Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदवेकालिको नन्वेवं मुखयस्त्रिका भातु बन्धनीया तथापि दोरकस्य बन्धने निवन्धनताऽऽगमतो न लभ्यते, तथा च तत्मान्तभागेनापि बन्धनं मुसम्पादम्, अलमेतेन दोरकपरिग्रहेणेति चेन, मुखयस्त्रिकायन्धनस्य शास्त्रप्रतिपाघतायां सिद्धायां तत्राल्पमेव दोरकमपेक्ष्य निरवद्यमकारेण तद्वन्धनसिद्धौ सत्यां चारित्रमालिन्यापादकप्रकारान्तराश्रयणस्यानौचित्यात्, मुखवत्रिकामान्तभागेन शिरःपञ्चादागे न्यूनतावशाद्रन्थिविरहमाप्ताचिताधिकतन्मानरल्पनायामुत्सूत्रप्ररूपणापत्तेश्य ।
किञ्च-मुखोपरि मुखवत्रिकाया बन्धन दोरकेणेव समुचितं भगवदभिप्रेतंच,
प्रश्न-उक्त प्रकारसे मुख पर मुग्वयस्त्रिका बाँधना तो सिद्ध हुआ किन्तु डोरा लगाकर वाँधना आगममें कहीं नहीं पाया जाता। इसलिए मुखवस्त्रिकाके छोर (पल्ला) से भी उसे बाँध सकते हैं, डोराको क्या आवश्यकता है?
उत्तर-उनका यह कथन ठीक नहीं है। क्योंकि जब यह सिद्ध हो चुका कि आगममें मुखवत्रिकाका बाँधना प्रतिपादित किया गया है ता छोटेसे डोरेसे निर्दोपतापूर्वक चन्धनकी सिद्धि होने पर चारित्रका मलिन करने वाले दूसरे तरीके काममें लानाअनुचित है। मुखवत्रिका छोरसे, सिरके पीछे न्यूनताके यशसे गांठ न लगा सकनेसे मुख वस्त्रिकाके उचित प्रमाणसे अधिककी कल्पना करनी पडेगी, और ऐसा कल्पना करनेसे उत्सूत्रप्ररूपणाका दोष लगेगा। दूसरी बात यह है कि डोरेसे ही मुख पर मुखवत्रिका बांधना
પ્રશ્ન-એ પ્રકારે મુખ પર મુખવસ્ત્રિકા બાધવાનું તે સિદ્ધ થયું, પરતું દરે લગાવીને બાધવાનું આગમમાં કયાય મળી આવતું નથી તેથી કરીને મુખ વસ્ત્રિકાના છેડાથી પણ તેને બાધી શકાય છે. દેરાની શી આવશ્યકતા છે
ઉત્તર–એનું કથન બરાબર નથી, કારણ કે જે એ સિદ્ધ થઈ ચૂકયુ કે આગમમાં મુખવસ્ત્રિકા બાધવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે નાના સરખા દોરાથી નિર્દોષતાપૂર્વક બંધનની સિદ્ધિ થતાં ચારિત્રને મલિન કરનારે બીજો પ્રકાર કામમાં લે એ અનુચિત છે, મુખવસ્ત્રિકાના છેડાથી શિરની પાછળ જનતાને કારણે ગાઠ ન બાંધી શકાવાથી મુખવસ્વિકાને ઉચિત પ્રમાણુથી વધારે લાંબી રાખવાની કલ્પના કરવી પડશે, અને એવી કલ્પના કરવાથી ઉસૂરપ્રરૂપણને દોષ લાગશે
બીજી વાત એ છે કે દેરાથી જ મુખ પર મુખવસ્વિકા બાંધવી ઉચિત છે