Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
• श्रीवभवेकालिकमले किञ्च विधिमपानन्थे चारित्रातिचारमायभित्ताधिकारे मुखवलिकामन्तरेण भापणनिषेधः प्रतिपादितः ।
किञ्च पूर्वोक्तदिशा पट्कायविराधकस्य तद्विराधनाव नपरकमगवदाशामा दोपप्रसङ्गः ।
तथा च सति अविधिविधान, ततो मिथ्यात्वं, तस्माधारित्रविराधना, ततध दीर्घसंसारित्वं प्रपद्येत, अत एवाऽऽशाभगकर्जुश्रुतरमायश्चित्तं प्रदर्शितम् ।
उक्तं हि वृहत्कल्पभाप्ये"अवराहे लहुगयरो, आणाभंगमि गुमतरो किरणु ।
आणाए चिय चरणं, तभंगे कि न भग्गं तु ? ॥१॥” इति।
सर्वमेव चारित्रं भगवदाज्ञायामेव व्यवस्थितम् , अतस्तद्भो मृलोतरगुणादिक वस्तु किं न भनम् १ अपि तु सर्वमपि भन्ममिति हेतोस्तत्र गुरुतरमायश्रित्तं युक्तमे
फिर 'विधिप्रपा' नामके अन्धमें भी चारित्रके अतिचारोंका प्रायश्चित्त कहते समय मुखयस्त्रिकाके विना योलनेका स्पष्ट निषेध किया गया है। ... तथा-पूर्वोक्त रीतिसे पट्कायकी विराधना करनेवालेको भगवानकी "पट्कायकी विराधनाका त्याग करना" इस आज्ञाके भंग करनेका दाष लगता है। यह दोप लगनेसे अविधिका विधान, अविधिका विधान करनेसे मिथ्यात्व, मिथ्यात्वसे चारित्रकी विराधनाऔर चारित्रकीविरा धनासे दीर्घसंसारित्वकी प्राप्ति होती है। इसीसे आज्ञाभंगका गुरुतर प्रायश्चित्त लगता है।
वृहत्कल्पभाष्यमें कहा है-"अवराहे" इत्यादि,
समस्त चारित्र भगवानकी आज्ञामें ही है। भगवानकी आज्ञाका भंग होने पर मूलगुण उत्तरगुण आदि सभी नष्ट हो जाते हैं । अतः
વલી વિધિપ્રપા નામના ગ્રન્થમાં પણ ચારિત્રનાં અતિચારની શુદ્ધિના પ્રકરણમાં મુખવસ્ત્રિકા વગર બલવાને નિષેધ કર્યું છે !
તથા-પૂર્વોક્ત રીતિથી પકાયની વિરાધના કરનારને ભગવાનની “ષટ્રકની વિરાધનાને ત્યાગ કરે ” આ આજ્ઞાને ભંગ કરવાને દોષ લાગે છે. આ દોષ લાગ વાથી અવિધિનું વિધાન, અવિધિ-વિધાનથી મિથ્યાત્વ, મિથ્યાત્વથી ચારિત્રની વિરાધના અને ચારિત્રની વિરાધનાથી દીર્ઘ સંસારિત્યની પ્રાપ્તિ થાય છે એથી આજ્ઞાભંગનું ગુરૂતર પ્રાયશ્ચિત્ત લાગે છે.
१७४६५माध्यमा घुछ- 'अपराहे त्या.
સમસ્ત ચરિત્ર ભગવાનની આજ્ઞામાં જ રહેલું છે. ભગવાનની આજ્ઞાને ભંગ થવાથી મૂળગુણ ઉત્તરગુણ આદિ બધું નષ્ટ થઈ જાય છે. તેથી આજ્ઞા