Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गां. १ अहिंसास्वरूपम्
एवंविधा च हिंसा काययोगस्यं चपलतया सर्वथा परिहर्तुमशक्येति व्यवहारनयमात्रगम्या।
, भावतो हिंसा-माणव्यपरोपणेच्छालक्षण आत्मनोऽशुद्धपरिणामः, यथामकरनाम्नो जलजन्तुविशेपस्य भूप्रदेशे लब्धजन्मा तण्डुलदघ्नोऽन्तर्मुहूर्त्तायुष्कोऽन्तर्मुहूर्त्तमात्रंगर्भनिवासानन्तरमुत्पादशीलस्तण्डुलाभिधानो मत्स्यविशेषस्तत्र स्थित एनावलोकयति- .
मकरोऽयं मत्स्यानशितुं तावत्तुण्डतस्तोयमाकपति, ततश्च जलवेगादाननान्त-समागतेपु प्रचुरतरेषु मीनेषु पश्चात्तानवरुध्याऽऽस्यगतं नीरं निस्सारयोगकी चपलताको सर्वथा दूर करना अत्यन्त कठिन होनेके कारण व्यवहारनयमात्र है। . .
(२)भावहिंसा-प्राणोंसे रहित करनेकीइच्छारूप आत्माका अविशुद्ध परिणाम, भावहिंसा कहलाती है।
जैसे-मगर नामके जलचर-जीव-विशेषकी भोंह पर बारीक चाँवलके समान शरीरवाला एक तन्दुल नामका मत्स्य होता है; वह अन्तर्मुहर्त गर्भमें रहकर जन्म लेता है। उसकी आयु अन्तर्मुहूर्त्तमात्रकी ही होती है । गर्भज होनेके कारण उसको मन होता है। वह वहाँ (भौह पर) बैठा हुआमगरका कृत्य देखता है कि वह मगर जलजन्तुओंको खानेके लिए पहले अपने मुँहमें पानीको खींचता है, फिर पानीके वेगसे आईहुई मछलियों को मुँहमें रोककर जब पानीको निकालता है तब दांतोंके સર્વથા દૂર કરવી અત્યંત કઠિન હોવાને કારણે વ્યવહારનયમાત્ર છે.
(૨) ભાવહિંસા–પ્રાણથી રહિત કરવાની ઈચ્છારૂપ આત્માને અવિશુદ્ધ પરિણામ એ ભાવહિંસા કહેવાય છે.
. જેમકે—મગર નામના એક જળચર પ્રાણીની ભમ્મર પર ચેખા જેવા બારીક શરીરવાળે એક તંદુલ નામને મત્સ્ય થાય છે. એ મત્સ્ય અંતર્મુહૂર્ત ગર્ભમાં રહીને જન્મ લે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું હોય છે. તે ગર્ભજ જીવ હોવાને લીધે તેને મન થાય છે. તે મગરની ભમ્મર પર બેઠેબેઠે મગરનું કૃત્ય જુએ છે કે આ મગર જળમાંના જીવને ખાવાને માટે પહેલાં પિતાના મોંમાં પાર્થને ખેંચે છે, પછી પાણીના વેગથી આવેલી માછલ્લીઓને મહેમાં રોકીને જ્યારે પાણીને કાઢી નાંખે છે, ત્યારે દાંતના છિદ્રો દ્વારા પાણીની