Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
Catalog link: https://jainqq.org/explore/008040/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स આગમવિષય-દર્શન ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ ૨૪ ( (\) વિષય નિર્દેશક ૩ મુનિ દીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ बालब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मलदंसणस्स શ્રી આનંદ-ક્ષમા- લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમ-વિષયદર્શન ૪૫-આગમોના મૂળ ક્રમાંકન અનુસાર વિષયનિર્દેશ -: વિષય-નિર્દેશક – Gિ દીપળીથી તા. ૧૧-૨-૨00, શુક્રવાર, ૨૦૫૬-મહાસુદ-5 મૂલ્ય રૂા. ૪૦૦/ आगम श्रुत प्रकाशन –૦ સંપર્ક સ્થળ છે“આગમ આરાધના કેન્દ્ર”, શીતલનાથ સોસાયટી વિભાગ-૧, ફલેટ નં-૧૩, ચોથે માળે, વ્હાય સેન્ટર, ખાનપુર, અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાય-દાતા શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જામનમ - જેમના ભાવિક અને ઉદાર ટ્રસ્ટીગણે સમ્યજ્ઞાન પરત્વેના હાર્દિક બહુમાનભાવ અને અંગત લાગણીઓને સ્વ સંવેદના સહ વાચા આપી . અત્યંત અલ્પ સમયમાં થયેલા કિંચિત્ સંવાદને નક્કર રૂપે મૂર્તિમંત કર્યો અને આ “આગમ વિષય-દર્શન” પુસ્તકને શીઘ્રતયા પ્રકાશીત કરાવવા જ્ઞાનખાતાની રાશિ અર્પણ કરીને સંપૂર્ણ પુસ્તક પ્રકાશનનો મહામૂલ્ય લાભ લીધેલ છે. શ્રી વિ.ત. જ્ઞાતિ-જામનગરની દ્રવ્ય સહાય પૂર્વે મળેલ નજરાણું (૧) પૂજ્ય ગુરુમાતા રત્નત્રયાશ્રીજીના સુશિષ્યા મધુરભાષી સાધ્વી સૌમ્યગુણાશ્રીજી તથા તેમના શિષ્યા સમાશ્રીજીની પ્રેરણાથીસંવત ૨૦૫૫ના ચાતુર્માસની સ્મૃત્યર્થે (૨) સરળ સ્વભાવી સાધ્વીશ્રી નિરુપમાશ્રીજી મ.ના સુશિષ્યા જ્ઞાનપિપાસુ સા. શ્રી જ્યેષ્ઠાશ્રીજી મ.ના ૫૨ - વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે અઠવાલાઇન્સ - સુરતની બહેનોના ઉપાશ્રયની જ્ઞાન દ્રવ્ય ઉપજમાંથી (૩) સ્વ. સાધ્વીશ્રી લાવણ્યશ્રીજીની દિવ્યકૃપાથી મોરારબાગ શ્રાવિકા જૈન ઉપાશ્રય-જામનગર હૈ. રંજનબેન Page #4 -------------------------------------------------------------------------- ________________ (આગમ વિષયદર્શન ) ક્રમ | આગમનું નામ આગમનો વિભાગ પૃષ્ઠક ૩૭. ૬૭ ૮૫. ૧૧૭ ૧૪૦ આયાર સૂયગડ ૩| ઠાણ ૪ | સમવાય વિવાહ પન્નત્તિ | | નાયાધમ્મકહા ઉવાસગદસા ૮ | અંતગડદસા | ૯ | અનુત્તરોપપાતિકદસા ૧૦ | પહાવાગરણ, ૧૧ | વિવાયસૂય અંગસુત્ર - ૧અંગસૂત્ર - ૨અંગસૂત્ર - ૩ - અંગસૂત્ર - ૪ - અંગસૂત્ર-૫અંગસૂત્ર - ૪ - અંગસૂત્ર - ૭ - અંગસૂત્ર– ૮ - અંગસૂત્ર – ૯અંગસૂત્ર – ૧૦અંગસૂત્ર - ૧૧ - ૨૦૧ ૨૧૫ ૨૧૯ ૨૨૩ ૨૨૫ ૨૨૭ ૨૩૩ ૨૩૭ ee s| ર ર ર દા ર - - - - - ૨૪૧ ૨૫૭ ૨૭૫ | ૧૨ | ઉવવાય | ૧૩ | રાયપ્પાસેણિય ૧૪ | જીવાજીવાભિગમ ૧૫ | પન્નવણા ૧૬ | | સૂર પન્નત્તિ ૧૦ | ચંદ પન્નત્તિ ૧૮] જંબુદીવ પન્નત્તિ ૧૯ ! નિરયાવલિયા ૨૦ | કપ્પવડિસિયા | ૨૧ | પુફિયા | ૨૨ | ગુફચૂલિયા ૨૩ વહિદસા ૨૮૨ ઉપાંગસુત્ર - ૧ઉપાંગસૂત્ર - ૨ઉપાંગસૂત્ર - ૩ - ઉપાંગસૂત્ર-૪ - ઉપાંગસૂત્ર - ૨ - ઉપાંગસૂત્ર - ૪ - ઉપાંગસૂત્ર - ૭ - ઉપાંગસૂત્ર - ૮ - ઉપાંગસૂત્ર - ૯ - ઉપાંગસૂત્ર – ૧૦ - ઉપાંગસૂત્ર - ૧૧ઉપાંગસૂત્ર – ૧૨ ૨૮૩ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨, Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય-દર્શન પૃષ્ઠક ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ક્રમ | આગમનું નામ ૨૪ | ચઉસરણ ૨૫ | આઉર પચ્ચખાણ ૨ | મહા પચ્ચક્ખાણ ૨૭] ભત્ત પરિણા | ૨૮ | તંદુલ વેયાલિય ૨૯ સંથારગ ૩૦] ગચ્છાચાર ૩૧ ! ગણિવિજ્ઞ ૩૨ | દેવિંદથવ ૩૩| મરણસમાહિ આગમનો વિભાગ પધણગ સુત્ર-૧ પણણગ સુત્ર-૨ પછણગ સૂત્ર-૩ પઈશણગ સૂત્ર-૪ પઈશણગ સૂત્ર-૫ પUણગ સુત્રપધણણગ સૂત્ર-૭ પUણગ સૂત્ર-૮ પSણગ સૂત્ર-૯ પછણગ સૂત્ર-૧૦ ૩૦૭ - - ૩૦૮ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૨૦ ૩૨૩ ૩૪] નિસીહ ૩૫ | બુહકમ્પ ૩૬| વવહાર ૩૭] દસાસુયફખંધ ૩૮ | જયકમ્પ ૩૯ | મહાનિસીહ છેદસૂત્ર-૧ છેદસૂત્ર-૨ છેદસૂત્ર-૩ છેદસૂત્ર-૪ છેદસૂત્ર-૫ છેદસૂત્ર ૩૨૮ ૩૩૦ ૩૩૧ ૩૩૫ ૩૩૭ ૪૦| આવસ્મય ૪૧/૧| ઓફિનિક્યુતિ ૪૧/૨ | પિંડનિષુત્તિ ૪૨ | દસયાલિય ૪૩ ઉત્તરઝયણ મૂલસૂત્ર-૧ મૂલસૂત્ર-૨/૧ મૂલસૂત્ર-૨/૨ મૂલસૂત્ર-૩ મૂલસૂત્ર-૪ ૩૩૮ ૩૩૯ ૩૪૯ ૩૬૭ ૪૪ નંદી ૪૫ અનુગદાર ચૂલિકાસૂત્ર-૧ ચૂલિકાસૂત્ર-૨ ૩૬૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ આગમવર્ગીકરણ જપ-આગમ - વર્ગીકણ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમોની સંખ્યા પીસ્તાળીશ નિર્ધારીત કરાયેલી છે. અને આ પીસ્તાળીશ આગમોનું મુખ્ય છ વિભાગોમાં વર્ગીકરણ કરાયેલું છે. તે આ પ્રમાણે → [૧૧-અંગ, ૧૨-ઉપાંગ, ૧૦-૫યન્ના, ૬-છેદ, ૪-મૂલ, ૨-ચૂલિકા] અંગસૂત્રો-૧૧ આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપત્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા અનુત્તરોવવાઇય દસા, પછ્હાવાગરણ, વિવાગસૂય ઉપાંગસૂત્રો - ૧૨ - - ઉવવાઇય, રાયપ્પસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા સૂરપન્નત્તિ, ચંદ પન્નત્તિ, જંબુદ્દીવપન્નત્તિ, નિરયાવલિયા કપ્પવર્ડિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા, વહિદસા પયન્તાસૂત્રો - ૧૦ - ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, ભત્તપરિણા તંદુલવેયાલિય, સંથારગ, ગચ્છાયાર/ (ચંદાવેઝય) ગણિવિજ્જા, દેવિંદત્થવ, મરણસમાહિ / (વીરત્નવ) છેદસૂત્રો-૬ નિસીહ, બૃહત્કૃષ્પ, વવહાર, દસાસુય ́ધ, જીયકષ્પ, મહાનિસીહ મૂલસૂત્રો-૪ આવસ્સય, ઓહિનજ્જુત્તિ (પિંડનિજ્જુત્તિ), દસવેયાલિય, ઉત્તરજઝય ચૂલિકા-૨ નંદી, અનુઓગદ્દાર 2 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમ વિષય-દર્શન જપ-આગમ સંાિખ્ત વિષયાનુક્રમ ક્રમ અધ્યયન ૧ શસ્ત્રપરિક્ષા ૨ |લોકવિજય ૩ |શીતોષ્ણીય ૪ સમ્યક્ત્વ ૫ લોકસાર $ |ધૃત の આ અધ્યયન વિચ્છેદ છે ૮ |વિમોક્ષ ૯ |ઉપધાનશ્રુત ૧ |પિંડષણા ર શા ૩ |ઇર્યા ૪ ભાસાત ૫ વસ્ત્રષણા ૬ પાનૈષણા ર અવગ્રહ પ્રતિમા ८ સ્થાન ૯ નૈષેધિકી ૧૦ ઉચ્ચાપ્રસવણ ૧૧ શબ્દ ૧૨,૩૫ ૧૩/પરક્રિયા ૧૪ અન્યોન્યક્રિયા ૧૫ ભાવના ૧૬ વિમુક્તિ આચાર - અંગસૂત્ર-૧ - વિષયાનુક્રમ - 6 શ્રુતસ્કંધ-૧ ઉદ્દેશ ૭ ૪ ૪ ૫ અનુક્રમ ૧-૬૨ ૬૩-૧૦૮ ૧૦૯-૧૩૮ ૧૩૯-૧૫૩ ૧૫૪-૧૮૫ ૧૮૬-૨૦૯ . ૨૧૦-૨૬૪ ૪ ૨૬૫-૩૩૪ │ ૧૧|૩૩૫-૩૯૭ ૩ ૩૯૮-૪૪૪ 3 ૪૪૫-૪૫ ૨ ૪૬૬-૪૭૪ ૨ ૪૭૫-૪૮૫ ૨ ૪૮૬-૪૮૮ ૨ ૪૮૯-૪૯ -672 ૪૯૮ 5શ્રુતસ્કંધ-૨ ૪૯૯-૫૦૧ ૫૦૨-૫૦૪ ૫૦૫ ૫૦૬-૫૦૭ ૫૦૮ સમાવિષ્ટ ગાથા ૫૦૯-૫૪૦ ૫૪૧-૫૫૨ ૧-૩ ૪-૧૨ ૧૩ ૧૪-૧ ૧૭-૪૧ ૪૨-૧૧૧ - - - પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ સટીક ૩ ૧૧ ૫ ૯ ૧૮ ૧૩ ૨૪ ૧૬ ૨૮ ૧૭ ૩૧ ૨૧ ૩ - ૨૪ 30 ૩૪ ૩૨૮ ૫૪ ૩૭ ૬૪ ૩૮૩ ૭૧ ૩૯૪ ૭૫ ૪૦૨ ૮૧ ૯૬ ૪૦૯ ૮૭ ૯૯ ૪૧૨ ૯૨ ૧૦૨ ૪૧૮ ૯૫ ૧૦૩ ૪૧૯ ૯૭ ૧૦૩ ૪૨૦ ૯૯ ૧૦૫ ૪૨૩ ૧૦૧ ૧૦૬ ૪૨ ૧૦૩ ૧૦૭ ૪૨૭ ૧૦૬ ૧૦૮ ૪૩૦ ૧૧૨-૧૩૫ ૧૧૦ ૧૦૮ ૪૩૦ ૧૩-૧૪૭ ૧૧૯ ૧૧૮ ૪૪૪ ૪૧ ૪૯ ૭૨ ૧૫૫ ૧૮૧ ૨૦૨ ૨૩૯ |૪||૩|ૐ ૨૬ ૩૦૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ (૨) સૂયગડ - અંગસુત્ર-૩ - વિષયાનુરમ શ્રુતસ્કંધ-૧ F • નરકવિભક્તિ સમાવિષ્ટ પૃષ્ઠોક ક્રમ | અધ્યયન | ઉદ્દેશ અનુક્રમ | ગાથા મૂલાગઅનુવાદ, સટીક 1 સમય ૪ | ૧-૮૮ ૧-૮૮ | ૩ | ૧૨૧ વૈતાલિય ૩ | ૮૯-૧૬૪ ૮૯-૧૬૪ | ૮ | ૧૨૭ ] ૬૨ |ઉપસર્ગપરિજ્ઞા | ૪ | ૧૬૫-૨૪૬ | ૧૬૫-૨૪૬, ૧૩ ૧૩૩ [ ૮૮ સ્ત્રી પરિજ્ઞા ૨ | ૨૪૭-૨૯૯ | ૨૪૭-૨૯૯ | ૧૭ ૧૩૯ ૧૧૩ || ૨ | ૩૦૦-૩૫૧ | ૩૦૦-૩૫૧ | ૨૧ [ ૧૪૩ ૧૩૪ મહાવીરસ્તુતિ – ૩૫૨-૩૮૦ | ૩૫૨-૩૮૦ | ૨૪ [ ૧૪૭ [૧૫૪ | કુશીલ પરિભાષિત ૩૮૧-૪૧૦ | ૩૮૧-૪૧૦ | ૨૫ [ ૧૪૯ ૧૬૫ |વીર્ય ૪૧૧-૩s | ૪૧.૧-૪૩૬ [ ૨૭ | ૧૫૨ [ ૧૭૭ | ધર્મ ૪૩૭-૪૭૨ ૨૯ ૧૫૪ ] ૧૮૯ ૧૦ | સમાધી ૪૭૩-૪૯૬ | ૪૭૩-૪૯૬] ૩૧ | | ૧૫ | ૨૦૧ ૧૧ |માર્ગ ૪૯૭-પ૩૪ | ૪૯૭-૫૩૪. ૩૨ | ૧૫૮ | ૨૧૧ વિર |સમોસરણ - ] ૫૩૫-૫૫s | પ૩૫-૫૬s | ૩૪ | ૧૬૧ | ૨૨૫ ૧૩ યથાતથ્ય પપ૭-૫૭૯ | ૫૫૭-૫૭૯ ૩ | ૧૬૩ [ ૨૪૯] ૧૪ ગ્રંથ ૫૮૦-૬૦૬ ૫૮૦-૬૦૬ ૩૭. ] ૧૬૫ | ૨૬૧ ૧૫] યજ્ઞીય ૬૦૭-૩૧ | ૦૭-૬૩૧ | ૩૯ ૧૬૭ hક ગાથા | – [ ૩૨- | - | ૪૦ | ૧૯ /૨૮૪ - શ્રુતસ્કંધ-૨- 1 - | s૩૩-૬૪૭ | ૬૪૮-૬૯૪ – ૪૧ | ૧૭૧ | ૨૯૩| ૫૧ | ૧૮૩ [૩૩૦ ૯૫-૯૯ ૫ ૬૩૨-૬૩૫ 1 ૬૮ | ૧૯૭ ૩૭૧ પુંડરીક | ક્રિયાસ્થાન આહારપરિજ્ઞા ૪ પ્રત્યાખ્યાનક્રિયા | આચારશ્રુત | આર્દકીય નાલંદીય ૭૦૦-૭૦૪ ૨૦૫ | ૩૯૧ ૭૦૫-૭૩૭. ૬૩૬-૬૬૮ | ૯૭. ૨૦૮ ૪૦૨ ૭૩૮-૭૯૨ ૬૬૯-૭૨૩ | ૯૯ ૨૧૦ |૪૧૮ ૭૯૩-૮૦ ૧૦૨ ૨૧૪ ૪૪૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય-દર્શન છ ઠાણ - અંગસણ - ૩-વિષયાનમ ક્રમ | અધ્યયન ૧ | એક સ્થાન બે સ્થાન ત્રણ સ્થાન ચાર સ્થાન પાંચ સ્થાન છ સ્થાન સમાવિષ્ટ પૃષ્ઠોક | ઉદેશ | અનુક્રમ | ગાથા મૂલાગમ અનુવાદ |સટીક ! - | ૧-૫૬ | - | ૩ |૨૨૮ | ૧૦ | ૪ | પ૭-૧૨૬ ] ૧-૭ | ૭ | ૨૨૯ | ૪ | ૪ | ૧૨૭-૨૪૮ | ૮-૧૩ | ૨૫ | ૨૪૮ ૧૧૩ | ૪ | ૨૪૯-૪૨૨ | ૧૪-૩૪ | પર | ૨૭૦ |૧૯૫ ૪૨૩-૫૨૭ ] ૩૫-૩૯ | ૯૪ ૩૧૭ ૩૧૪ - પ૨૮-૫૯૧ | ૪ ૪ [૧૧૦ ૩૩૩ ૩િ૮૦ ૫૯૨-૯૮ | ૫-૮૬ | ૧૧૭ ૩૪ર દ૯૯-૭૯૯ [ ૮૭-૧૦૮ | ૧૨૮ ૩પર ૮૦–૮૮૭ | ૧૦૯-૧૪૧] ૧૩૯ ૩૬૧ ૪૮૩ ૮૮૮-૧૦૧૦ [ ૧૪૨-૧૯[ ૧૪૮ | ૩૯ ]૫૧૩ | સાત સ્થાન આઠ સ્થાન નવ સ્થાન ૧૦] દશ સ્થાન (૪) સમવાચ-અંગ-૪ - વિષયાનુમ સમાવિષ્ટ ગાથા અધ્યયન અનુક્રમ એક સમવાય ૧ પૃષ્ઠોક મૂલાગમઅનુવાદસટીક ૩૮૫ | ૧ | ૪ | ૩૮૬ | | ૪ | ૩૮૭ | ૧૩] ૩૮૮ T ૧૪ | બે સમવાય | - | - – | ૨- ] ૩ ત્રણ સમવાય I - ચાર સમવાય પાંચ સમવાય છ સમવાય T૫ ૫ | ૩૮૮ 1 ૧૫ I - ૩૮૯ સાત સમવાય ૩૯૦ 1 ૧૮ – ૮-૧૦ ૩૯૦ | ૧૯ આઠ સમવાય | નવ સમવાય ૧૦ દસ સમવાય ૧૧-૧૩ ૩૯૧ – ૧૪-૧૮ | ૩-૪ - I - ૧૧ | અગિયાર સમવાયી ૧૯ ૧૨ | બાર