈ પ્રકારની ‘બાધા આવે. અહીં “હાથથી ઢાંકીને ' એ અર્થ કરવામાં કઈ બાધા આવતી નથી, તેથી લક્ષણ થઈ શકતી નથી, એટલે એ લક્ષ્ય અર્થ પણ નથી.
ત્રીજો પક્ષ ( વ્યંગ્ય અર્થ માનવ) પણ બાધિત છે. જયારે પ્રધાન અર્થ લેવાથી એક હાથથી મળદ્વાર ઢાંકવું અને બીજા હાથે નાક-મુખને ઢાંકવું "યુક્ત છે તે વ્યંગ્યાથે (મુખવસ્વિકાના તાત્પર્યની કલ્પના કરવી ) અનાવશ્યક અને અનુચિત છે. અધેવાયુ નીકળતી વખતે જ કેઈને છીંક આવવા લાગે તે