Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
२२
श्री दवैकालिको ननु भापणसमये इस्तेनापि वस्त्रमादाय मुखाच्छादने उक्तजीवरक्षा निर्वइति किमन्यदापि मुखवस्त्रिकावन्धनेन ? इति चेदुप्यते
न केवलं भापणसमय एच जीवविराधनासंभवः, यतो हस्तेन समादाय मुखाच्छादने जीवरक्षा संभवेत् , किन्तु दीर्घधासनिम्यासाभ्यां, जृम्भातः, स्वमायादकस्मादपि च, तथा निद्रावस्थायां मुखव्यादानाच तत्सम्भव इति न हस्तेन मुखोपरि वस्त्रं धारयन्तः सम्यग् जीवरक्षां सर्वदा फतु ममवन्ति, वस्त्रेण मुखमाणप प्रमुप्तस्यापि निद्रायां पार्धपरिवर्त्तनेन वनापसरणे सति क उपायस्तदानीं सुक्ष्म
, यहाँ यह आशङ्का की जा सकती है कि जप बोलनेका काम परे तब हाथमें कपडा लेकर मुंह ढंक लेनेसे वायुकाय आदि जीवोंकी रक्षा हो सकती है, जय योलते नहीं उस समय भी मुखवत्रिका बांध रखनेसे क्या लाभ है ?
इसका उत्तर यह है कि केवल पोलते समय ही मुखसे हवा नहीं निकलती जिससे हाथमें वस्त्र लेकर मुंह ढक लेनेसे जीवोंकी रक्षा हो जाय। किन्तु दीर्घ श्वासोच्छ्वास लेनेसे, जंभाई लेनेसे, स्वभावसे, अकस्मात् , तथा निद्रावस्था में मुख खुला रहनेसे भी हवा निकलती है। अतएव मुख पर हाथसे वस्त्र लगानेसे जीवोंकी सम्यक प्रकार सर्वदा रक्षा नहीं हो सकती। वस्त्रसे मुँह ढाँक कर सोया हुवा व्यक्ति नींद में करवट (पसवाडा) बदलता है तब वस्त्र खिसक जाता है। उस समय सूक्ष्म,
અહીં એવી આશંકા કરી શકાય છે કે જ્યારે બોલવાનું કામ પડે ત્યારે હાથમાં કપડું લઈને મહે ઢાંકી લેવાથી વાયુકાય આદિ ની રક્ષા થઈ શકે છે. જ્યારે બોલતા ન હોઈએ, ત્યારે પણ મુખવસ્ત્રિકા બાંધી રાખવાથી છે सास छ ?
એને ઉત્તર એ છે કે કેવળ બોલતી વખતે જ મુખમાંથી હવા નીકળતી નથી કે જેથી હાથમાં વસા લઈને મહે ઢાંકી લેવાથી છની રક્ષા થઈ જાય. કિન્તુ દીર્ધ શ્વા છુવાસ લેવાથી, બગાસું ખાવાથી, સ્વભાવથી, અકસ્માત તથા નિદ્રાવસ્થામાં મહે ખુલ્લું રહેવાથી પણ હવા નીકળે છે તેથી મહે પર હાથ વડે વસ લગાડવાથી જીવેની સમ્યક્ પ્રકારે સર્વ રક્ષા થઈ શકતી નથી વસ્ત્રથી ઓં ઢાંકીને સૂતેલી વ્યક્તિ ઉઘમાં જ્યારે પાસું બદલાવે છે ત્યારે વસ્ત્ર ખસી