સમવાય ૨-૨૫ | ૯ | ૩૯૨ | ૨૩ | ૧૦ | ૩૯૩ ૧૦ ૩૯૪ 1. ૨૮ ૧૧ [ ૩૯૫ | ૧૨ | ૩૯૫ | ૩૪| ૩૨. ૧૩. | તેર સમવાય ૨૬૧૪ચૌદ સમવાય | - | ૨૭-૩૧ | ૮-૧૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ઉદેશ ૪૬ ૪૭ પ૦ | પS | સમાવિષ્ટ પૃષ્ઠોક ક્રમ | અધ્યયન અનુક્રમ ગાથા | મૂલાગમઅનુવાદસિટી ર્ક ૧૫ પંદર સમવાય || - | ૩૨-૩૭ | ૧૧-૧૩ | ૧૩ | ૩૯s | ૩૬ ૧૬ સોળ સમવાય ૩૮-૪૧ | ૧૪-૧૫ ૧૪ ૩૯૭ | ૪૦ સત્તર સમવાય ૪૨ ૧૫ | ૩૯૮ ૪૧ ૧૮ |અઢાર સમવાય – | ૪૩-૪૫ ૧૬ ૧૬ : ૩૯૯ | |૧૯ Tઓગણીસ સમવાય ૪૬-૪૯ ૧૭-૧૮ ૧૭ | ૪૦૦ ૨૦)વીસ સમવાય _| – ૫૦ ૧૮ | ૪૦૦ ૨૧ એકવીસ સમવાય - | ૫૧ ૧૮ ] ૪૦૧ | ૪૯ ૨૨ બાવીસ સમવાય ૫૨ ૧૯ ૪૦૨ ૨૩ ત્રેવીસ સમવાય – | પ૩- | | _ | ૨૦ | ૪૦૩ | પર ૨૪ ચોવીસ સમવાય ૫૪ ૨૧ ૪૩ | ૫૩ ૨૫ પચીસ સમવાય ૫૫-૫૯ ] ૧૯-૨૦ ૨૧ | ૪૦૪ ૨૬ |છવ્વીસ સમવાય – | ૬૦- ૫ - | ૨૨ | ૪૦૫ | ૫ | ૨૭ સત્તાવીસ સમવાય ૬૧ ૨૩ | ૪૦૬ | પ૭ ૨૮ અઠ્ઠાવીસ સમવાય ૬૨ ૨૩ / ૪૦૬ ] ૫૮ ૨૯]ઓગણત્રીશ સમવાય ૬૩ ૨૪ ] ૪૦૭ | ૬૦ ૩૦ ત્રિીશ સમવાય ૬૪-૯૯ [ ૨૧-૫૪ ૨૫ | ૪૦૮. ૩૧ એકત્રીશ સમવાય ૧૦૦-૧૦૧ - ૨૭ ] ૪૦૯ ૬૮ ૩ર બત્રીશ સમવાય ૧૦૨-૧૦૮] ૫૫-૫૯ ૨૮ ] ૪૧૦ ૩૩ તેત્રીશ સમવાય ૧૦૯ ૨૯ | ૪૧૧ ૭૨ ૩૪ ચોત્રીશ સમવાય ૧૧૦ ૩૦ ૪૧૩ ૭૩ ૩૫ પાત્રીશ સમવાય ૧૧૧ ૪૧૪ ૩૬ છત્રીશ સમવાય ૧૧૨ ૪૧૪ ૩૭ સાડત્રીશ સમવાય ૧૧૩ ૩૧ | ૪૧૪ | ૭૮ ૩૮ આડત્રીશ સમવાય ૧૧૪ ૩૨ | ૪૧૫ | ૭૯ ૩૯ | ઓગણચાલીશ સમવાય| ૧૧૫ ૩૨ | ૪૧૫ ૭૯ ૪૦ ચાલીશ સમવાય ૧૧૬ ૩૨ | ૪૧૫ ૪૧ એક્તાલીશ સમવાય ૧૧૭ ૪૧૫ ૪૨ બેતાલીશ સમવાય ૧૧૮ ૩૨ | ૪૧૬ ૮૧ ૪૩ તેત્તાલીશ સમવાય ૧૧૯ ૩૩ | ૪૧૬ ૬૨ ૭૦ ૭૬ ૭૮ ایا ای آنها به به به ابها ૮૦ ૮૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્રમ અધ્યયન ૪૪ | ચુંમાલીશ સમવાય ૪૫ |પીસ્તાલીસ સમવાય ૪૬ છેતાલીસ સમવાય ૪૭ |સડતાલીસ સમવાય ૪૮ અડતાલીસ સમવાય ૪૯ |ઓગણપચાસ સમવાય ૫૦ પચાસ સમવાય ૫૧ |એકાવન સમવાય પર બાવન સમવાય ૫૩ ત્રેપન સમવાય ૫૪ |ચોપન સમવાય ૫૫ |પંચાવન સમવાય ૫ છપ્પન સમવાય ૫૭ સત્તાવન સમવાય ૫૮ |અઠ્ઠાવન સમવાય ૫૯ ઓગણસાઇઠ સમવાય 0 સાઇઠ સમવાય ૬૧ | એકસઠ સમવાય ર બાસઠ સમવાય ૬૩ |ત્રેસઠ સમવાય ૬૪ |ચોસઠ સમવાય ૫ પાસઠ સમવાય * છાસઠ સમવાય ૬૭ સડસઠ સમવાય e અડસઠ સમવાય ૬૯ | ઓગણાસિત્તેર સમવાય ૭૦ |સીત્તેર સમવાય ૭૧ એકોત્તેર સમવાય ૭૨ બોતેર સમવાય ઉદ્દેશ - │............ - .................. - - - - । ............││││││││ - - - - - - ││ ― અનુક્રમ ૧૨૦ ૧૨૧-૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ સમાવિષ્ટ ગાથા - - - આગમ વિષય-દર્શન પૃષ્ઠોક મૂલાગમ અનુવાદ | સટીક ૩૩ ૪૧૬ ૩૩ ૪૧૭ ૩૪ ૪૧૭ ૩૪ ૪૧૭ ૩૪ ૪૧૭ ૩૪ ૪૧૭ ૩૪ ૪૧૮ es ૩૪ ૪૧૮ es ૩૫ ૪૧૮ ૮૭ ૩૫ ૪૧૮ ૮૭ ૩૫ ૪૧૯ ८८ ૩૬ ૪૧૯ ८८ ૩૬ ૪૧૯ ૩ ૪૧૯ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૧ ૪૨૧ ૪૨૧ ૪૨૧ ૪૨૧ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૩ ૩૬ ૩૭ ૩૭ ૩૭ 39 ૩૭ ૩૮ ૩૮ ३८ ૩૮ ૩૮ ૩૯ ૩૯ ૩૯ N|૫|૪|૪||૪| |૩|૩|૩||૩|૪||૩|૪||૩|૩|૩|૩|૩||8 Page #12 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૧૫ સમાવિષ્ટ પૃષ્ઠક ગાથા | મૂલાગમ અનુવાદ સટીક ક્રમ | અધ્યયન | ઉદ્દેશ અનુક્રમ ૧૫૧ ૪૦ | ૪૨૩ ૧૦૨ ૧૫૨ ૪૦ | ૪૨૩ ૧૦ ૧૫૩ ૪૦ ૪૨૪ ૧૦૩ ૧૫૪-૧૫૫. ૪૦ ૪૨૪ T૧૦૩ ૧૫૬ ૪૦ | ૪૨૪ [૧૦૩ ૧૫૭ ૪૧ | ૪૨૪ [૧૦૪ ૪૧ | ૪૨૪ / ૧૦૫ ૧૫૮ ૮૦ ૧૫૯ ૪૧ ] ૪૨૫ ૧૦૬ ૧૦ ૪૧ ] ૪૨૫ ૧૦૭ ૧૬૧ ૪૧ | ૪૨૫ ૧૦૭ ૧૬૨ ૪૨ | ૪૨૫ ૧૦૮ ૧૬૩ ૪૨ | ૪૨૫ ૧૦૯ ૧૬૪ ૪૨ ] ૪૨૬ ૧૧૧ ૧૬૫ ૪૩ | ૪૨૬ ૧૧૧ ૭૩ | તોંતેર સમવાય ૭૪ | ચુમોતેર સમવાય ૭પ | પંચોત્તેર સમવાય ૭ | છૌતેર સમવાય [૭૭] સત્યોર સમવાય ૭૮ અટ્ટયોત્તેર સમવાય ૭૯ ઓગણએંસી સમવાય – એંસી સમવાય | એક્યાસી સમવાય વ્યાસી સમવાય ૮૩ | ચાસી સમવાય | ચોરાસી સમવાય પંચ્યાસી સમવાય | યાસી સમવાય | સત્યાસી સમવાય ૮૮ | અફયાસી સમવાય ૮૯ | નેવ્યાસી સમવાય ૯૦ | નેવું સમવાય ૯૧ | એકાણું સમવાય બાણું સમવાય ૯૩ | ત્રાણું સમવાય ૯િ૪ | ચોરાણું સમવાય ૯૫ | પંચાણું સમવાય ૯૬ ! છ— સમવાય ૯૭ | સત્તાણુ સમવાય ૯િ૮ | અઢાણ સમવાય નવ્વાણ સમવાય ૧૦૦ સો સમવાય ૧૦૧ પ્રકીર્ણક સમવાય ૧૬ ૪૩ ૪૨૬ ૧૧૨ ૧૬૭ ૪૪ ] ૪૨૭ ૧૧૩ ૪૪ | ૪૨૭ ૧૧૩ ૧૬૮૧૪૯ ૪૪ | ૪૨૭ ૧૧૪ ૧૭૦ ૧૯૨ ૪૪ | ૪૨૭ [૧૧૪ જ ૪૨૮ T૧૧૬ ૧૭૧ ૪જ | ૪૨૮ [૧૧૬ - ૧૭૨૧૭૩૧૭૪ ૪૫ | ૪૨૮ ૧૧૭ ૪૫ | ૪૨૮ [૧૧૭ IT IT ૧૭૫ ૧૭ ૧૭૭ ૪૫ | ૪૨૮ ૧૧૮ ૪પ | ૪૨૯ ૧૧૮ ૪૫ | ૪૨૯ / ૧૧૯ ૪૬ | ૪૨૯ ૧૨૦ ૪૬ | ૪૩૦ [૧૨૧ ૪૬ | ૪૩૦ [૧૨૧ ૧૭૮૧૭૯૧૮૦-૩૮૩ ૨-૯૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગમ વિષય-દર્શન - વિવાહપન્નત્તિ ભગવઇઅંગસુત્ર-પ-વિષયાનુક્રમ વર્ગ-કે સમાવિષ્ટ ગાથા |મૂલાગમ શતક ઉદેશ પૃષ્ઠોક અનુવાદ | સટીકે શતક અનુક્રમ પહેલું ૫. બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું આઠમું નવમું દસમું | અગિયારમું બારમું તેરમું ચૌદમું પંદરમું સોળમું સત્તરમું અઢારમું ઓગણિસમું વીસમું ૧૦] ૧-૧૦૪ | ૧-૧૮ | ૩ | ૯ | ૧૦ ૧૦૫-૧૫૦ ૧૯-૨૨ ૪૨ ૧૧૭ T ૧૦ ૧૫૧-૨૦૬, ૨૩-૩૦ ૫૭ ૬૩ ૧૩. ૧૦ | ૨૦૭-૨૧૪) ૩૧-૩૩ | ૮૭ | ૫ | ૨૦૩ ૧૦ | ૨૧૫-૨૭૧ ૩૪-૩૦ | ૮૮ | ૯ | ૨૧૮ ૧૦. ૨૭ર-૩૨૬] ૩૭-૫ર ૧૦૯ ૧૨૧ | ૨૬૫ | ૧૦ | ૩૨૭-૩૮૦| પ૩-૫૬ | ૧૨૪] ૧૪૧ | ૩૦૫ ૧૦ | ૩૮૧-૪૩૭ ૫૫૯ [ ૧૪ | ૧૬૧ | ૩૪૯ ૪૩૮-૪૭૩] ૧ ૧૮૨ ૨૦૭ ૪૫૪ | ૩૪ | ૪૭૪-૪૯૩ | ૨-૫ | ૨૧ | ૨૪ | પર. | ૧૨ ૪૯૪-૫૨૮] s-૭૧ | ૨૨૫ ૨પ૩ | ૫ ૫૨૯-૫૬૬ ૭૨-૭૩ ૨૪૯ ૨૭૭ ] ૫૧ | ૧૦ | ૫-૫૯૫ ૭૪- | ૨૭૫ | ૩૦૧ | ૯૫ ૫૯-૩૬ ૭૫- ૨૯૨ ૩૨૧ | ૨૩૧ ૩૭-૫૯| - ૩૦૬ ૩૩૩ | ૧૬૧ ૧૪ ૬ ૬૯૨ | ૭ ૩૩૫ ૩૫૬ | ૧૯૯ ૧૭. | દ૯૩-૭૨૦ ૭૭- ૩૪૭ | ૩૬૮ | ૨૨૪ ૭૨૧-૭૫૭] ૭૮-૮૦ ૩૫૫ ૩૭૫ ૨૩૭ ૧૦ ૭૫૭-૭૭૮ { ૮૧-૮૫ ૩૭૨ ૩૩ ૨૬૯ ૭૭૯-૮૦૫, ૮ ૩૭૯ ૪૦૧ | ૨૮૩ ૧૦ ૮૦-૮૨૧ | ૮૭- ૩૯૫ ૪૧૬] ૩૧૧ ૮૨૨-૮૨૮ | ૮૮- ૩૯૮ ૪૧૮ | ૩૧૪ ૮૨૯-૮૩૪ | ૮૯ ૩૯૯ | ૨૪ ૮૩૫-૮૬૦ ૯૦-૯૨ ૪૦ ૪૨૦ ૩૧૭ ૮૬૧-૯૭૪ ૯૩-૧૦૭ ૪૩૧ ૪૫૪ (3၄၄ | ૧૧ | ૯૭પ-૯૯૦ ૧૦૪- | ૪૬૭ | ૪૯૧ ૪૫૦ | ૧૦ ૧૦ એકવીસમું ૪૨૦ ૩૧૬ બાવીસમું ત્રેવીસમું ચોવીસમું પચ્ચીસમું | છવ્વીસમું | - Page #14 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ વર્ગ-કેશતક શતક ઉદ્દેશ સમાવિષ્ટ ગાથા પૃષ્ઠક મૂલાગમ| અનુવાદ સટીક અનુક્રમ ૪૭૧ ૪૯૫ ] ૪૬૧ ૧ 1 ૪૭૧ ૪૯૬ ૪૬૧ ૪૭૨ ૪૯૭ | ૪૩ ४७3 ૪૯૮ ૪૬૫ | ૨૮ ૪૭૭ | ૫૦૨ | ૪૭૨ ૯૯૧૯૯૨-૯૯૪ ૯૯૫-૯૯૭. ૯૯૮-૧૦૦૨ ૧૦૦૩-૧૦૧૫ | ૧૦૧૬-૧૦૧૭ ૧૧ ૧૦૧૮-૧૦૩૨ | ૧૦૩૩-૧૦૪૩ ૧૧ ૧૦૪૪-૧૦૫૭ ૧૦૫૮-૧૦૦ ૧૦૬૧ ૨૮] ૪૮૦ ૫ON | ૪૭૫ ૪૮૦ ૫૦૬ | ૪૭૬ ( ૧૧ | ૪૮૨ સત્તાવીસમું અઠ્ઠાવીસમું ઓગણત્રીસમું ત્રીસમું એકત્રીસમું બત્રીસમું તેત્રીસમું ચોત્રીસમું પાંત્રીસમું છત્રીસમું સાડત્રીસમું આડત્રીસમું ઓગણચાલિસમું ચાલીસમું એકતાલીસમું - શેષ ૫૦૮ | ૪૮૦ | | ૪૯૦ ૫૧૬ ૪૯૧ | | ૪૪ ૫૧૯ | ૪૯૯ | ૪૫ [ ૫૨૧ | ૫૦૦ ૧૦૬૨ ૪૯૫ ૫૨૧ | ૫૦૦ ૧૦૬૩ ૪૯૬ { ૫૨૧ | પ૦૦ ૨૧ – ૧૦૪-૧૦૬૭ ૪૯૬ [ ૫૨૧ | ૫૦૦. ૧૯૬] | ૧૦૬૮-૧૦૭૯ ૪૯૯ | ૫૨૪ [ ૫૦૫ | - | ૧૦૮૧-૧૦૮૭/ ૧૦૯-૧૧૪ ૫૦૨ | ૫૨૮ | ૫૦૭ | - નાચાધમ્મકહા-અંગસુત્ર - ૬ - ષિયાનુક્રમ 4 શ્રુતસ્કંધ - ૫ - ક સમાવિષ્ટ પૃષ્ઠક મૂલાગમ અનુવાદ સટીક અધ્યયન અનુક્રમ ગાથા ૧-૪૧ ૧-૩ ૧પ ઉન્સિપ્ત સંઘાટ ૪૨-૫૪ ૩૩ / ૪૭ ૩ | અંડ ૫૫-૬૧ ૪૧ | ૫૫ | ૯૯ ૬૨ ૪૫ ૫ ૫૯ [૧૦૫ ૫ | શૈલક ૬૩-૭૩ ૪૭ | $૧ | ૧૦૮ ૭૪ ૬૦ ૭૨ T૧ ૨ ૨ તુંબ રોહિણી ૭૫ ૬૧ | ૭૩ ૧૨૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ વિષય-દર્શન ક્રમ | અધ્યયન ૮ | મલ્લી ૯ | માકંદી સમાવિષ્ટ | પૃષ્ઠોક અનુક્રમ ગાથા | મૂલાગમ અનુવાદ સટીક | ૭-૧૦૯ ૪-૧૫ | ૬૫ ૭૭ [૧૨૯ | ૧૧૦-૧૪૦ | ૧૬૩૧ | ૮૮ | ૧૦૧ T૧૬૪ ૧૪૧ | ૯ | ૧૧૦ ૧૭૯ ૧૪૨ ૧૧૧ ૧૮૦ ૧૦ | ચંદ્ર ૧૧ Tદાવાદવ ૧૪૩-૧૪૪ ૯૮ 1 ૧૧૨ [૧૮૨ | ૧૪૫-૧૪૭ ] ૩૨ ૧૦૨ | ૧૧૬ T૧૮૬ | ૧૨ ઉદક | ૧૩ દદૂર | ૧૪ | તેટલીપુત્ર ૧૫. નંદીફળ ૧૬ | અમરકંકા ૧૪૮-૧૫૬ ૧૦૬ | ૧૨૧ ૧૯૨ ૧૫૭ ૧૧૪ ૧૨૯ ૨૦૦ ૧૫૮-૧૮૩ ૧૧૭ ૧૩૧ ૨૦૩ ૧૮૪-૨૦૭ I ૩૩–૫ર | ૧૪૭ ૧પ૯ ૧૭ | અશ્વજ્ઞાત [ ૧૮ ] સંસમાં ૧૯] પંડરીક ૨૦૮-૨૧૨ ૧૫૨ ૧૬૩ ૨૪૧ ૨૧૩-૨૧૯ | ૧૫૮ | ૧૫૮ ૨૪૮ - શ્રુતસ્કંધ - - ક સમાવિષ્ટ અધ્યયન ક્રમ | સંખ્યા ૧ પાંચ પૃષ્ઠોક મૂલાગમ અનુવાદ સટીક ઉદેશ | અનકમ ગાથા ૨૨૦-૨૨૪ ૧૬૨ | ૧૭૨ ૨૫૨ - પાચ | ૨૨૫ ૧૬૮ | ૧૭૬ [૨૫૬ ચોપન ૨૨૬ ૧૬૮ | ૧૭૬ ૨૫૭ ચોપન ૨૨૭ ૧૬૯ | ૧૭૭ ૨૫૭ | ૨૨૮-૨૩૩ | ૫૩-૫૪ | ૧૯ | ૧૭૭ ૨૫૮ | બત્રીશ ૧૭૦ | ૧૭૭ | ૨૫૮ બત્રીશ ૭ | ચાર | ૮ | ચાર | ૯ | સાડત્રીશ | ૧૦ | આઠ ૨૩૪| - | ૨૩૫- | ૨૩| - 1 ૨૩૭| - | ૨૩૮-૨૪૧ | - | ૧૭૦ | ૧૭૮ | ૨૫૮ ૧૭૦ | ૧૭૮ | ૨૫૮ ૧૭૦ ૧૭૮ | ૨૫૯ પ૭- | ૧૭૧ | ૧૯ રહા Page #16 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૧૯ (- ઉપાસકદસા-અંગસણ - ૯ - નિષચાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠક ક્રમ અધ્યયન અનુક્રમ ગાથા | લાગમ | અનુવાદી સટીક આનંદ ૧-૧૯ ૨ ) ૧૮૦ ૫ ૨૬૧ ૨ | કામદેવ ૨૦-૨૮ ૧૨] ૧૮૮ | ૨૮૦ ૩ | ચુલની પિતા ૨૯-૩૧ ૨૧ [ ૧૩ | ૨૯૩ | ૪ | સુરાદેવ ૩૨-૩૩ ૧૯૫ | ૨૯૬ ૫ | ચુલ્લશતક ૩૪-૩૬ ૧૯s | ૨૯૭ ૬ | કુંડકોલિક ૩૭-૪૦ ૩૮ ૧૯૭ ૨૯૮ | ૭ | સદાલપુત્ર ૪૧-૪૭ ૪૨ ૧૯૯ | ૩૦૦ ૮ | મહાશતક ૪૮-૫૬ ૫૨ ૨૦૫ ૩૦૯ નંદિનીપિતા પ૭ ૫૬ ૨૦૮ | ૩૧૪ ૧૦ લેઈયાપિતા | પ૮-૭૩ | ૨-૧૩ | ૬૦ | ૨૦૯ ૩૧૪ | 1 ૩૨ (૯ - અંતગડદસા - અંગસુત્ર - ૮ - વિષચાનુક્રમ અધ્યયન સમાવિષ્ટ પૃષ્ઠોક ક્રમ વર્ગ | સંખ્યા | અનુક્રમ | ગાથા મૂલાગમ | અનુવાદ | સટીક | ૧ | પહેલો | ૧૦ | ૧-૬ | ૧-૨ | ૨ | ૨૧૨ | ૩૧૭ | [૨ | બીજે | ૮ | ૭- ૯ ૫ ૩- | ૩ | ૨૧૪ | ૩૧૯] | ૩ | ત્રીજે | ૧૩ | ૧૦-૧૪ | - | ૪ | ૨૧૪ | ૩૨૦] ૪ | ચોથો | ૧૦ | ૧૫-૧૭ ! - | ૧૪ | ૨૨૪ | ૩૩૦ | ૫ |પાંચમો | ૧૦ | ૧૮-૨૨ | પ- | ૧૫ | ૨૨૫ [૩૩૧] | છઠ્ઠો | ૧ | ૨૩-૪૦ | ઇ-૭ [ ૧૮ ] ૨૨૭ ૩૩૫ | સાતમાં ૧૩ ૪૧-૪૫ | ૮-૯ ૨૫ | ૨૩૫ ] ૩૪૨ | આઠમો | ૧૦ | ૪૬-૨ | ૧૦-૧૨ ૨૫] ૨૩૫ | ૩૪૨ ૯)- અનુત્તરોવવાછરાદસા - અંગસુત્ર - ૯ - વિષયાનુક્રમ | | | અધ્યયન | સમાવિષ્ટ | પૃષ્ઠક | ક્રમ | વર્ગ સંખ્યા અનુક્રમ | ગાથા મૂિલાગમ | અનુવાદ | સટીક ૧ પહેલો | ૧૦ | ૧-૨ | ૨ | ૨૪૨ | ૩૫૧ | [૨ | બીજે | ૧૩ | ૨-૬ | ૩ | ૨૪૩ | ૩પ૨ | ૩ | ત્રીજો ૧૦ | ૭-૧૩ | ૧-૨ | ૩ | ૨૪૪ | ૩પ૩ | Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ક્રમ અધ્યયન ૧ પહેલું આશ્રવદ્વાર – હિંસા ૨ બીજું આશ્રવદ્વાર – મૃષા ૩ ત્રીજું આશ્રવદ્વાર – અદત્તાદાન ૪ ચોથું આશ્રવદ્વાર – અબ્રહ્મચર્ય ૫ પાંચમું આશ્રવદ્વાર – પરીગ્રહ S પહેલું સંવદ્વાર – અહિંસા બીજું સંવરદ્વાર – સત્ય ८ ત્રીજું સંવરદ્વાર – અચૌર્ય .. ૯ ચોથું સંવરદ્વાર – બ્રહ્મચર્ય ૧૦૬ પાંચમું સંવદ્વાર – અપરિગ્રહ ક્રમ અધ્યયન ૧ મૃગાપુત્ર ૨ વિજ્ઞતક ૩ અભગ્નસેન ૪ સગર ૫ બૃહસ્પતિદત્ત નંદીવર્ધન ء ૭ ८ ઊંબરદત્ત શૌર્યદત્ત દેવદત્તા ૯ ૧૦ જંબૂ ક્રમ ૧ ર ૩ આગમ વિષય-દર્શન . પહાવાગરણ - અંગણ - ૧૦ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠાંક અનુક્રમ ગાથા મૂલાગમ અનુવાદ સટીકં ૧-૮ ૧-૩ ર ૨૫૦ ૩૬૫ ૯-૧૨ ૭ ૨૫૭ ૩૮ઃ ૧૩-૧૪ ૧૦ ૨૬૧ ૪૦૨ ૧૭-૨૦ ૧૪ ૨૬૮ ૪૨૪ ૨૧-૨૯ ૧૯ ૨૭૫ ૪૫૦ ૩૦૩૫ ૨૦ ૨૭૭ ૪૫૮ ૩૬-૩૭ ૨૩ ૨૮૦ ૪૭૩ ૩૮ ૨૫ ૨૮૩ ૪૮૨ ૩૯-૪૩ ૨૮૫ ૪૯૦ ૧૨-૧૪ ૨૬ ૨૮ ૪૪-૪૭ ૨૮૭ ૫૦૩ (૧૧)- વિવાગસૂર્ય - અંગણ - ૧૧ - વિષચાનુક્રમ Hi શ્રુતસ્કંધ - ૧ અધ્યયન સુબાહુ ભદ્રનંદી સુન્નત ૩૧ ૩૨ ૩૩ ૩૪ - - ૪-૮ ૯-૧૧ ૩૮ ૩૯ — અનુક્રમ ગાથા ૧-૧૦ ૧૨ ૧૧-૧૭ ૧૮-૨૩ ૨૪-૨૬ ૨૭-૨૮ ૨૯-૩૦ સમાવિષ્ટ - - - - - - । શ્રુતસ્કંધ - ૨ H સમાવિષ્ટ અનુક્રમ ગાથા ૩૫-૩૭ ૩ પૃષ્ઠાક મૂલાગમ અનુવાદ | સટીકં ૩ ૨૯૨ ૫ ૯ ૨૯૮ ૧૪ ૩૦૩ ૧૯ ૩૦૯ ૨૧ ૩૧૨ ૨૩ ૩૧૪ ૨૫ ૩૧૭ ૨૮ ૩૨૧ ૩૧ ૩૨૩ ૩૫ ૩૨૮ ૧૮ ૨૭ ૩ ૩૯ ૪૧ ૪૪ ૪૯ પર ૫૭ પૃષ્ટાંક મૂલાગમ | અનુવાદ સટીક ૩ ૩૨૯ ૫૯ ૩૯ ૩૩૩ ૩૯ ૩૩૩ ૬૪ ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૪૦ ૩૯ ૩૯ ૪૦ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૪ | સુવાસવ જિનદાસ | વૈશ્રમણ મહાબલ ભદ્રનંદી મહય્યદ ૧૦ ] વરદત્ત ૪૦ ૪૧૪૨૪૩૪૪૪૫૪૬-૪૭ ૩૩૪] ૬૫ ૩૩૪ ૬૫ ૩૩૪ ૫ ૬૫ ૩૩૫ 1 ૬૫ ૩૩૫ ૬૫ ૩૩૫ | ૬૬ ૩૩ [ ૬૬ ૪૦ ૧૨)- ઉવવાય - ઉપાંગસૂત્ર - ૧- વિષચાનુષ્પ સમાવિષ્ટ પૃષ્ઠક ક્રમ વિષય અનુક્રમ | ગાથા | મૂલાગમ| અનુવાદ સટીક | ૧ | સમવસરણ-પદ | ૧-૪૩ | ૧-૫ | ૨ | ૩૩૭ | ૭ | | ૨ | ઉપપાત-પદ | ૪૪-૭૭, ૬-૩૦ ૨૪ | ૩૩ ૧૫૪ ૧૩ - રામસેણિચ - ઉપાંગસૂત્ર - ૨- વિષયાનુક્રમ ક્રમ | સમાવિષ્ટ | | પૃષ્ઠક | | કમ | વિષય અનુક્રમ ગાથા | મૂલાગમ અનુવાદ સટીક ૧ સૂર્યાભદેવ-વિવરણ | ૧-૪૭ ! - | ૨ | ૩૭૮ ૧૯૩ ૨ પ્રદેશીરાજા-વિવરણ | ૪૮-૮૫ – | ૩૭ | ૪૦૯ [૩૧ (૧૪- જીવાજીવાભિગમ - ઉપાંગસૂત્ર - ૩ - વિષયાનુક્રમ | ઉદ્દેશક સમાવિષ્ટ પૃષ્ઠોક પ્રતિપત્તિ પ્રતિપત્તિ અનુક્રમ ગાથા મૂલાગમાં અનુવાદ] સટીકે ૧ | પહેલી-દુવિહા | – |૧-૫૧ | ૧-૪ | ૩ ૯ | ૫ બીજી-ત્રિવિહા |પ૨-૭૩ ૬ ૫ - ૨૭ ૫ ૬૧ ત્રીજીચઉવિહા | ૭ ૭િ૪-૩૪૩ [ -૮૮ | ૨૫ | ૪૩ [ ૧૦૦ ચોથી-પંચવિહા ! – ૩૪૪-૩૪૫ - ૧૩૧ ૬ ૧૫૭ [૪૪૭ પાંચમી-છબિહા – ૩૪૬-૩૬૪ | ૮૯-૯૨ ૧૩૨ | ૧૫૯ [૪૫૦ છઠ્ઠી–સત્તવિહા ૩૬૫ ૧૩૭ ૧૬૭ | ૩૬૮ સાતમી-અવિહા ૩૬૬ ૧૩૮] ૧૬૮ ૪૭૦ આઠમી-નવવિધા ૩૬૭ ૧૩૯ ૧૬૯ ૪૭૩ નવમી-દસવિતા ૩૬૮ - ૧૩૯ ૧૭૦ | ४७४ સવજીવા ૩૯-૩૯૮ | ૯૩- | ૧૪૦ ૧૭૧ | ४७८ ૧૪ 9. -- T \ IT T TO ૧૦] Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૭ ८ 2 પદ પ્રજ્ઞાપના સ્થાન બહુવક્તવ્યતા સ્થિતિ વિશેષ વ્યુત્ક્રાંતિ ઉશ્વાસ સંજ્ઞા યોનિ ૧૦| ચમ ૧૧ ભાષા |૧૨| શરીર ૧૩ | પરિણામ ૧૪ | કષાય ૧૫ | ઈંદ્રિય ૧૬ | પ્રયોગ ૧૭ વેશ્યા ૧૮ | કાસ્થિતિ ૧૯ | સમ્યક્ત્વ ૨૦ અંતક્રિયા |૨૧ | અવગાહના ૨૨ ક્રિયા ૨૩ કર્મપ્રકૃતિ ૨૪ | કર્મબંધ ૨૫ કર્મબંધવેદ ૨૬ | કર્મવેદબંધ ૨૭: કર્મવેદવેદ ૨૮ | આહાર (૧૫)- પક્ષવણા - ઉપાંગસૂત્ર - ૪ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા ૧-૧૩૩ ઉદ્દેસ દ્વાર અનુક્રમ ૧-૧૯૧ --- - |||| ווי|י|י|י|י|י| ויד │││111 - - ૨ ♦ || || । | | | |~ T A - ૨૭ | | | | | | - - - - | | | | | TEDD││ - ૨૨ – - | | | | | - ૨ ૧૩ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ સટીક ૩ ૧૮૫ ૫ ૨૩ ૨૦૨ ૭૯ ४० ૨૨૨ ૧૨૨ ૫૬ ૨૩૯ ૧૭૭ s ૨૫૦ ૧૮૮ ૨૬૭ ૨૧૪ ૨૭૮ |૨૩૦ ૮૯ ૨૮૦ ૨૩૨ ૨૮૧ ૨૩૫ ૯૧ ૨૮૨ ૨૩૯ ૩૭૫-૩૯૯ ૧૯૨-૧૯૮ ૯૬ ૨૯૦ ૨૫૬ ૪૦૦-૪૦૪ ૧૦૩ ૨૯૭ ૨૨૭૯ ૪૦૫-૪૧૨ ૧૯૯-૨૦૦ ૧૦૫ ૩૦૦ ૨૯૨ ૪૧૩-૪૧૮ ૨૦૧ ૧૦૭ ૩૦૨ ૩૦૦ ૪૧૯-૪૩૭ | ૨૦૨-૨૦૮ ૧૦૮ ૩૦૪ ૫ ૪૩૮-૪૪૧ ૧૧૭ ૩૧૬ ૨૯ ૪૪૨-૪૭૦ ૨૦૯-૨૧૦ ૧૨૩ ૩૨૪ ૪૩ ૪૭૧-૪૯૪ ૨૧૧-૨૧૨ ૧૩૬ ૩૪૧ ૮૫ ૪૯૫ ૧૪૨ ૩૪૭ ૧૦૭ ૪૯-૫૦૮ ૧૪૨ ૩૪૮ ૧૦૮ ૫૦૯-૫૨૪ ૧૪૬ ૩૫૩ |૧૧૯ ૫૨૫-૫૩૩ ૧૫૫ ૩૫ ૧૪૭ ૫૩૪-૫૪૫ ૧૬૦ ૩૭૨ ૧૬૫ ૫૪ ૩૮૪ ૨૦૨ ૧૭૧ ૧૭૨ ૩૮૫ ૨૦૫ ૫૪૭ ૫૪૮ ૧૭૨ ૩૮૬ ૨૦૬ ૫૪૯૧૭૩ ૩૮૭ ૨૦૮ ૫૫૦-૫૭૧ ૨૧૮-૨૨૦ ૧૭૪ ૩૮૮ ૨૦૯ ૧૯૨-૨૫૬ ૨૫૭-૨૯૭ ૨૯૮-૩૦૬ ૩૦૧-૩૨૫ ૩૨૬-૩૫૨ ૩૫૩ ૩૫૪-૩૫૫ ૩૫૬-૩૬૦ ૩૧-૩૭૪ ૧૮૫-૧૯૧ ૧૩૪-૧૭૯ ૧૮૦-૧૮૧ - ૧૮૨-૧૮૪ ૨૧૩ ૨૧૪-૨૧૬ આગમ વિષય-દર્શન ૨૧૭ - 20 ८८ 02 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંક્ષિપ્ત વિષયાનુક્રમ [૨૯] ઉપયોગ | પ૭૨- I - ૧૮૧ | ૩૯૫ | ૨૩૬ ૩૦] પશ્યત્તા પ૭૩-૧૭૪ ] ૧૮૩૩૯૭ | ૨૪૦ ૩૧ સંજ્ઞી ૫૭૫-૫૭૬ ૨૨૧- ૧૮૪ | ૩૯૯ | ૨૪ ૩૨] સંયમ પ૭૭-૭૮ | ૨૨૨- ૧૮૪] ૩૯૯ ૨૪૫) ૩૩ | અવધિ ૫૭૯-૫૮૩ | ૨૨૩- ૧૮૫] ૪૦૦ | ૨૪૭ પ્રવિચારણા ૫૮૪-૫૯ | ૨૨૪-૨૨૫ | ૧૮s | ૪૦૨ | ૨૫૨ ૩િ૫ | | વેદના ૫૯૪-૫૯૮ | ૨૨૬-૨૨૭] ૧૮૯ [૪૦૪] ૨૬૩ ૩| સમુદ્યાત – | - ૫૯૯-૬૨૨ | ૨૨૮-૨૩૧ | ૧૯૦૪૦૫ ૨૭૯ ૩૪ (૧૬)- સૂરપન્નત્તિ - ઉપાંગસુત્ર - ૫ - વિષયાનમાં ] 2] T [ નવમું ૪૦ પ્રાભૃત સમાવિષ્ટ પૃષ્ઠોક મ પ્રાભૃત પ્રાભૃત ) | અનુક્રમ ગાથા મૂલાગમ, અનુવાદી સટીક પહેલું ૮ ૧-૩૦ ૧-૧૫ ૨ . બીજું | ૩ | ૩૧-૩૩ ૧૨ | ૨૪ | ૫૧ ૩ | ત્રીજું | ૩૪ ૧૫ | ૨૯ ૬૯ ૩૫-- ૧૬ | ૩૦ | ૭૩ પાંચમું ૩s ૧૮ | ૩૬ [ ૮૩ કિ | છઠું ૩૭ ૧૮ | ૩૩ | | ૮૫ સાતમું. ૩૮ ૧૯ | ૩ | ૯૦ આઠમું. ૩૯ ૨૦ | ૩s [૪૦-૪૧ ૧૦ દશમું | ૨૨ ૪૨-૯૭ | ૧૬-૨૯ ૨૪ ] ૪૩ ૧૦૬ ૧૧ અગિયારમું ! ૯૮ - ૪૦ | ૪ | ૨૦૯ |૧૨| બારમું | – ૯૯-૧૦ | ૩૦ ૪૧ | ss {૨૧૪ [૧૩] તેરમું - | ૧૭-૧૦૯ ૪૫ [ ૭૩ ૨૪૭ ચૌદમુ 1 ૧૧ ૪૫ | ૭૮ ૨૫૭ ૧૫ પંદરમું ૧૧૧-૧૧૪ ૪૭ | ૭૯ ૨૫૯ સોળમું ૧૧૫ ૪૯ | ૮૨ | | ૨૭૦ ૧૭. સત્તરમું ૧૧૬ ४८ ૮૨ | ૨૭૦ ૧૮ | અઢારમું. ૧૧૭-૧૨૮ | ૩૧ ૫૦. ! ૮૩ ૨૭૨ ૧૯ ઓગણિસમું – ૧૨૯-૧૯૩| ૩૨-૮૮ ૫૨ [ ૮૭ ] ૨૮૨ ૧૦| વીસમું | – ૧૯૪-૧૧૪ ૮૯-૧૦૩ / ૫૯ | ૯૪ ૩૦૨ ! [૧૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બીજું ૧૬ - - - આગમ વિષય-દર્શન (૧૦)- ચંદપરાતિ - ઉપાંગસણ- ૬• વિષયાનુક્રમ પ્રાભૂત સમાવિષ્ટ પૃષ્ઠક ક્રમ પ્રાભૃત પ્રાભૃત અનુક્રમ ગાથા મૂલાગમાં અનુવાદી સટીક પહેલું ૧-૩૪ ૧-૧૯ ૨ ૧ ૧૦ ૩૧૮ ૩ | ૩૫-૩૭ ૧૨ ૩ | ત્રીજું ! – ૩૮ ૧૫ ચોથું – | ૩૯- ] – પાંચમું | – J૪- ] – [ ૧૮ છઠ્ઠ ૪૧ ૧૮ | સાતમુ ! – ૪૨- ! – ૨૦ આઠમું ૪૩ ૨૦ | નવમું - |૪૪-૪૫ | – | ૨૨ ૧૦| દશમુ T૪-૧૦૧ ૨૦-૩૩ | ૨૪ ૧૧ અગિયારમું ૧૦૨ ૩૪- T ૪૦ ૧૨. બારમુ ૧૦૩-૧૧૦ ૪૧ ૧૩| તેરમુ ૧૧૧-૧૧૩] – | ૪૪ ચૌદમુ ૧૧૪- | – T ૪૬ ૧૫T પંદરમુ | ૧૧૫-૧૧૮ ૧ | સોળમુ | - |૧૧૯- _ T૧૧૯- | 1 - - | ૪૯ ૧૭. સત્તરમ | - T૧૨૦ ] - 1 ૪૯ ૧૮ અઢારમું | – | ૧૨૧-૧૩૨ ૩૫- ૪૯ | ૧૯ ઓગણિસમું | – | ૧૩૩-૧૯૭ ૩૬-૯ર ! પર | ૨૦ વીસમું | - | | ૧૯૮-૨૧૮ ૯૩-૧૦૭ ૫૯ | (૧૮)- જંબદી૫નત્તિ - ઉપાંગસુત્ર - ૧૮ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠક વિક્ષસ્કાર અનુક્રમ ગાથા મૂલાગમ |અનુવાદ સિટી કે ૧ | ભરતક્ષેત્ર ૧-૨૧ ૧-૩ ૧૦૧ કાળ ૨૨-૫૩ ૪-૮ ૧૧) | ૮૯ ૩ ભરત ચક્રવર્તી | ૨૪-૧૨૬ | ૯-૪૧ | ૨૨ [ ૧૩૩ . ૧૭૬ ૪ | શુદ્ર હિમવંત | ૧૨૭-૨૧૧૩ ૪૨-૬૯ ] પs | ૧૭૨ | ૨૪૦] ૧૪ ૧e ક્રમ | Page #22 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૫ જિન જન્માભિષેક જંબુદ્રીપગતદાર્થ જ્યોતિષ્ઠ છ ક્રમ ૧ ૨ ૩ ક્રમ ૧ ર ૩ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ S ৩ ક્રમ ૧ ૧૯ અધ્યયન ૧-કાળ ૨-સુકાળ -ત્રીજાથી દશમું ૨૦ અધ્યયન ૧-પદ્મ ૨-મહાપદ્મ -ત્રીજાથી દશમું અધ્યયન ૧-ચંદ્ર ૨-સૂર્ય ૩-શુક્ર | ૪-બહુપુત્રિકા ૫-પૂર્ણભદ્ર ૬-માણિભદ્ર -સાત થી દશમું ૨૧૨-૨૪૪ ૭૦-૮૦ ૨૪૫-૨૪૯ ૮૧-૮૨ ૨૫૦-૩૬૫ ૮૩-૧૩૧ અધ્યયન એક થી દશ અનુક્રમ નિરયાવલિયા - ઉપાંગસૂત્ર - ૧૯ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા અનુક્રમ ૧ ૨ ૩-૫ (૨૧)- પુષ્ક્રિયા - ઉપાંગ સૂત્ર અનુક્રમ ૧-૧૯ ૨૦ ૨૧ કપ્પવડિસિયા - ઉપાંગ સૂત્ર-૨૦ - વિષચાનુક્રમ ૧-૩ ૪ 0-h ૮ ૯ ૧૦ ૧૧ અનુક્રમ - ૧-૩ - સમાવિષ્ટ ગાથા - ૨૫ ૮૫ ૨૧૬ ३८० ૨૪૫ ૪૨૨ ૨૫૦ ૪૩૧ સમાવિષ્ટ ગાથા ૧ — 02 ૨ ૯૯ પૃષ્ઠાંક મૂલાગમ| અનુવાદ | સટીકં ૧ ૨૧ - વિષયાનુક્રમ ર ૧૨ ૧૨ ૨૬૮ ૨૮૨ ૨૮૩ ૫ ૨ ૨૬ પૃષ્ઠાંક મૂલાગમ| અનુવાદ | સટીક ૨ ૨૮૪ ૩ ૨૮૫ ૪ ૨૮૫ ૨૭ ૨૮ ૨૮ ૨૨)- પુચૂલિયા - ઉપાંગ સૂત્ર - ૨૨ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠાંક ગાથા મૂલાગમ અનુવાદ સટીક ૧ ૨ ૩૦૪ ૫૦ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ | સટીક ૨ ૨૮૭ ૩ ૨૮૮ ૩ ૨૮૯ ૭ ૨૯૪ ૧૨ ૩૦૨ ૧૨ ૩૦૩ ૧૨ ૩૦૩ ૩૦ ૩૨ ૩૨ ४० ૪૮ ૪૮ ૪૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમ વિષય-દર્શન (૩)- વરિહદસા - ઉપાંગર-૧ર-વિષયાનુરથમ સમાવિષ્ટ પૃષ્ઠોક ક્રમ અધ્યયન ગાથા મૂલાગી અનુવાદ | સટીક ૧] ૧-નિષધ ૧-૩ | ૧- ૨ | ૩૦૭. ૨ | -બે થી બાર ૪ ૪ | ૩૧૨ | પ૭ અનુક્રમ | ૫૩ (૨)- ચઉસરણ - પચશસત્ર-૧-વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠોક વિષય અનુક્રમ ગાથા |મૂલાગમ | અનુવાદ |સટીકે ૧ | આવશ્ય–અર્વાધિકાર | ૧-૭ ૧-૭ | ૧૩ | ૫૮. ૨ | મંગલ-આદિ ૮-૯ ૧૩ | so ૩ | ચાર શરણા ૧૦-૪૮ ૧૦-૪૮ ૧૪ | ૬૧ | દુષ્કૃતગર્તા ૪૯-૫૪ ૪૯-૫૪ ૧૬ ૭૪ પ | સુકૃત અનુમોદના ૫૫-૫૮ ] ૫૫-૫૮ ૧૭. | ૭૭. | | ઉપસંહાર | ૫૯-૩ | પ૯-૩ { ૪ | ૧૭ | ૭૮ } - (રપ)- આરિપચ્ચખાણ - પચશ્વાસણ - ૨ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠક ક્રમ વિષય અનુક્રમ ગાથા | મૂલાગમ (અનુવાદ | સટીક બાલ-પંડિત મરણ ૧-૧૦ ૧-૧૦. [ ૧૮ ] ૭૯ પ્રતિક્રમણ-આલોચનાદિ, ૧૧-૩૩ ૧૧-૩૨ ૩ I ! ૧૮ ૮૧ આલોચના ધયાક) ૩૪-૩૬ ૩૩-૩૫ | ૪ | | ૨૦ | ૮૬ ૪ | અસમાધિમરણ ૩૭-૪૬ ૧ ૩૬-૪જ | ૪ | ૨૧ | ૮૪ ૫ | પંડિત મરણ ૪૭-૭૧ | ૪૫-૭૦ ૨૧ | ૮૮ ૨. OT TsT4 (૨૬)- મમહાપચ્ચખાણ - પચન્નાસુત્ર-૩-ષિયાનુક્રમ ક્રમ | સમાવિષ્ટ પૃષ્ઠક વિષય અનુક્રમ ગાથા |મૂલાગમ |અનુવાદ સિટીક ૧ | મંગલ ૧-૨ ૧-૨ ૨૪ / ૯૩ રિ | વોસિરાવવું-ખામણા ૩-૭ | ૩-૭ | ૨ | ૨૪ / ૯૩ ૩ | નિંદા-ગહ આદિ ૮-૧૨ ૮-૧૨ ૨૪ | ૯૪ [૪ { ભાવના ૧૩–૧૭. [ ૧૩-૧૭ ૨૪ | ૯૪ ૫ | મિથ્યાત્યાગ આલયનાદિ ૧૮-૩૬ | ૧૮-૩૬ { ૨૫ | ૯૫. | વિવિધ ધર્મોપદેશાદિ ૩૭-૧૪૨, ૩૭-૧૪૨ ૪ ૪ | ૨ | ૯૭ معما * Page #24 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ (૨૦)- ભત્તપરિણા-પચન્નાસત્ર-૪ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠોક વિષય અનુક્રમ ગાથા લાગભ| અનુવાદ સટીક | ૧ | મંગલ અને જ્ઞાનમહત્તા ! ૧-૪ ૩૨ ૧૧૦ | શાશ્વત-અશાશ્વત સુખ પ-૭. | ૫-૭ ૩૨ ) ૧૧૦ ૩ | મરણના ભેદો ૮-૧૧ | ૮-૧૧ ૧૧૧ ૪ | આલોચના, પ્રાયશ્ચિત ૧૨-૨૩ ૧૨-૧૩ ૩૨ ) ૧૧૧ પ | વ્રત, સામાયિક આરોપણાદિ ૨૪-૩૩ | ૨૪-૩૩ | ૩ | ૩૩ | ૧૧૩ 'ક | આચરણા, ખામણા, આદિ | ૩૪-૧૭૨ ૩૪-૧૭૨ ૪ | ૩૪ | ૧૧૪ | & | (૮)- તંદુલવેચાલિય-પચન્નાર-પષિચાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠક ) ક્રમ વિષય અનુક્રમ ગાથા મૂલાગમ અનુવાદી સટીક ૧ | મંગલ અને દ્વારો |૧-૩ | ૧-૩ | ૨ | ૪૩ | ૧૩૧ | ગર્ભ પ્રકરણ ૪-૪૨ ૪-૩૦ | ૨ | ૪૩ ! ૧૩૩ ૩ પ્રાણીની દશ દસા ૪૩-૫૭ ૩૧-૪૪ | ૫ | ૪ | ૧૩૪ ૪ | ઘર્મોપદેશ અને ફળ ૫૮-૬૪ ૪૫-૪૯ ૬ | ૪૬ [ ૧૫૦ પ દેહસંહનન, આહારાદિ ૬૫-૭૪ | ૫૦-૫૬ ૪૯ ૧ ૧૦. કાળઝમારા. ૭૫-૯૫ | પ૭-૭૬ | ૯ ૫૦ ! ૧૫ ૭ | અનિત્યત્વ, અશચિત્વાદિ ૯૬-૧૧૬૬૪-૯૫ ૧૦ : ૫૧ ) ૧૭૬ ૮| ઉપદેશ-ઉપસંહાર ૧૧૭-૧૬૧ ૯-૧૩૯ ૧૨ ! પ૩ [ ૧૯૪ પૃષ્ઠક વિષય [ ૧ (૨૯)- સંથારગ-પચન્નાસૂમ-૬ વિષયાનુક્રમ સમાવિષ્ટ | અનુક્રમ | ગાથા મૂલાગમ અનુવાદ સટીક | મંગલ-આદિ પ૭ | ૧૯૫ સંથારાની મહત્તા | ૨-૩૦ | ૨-૩૦ પ૭ | ૧૯૫) ૩ | સંથારગનું સ્વરૂપ, લાભ | ૩૧-૫૫ ૩૧-પપ | ૩ | પ૯ | ૧૯૮ ૪ | સંથારગના દ્રષ્ટાંત ૫૬-૮૮ | ૫૬-૮૮ | | ૧ | ૨૦૧ [૫ | ભાવના ૮૯-૧૩૩ ૮૯-૧૩૩ ૬ | ૩ | ૨૦૫ ها به ایم Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ક્રમ વિષય ૧ | મંગલ, ગચ્છે વસનારનાગુણ |૧-૬ ૨ | આચાર્યનું સ્વરૂપ ૭-૪૦ ૩૦)- ગચ્છાચાર - પચન્નાસૂમ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા ૩ | ગરનું સ્વરૂપ ૪ | સાધ્વીનું સ્વરૂપ ૫ | ઉપસંહાર ૩૧ ક્રમ વિષય ૧ |દિવસદ્ધાર ૨ |તિથિદ્વાર ૩ નક્ષત્રધાર ૪ |કરણદ્વાર ૫ | ગ્રહ દિવસદ્વાર ૬ | મુહૂર્તદ્વાર ૭ | કુનકાર ૮ |લગ્નહાર ૯ |નિમિત્તદ્વાર અનુક્રમ ૪ જ્યોતિષ્મ અધિકાર ૫ | વૈમાનિક અધિકાર ૬ | સિદ્ધિશીલા અને સિદ્ધ ૭ જિનઋદ્ધિ-ઉપસંહાર ૧ ૩ ૭ ૭-૪૦ ૩ G ૪૧-૧૦ પ Fe ૪૧-૧૦૬ ૧૦૭-૧૩૪ | ૧૦૭–૧૩૪ ૯ ૭૩ ૧૩૫-૧૩૭ ૧૩૫-૧૩૭ ૧૦ ૭૫ ગણિવિજ્જ - પચન્નાસૂત્ર-૮ - વિષયાનુક્રમ અનુક્રમ ક્રમ વિષય અનુક્રમ ૧ | મંગલ-દેવેન્દ્રવિષયક પૃચ્છા ૧-૧૧ ૨ | ભવનપતિ અધિકાર ૧૧-૬ ૩ | વાણવ્યંતર અધિકાર ૬૭૮૦ ૮૧-૧૬૧ સમાવિષ્ટ માથા ૧-૩ 9-3 ૪-૧૦ ૪-૧૦ ૧૧-૪૦ ૧૧-૪૦ ૪૧-૪૫ ૪૧-૪૫ ૪૬-૪૭ ૪૬-૪૭ ૪૮-૫૫ ૪૮-૫૫ ૫-૦ ૫-૦ ૬૧-૬૮ ૬૧-૬૮ ૯૮૨ ૬-૮૨ (૩૨)- દેવિંદથવ-પચન્નાસૂત્ર-૯ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાયા ૧-૧૧ ૧૧-૬ આગમ વિષય-દર્શન 02-65 ૮૧-૧૧ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ | સટીક ૧૬૨-૨૭૩૧૬૨-૨૭૩ ૨૭૪-૩૦૨ ૨૭૪-૩૦૨ ૩૦૩-૩૦% ૩૦૩-૩૦૭ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ ૨ ८८ ૨. ८८ ૨. ८८ ૪ te ૫ ૯૦ ૫ co પ્ ૯૦ S ૯૦ $ ૨ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ સટીકં S ૨૦૯ ૨૧૦ ૨૨૩ ૨૪૬ ૨૫૭ સટીકં ૨૫૯ ૨૫૯ ૨૦ ૨૪ ૨૪ ૨૬૪ ૨૬ ૨૭ ૦ ૨૬૯ ૧૧ ૧૮ ૧૯ ૯૨ ૨૭૦ ૯૨ ૨૭૧ ૯૫ ૨૭૭ ૯૫ ૨૭૯ ૯૮ ૨૮૯ ૧૦૩ ૩૦૧ ૧૦૪ | ૩૦૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ (૩૩) - મરણસમાહિ - પચન્નાણ ૧૦ - વિષયાનુક્રમ સમાવિષ્ટ અનુક્રમ ગાથા ૧-૧૦ ૧-૧૦ ૧૧૮૩ ૧૧-૮૩ ૮૪-૯૨ ૮૪-૯૨ ૯૩-૧૨૬ ૯૩-૧૨૬ ૧૨૭-૧૨૮ ૧૨૭-૧૨૮ ૧૨૯-૧૫૭ ૧૨૯-૧૫૭ ૧૫૮-૧૭૪ ૧૫૮-૧૭૪ ૧૭૫-૨૦૭ ૧૭૫-૨૦૦ ૨૦૮-૨૫૭ ૨૦૮-૨૫૭ ૨૫૮૨૬ ૨૫૮-૨૬૬ ૨૬૭–૪૧૧ ૨૬૭–૪૧૧ ૪૧૨-૫૨૪ ૪૧૨-૫૨૪ ૫૨૫-૫૫૦ ૫૨૫-૫૫૦ ૫૫૧-૫૬૮ ૫૬૯-૬૩૯ ૫૬૯૩૯ ૬૪૦-૬૬૪ ૬૪૦-૪ ક્રમ વિષય ૧ ૨ આરાધના – મરણ સ્વરૂપ ૩ આચાર્યના ગુણો ૪ આલોચના વર્ણન ૫ તપના ભેદો S જ્ઞાનાદિગુણ વર્ણન છ આત્માની શુદ્ધિ ८ સંલેખના ૯ આઉર પચ્ચક્ખાણદિ ૧૦ |પંચમહાવ્રતરક્ષા |૧૧| આરાધના, ઉપદેશાદિ ૧૨ |વિવિધ દ્રષ્ટાંતો મરણ વિધિ આરંભ ૧૩ મરણભેદોનું નિરૂપણ ૧૪ | આરાધના-અનુચિંતન ૧૫ | બાર-ભાવના ૧૬ |પંડિતમરણ, ઉપસંહાર 33 ૫૫૧-૫૮ ભગવાન મહાવીર સ્તવના વીરન્થવ - પચન્નારણ - ૧૦ - ૧-૪૩ ૧-૪૩ પૃષ્ઠાંક મૂલાગમ | અનુવાદ ૩ ||2||૭||||||||||s 30) ચંદાવેઋચ પચન્ના સૂત્ર -૭ ચંદાવેજ્મય – ગાથા અને પૃષ્ઠાંક ૧-૧૭૫ ૧-૧૭૫ ૪૨ ૩૦ ગચ્છાચારના વિકલ્પે ‘ચંદાવેઋય પયો'' અમે મૂલાગમ અને અનુવાદમાં લીધો છે - સટીકંમાં લીધેલ નથી - וויד ויין וויוון זויין ૧૧ - - -- - નોંધ: (૧) ૪૫ આગમના ગુજરાતી અનુવાદમાં ‘‘મરણસમાહિ’’ને બદલે વૈકલ્પિક પયત્નો ‘વીરત્નવ’’ લીધેલ છે, માટે તેના પૃષ્ઠાંક આપેલ નથી. (૨) મૂળ-આગમમાં ‘‘વીરત્નવ’’ અને ‘‘મરણસમાહિ’’ બંને લીધેલ છે. (૩) સટીકંમાં ‘મરણસમાહિ’' જ લીધેલ છે. ‘‘વીરત્નવ’’ લીધેલ નથી. - --- ૨૯ ૧૦૫ સટીક ૩૦ ૩૦૭ ૩૧ ૩૧૬ ૩૨૦ ૩૨૧ ૩૨૩ ૩૨૬ ૩૩૦ ૩૩ ૩૩૭ ૩૫૪ ૩૬૭ ૩૭૦ ૩૭૨ ૩૮૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય-દર્શન ક્રમ |o| | | છઠ્ઠો સાતમો T (૩)- નિસીહ - છેદગ-૧ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠોક ઉદ્દેશક અનુક્રમ ગાથા |મૂલાગમ અનુવાદ | સટીકે ૧ | પહેલો ૧-૫૮ || ૧૦૮ | ૧૫૧ બીજે ૫૯-૧૧૭ ૧૧૧ | ૨૦૩ ત્રીજો ૧૧૮-૧૯૬ ૧૧૫ ૩૦૬ ચોથો ૧૯૭–૩૧૩ | ૧૩ | ૧૧૭ ૩૩૧ પાંચમો ૩૧૪૩૯૨ ૧૮ ૧૨૦ ૩૯૧ ૩૯૩-૪૯ ૨૧ | ૧૨૨ ૩ ૪૪૪ ૪૭-૫૦ ૨૬ ૧૨૩. ૩. આઠમો ૫૬૧-૫૭૯ ૩૩ ૧૨૫ ૧૬ નવમો ૫૮-૬૦૭. ૩૫ | ૧૨૬ | ૪૨ દશમો o૮-૫૪ ૩૭ | ૧૨૮ | ૫૯ ૧૧ અગિયારમો ૫૫-૭૪૬ ૩૯ ૧૩૦ | ૧૯૩ ૧૨. બારમો ૭૪–૭૮૮ ૧૩૨ ૩૦પ ૧૩ તેરમો ૭૮૯-૭૬૨ ૪૭. ૧૩૪ ૩૫૩ ૧૪ ચૌદમો ૭૬૩-૯૦૪ | – | ૪૯ ૧૩૫ ૧૫. | પંદરમો ૯૦૫-૧૦૫૮ ૫૧ ૧૭૭ ! ૪૧ સોળમો ૧૦૫૯-૧૧૦૮ ૫૯ I ! ૧૩૮ | ૧૨૯ ૧૭ | સત્તરમો ૧૧૦૯-૧૨૫૯ ૧૪૦ ૨૫૭ ૧૮ | : અઢારમો ૧૨૬-૧૩૩૨. | – ૧૪૨ ૨૮૪ ઓગણિસમો | ૧૩૭૨-૧૩૬૯ ૭૫. ૧૪૪ [ ૨૯૩ ૨૦ વીસમો ૧૩૭૦-૧૪૨૦) – ૭૬ [ ૧૪૫ | ૩૩૬ ૭૧ 1 ઉપ- બુહતુકળો - છેદમ-ર-વિષયાનુક્રમ ૧ | પહેલો | બીજો ત્રીજો ૪ | ચોથો ૫ | પાંચમો | છઠ્ઠો | ૧-૫૦ | - | ૨ | ૧૪૯ | ૨૧૭ | | ૨૧-૮૦ | – | ૪ | ૧૫ર | ૨૬s | ૮૧-૧૧૦ ૧૫૪ उ४७ ૧૧ ૧-૧૪૨ ૧૫૫. ૧૦૩ ૧૪૩–૧૯૫ ૧૨ ૧૯૬-૨૧૫ | - | ૧૫ | ૧૦ | ૩૪૪ ] ૧૫૮ ] = ca Page #28 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ક્રમ |૧ ૨ ૩ ૪ ૫ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો |૧૦| દશમો ૭ ८ ઉદ્દેશક 2 ૧ ૨ ૩ ઉપસંહાર ક્રમ ઉદ્દેશક ૧ અસમાધિ સ્થાન ૨ શબળ દોષો ૩ આશાતના ૪ ગણિસંપદા ૫ ચિત્તસમાધિસ્થાન S ઉપાસક પ્રતિમા ભિક્ષુ પ્રતિમા ८ પર્યુષણા ૯ મોહનિય સ્થાનો ૧૦૨ નિદાન વગેરે પ્રસ્તાવના (૩૬)- વવહાર - છેદણ-૩ - વિષયાનુક્રમ સમાવિષ્ટ પૃષ્ઠાંક ગાથા મૂલાગમ અનુવાદ સટીકં ૨ ૧૬૨ S ૧૬૪ ૮ ૧૬૭ ૧૧ ૧૬૯ ૧૪ ૧૭૧ ૧ ૧૭૩ ૧૭ ૧૭૪ ૧૯ ૧૭૬ ૨૧ ૧૭૭ ૨૫ ૧૮૦ અનુક્રમ ૧-૩૫ ૩૬-૬૫ ૬૬-૯૪ ૯૫-૧૨૬ ૧૨૭-૧૪૭ ૧૪૮-૧૫૯ ૧૬૦-૧૮૬ ૧૮૭-૨૦૨ ૨૦૩-૨૪૮ ૨૪૯-૨૮૫ અનુક્રમ (૩૭)- દસાચબંધ-છેદણ-૪-વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા ૧-૨ ૩ ૪ ૫-૧૫ ૧૬-૩૪ ૩૫-૪૭ ૪૮-૫૨ ૧૩ ૧-૩ દવિધ-આલોચનાદિ|૪-૧૦૧ - - ૧૦૨-૧૦૩ – ૧-૧૭ ૫૪-૯૩ ૯૪-૧૧૪ (૩૮)- જીચકપ્પો - છેદસૂત્ર - ૫ - વિષયાનુક્રમ - ૧૮-૫૬ - ૧૩ ૪-૧૦૧ ૧૦૨-૧૦૩ પૃષ્ઠાંક મૂલાગમ | અનુવાદ | સટીકં ૨ ૧૮૩ ૩ ૨ ૧૮૪ ૧૧ ૩ ૧૮૫ ૧૩ ૪ ૧૮૬ ૧૮ ૫ ૧૮૯ ૨૬ ૭ ૧૯૧ ૩૧ ૧૧ ૧૯૮ ૪૨ ૧૩ ૨૦૧ ૫૧ ૧૪ ૨૦૧ ૭૨ ૧૬ ૨૦૩ ७८ ૩ ૩ ८ ૩૧ ૨૧૩ ૨૧૩ ૨૨૨ ૩૦૪ ૩૯૨ ૩ ૧૨૪ ૧૫૩ ૨૨૫ ૩૨૨ ૩૮૩ ૪૦૬ ૯૧ ૯ ૧૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્રમ ૧ ર ૩ કુશીલ લક્ષણ ૪ |કુશીલસંસર્ગી ૫ |નવનીત સાર ગીતાર્થ વિહાર અધ્યયન શલ્ય ઉદ્ધરણ કર્મવિપાક વિવરણ (૩૯)- મહાનિસીહ - છેદણ-૬ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા ૨૭ |પ્રાયશ્ચિત્ત સૂત્ર-ચૂલિકા ૮ |સુસઢ કથાચૂલિકા ક્રમ અધ્યયન ૧ સામાયિક ૨ |ચતુર્વિશતિ સ્તવ ૩ |વંદનક ૪ પ્રતિક્રમણ ૫ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન ४० ક્રમ અધ્યયન ૧ મંગલાદિ, પ્રતિલેખના ૨ પિંડાર ૩ ઉપધિ પ્રમાણ દ્વાર ૪ ૫ |પ્રતિસેવના દ્વાર આલોચના દ્વાર ૭ વિશુદ્ધિ દ્વાર, ઉપસંહાર ઉદ્દેશ| અનાયતનવર્જન દ્વાર - ૩ - - - અનુક્રમ ૧-૨૨૫ ૨૨-૪૬૬ ૪૬૭-૬૫૩ ૬૫૪-૮૩ ૬૮૪-૮૪૪ ૮૪૫-૧૩૫૬ ૧૩૫૭–૧૪૮૩/૧૨૪-૧૪૫ ૧૪૮૪-૧૫૨૮ | ૧૪-૧૫૩ અનુક્રમ ૧-૨ ૩-૯ ૧૦ ૧-૭ ૮-૩૯ ૪૦-૮૧ ૮૨૯૨ ૯૩-૧૨૧ ૧૨૨-૧૨૩ આવસય-મુલસણ-૧ - વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા ૧૧૩૬ ૩૭-૬૨ ૬૩-૯૨ અનુક્રમ - ૧-૭ - આગમ વિષય-દર્શન ૮-૯ ૧૦-૧૮ ૧૯-૨૧ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ સટીક ૨ ૨૨૩ ૧૨૫ ૧૫ ૨૩૫ ૧૪૦ ૩૪ ૨૫૭ ૧૫૯ ૨૮૪ ૧૮૦ ૨૯૪ ૧૮૮ ૩૨૫ ૨૧૧ ૩૪૮ ૨૩૮ ૩૭૦ ૨૫૬ ૧-૫૪૬ ૧-૫૪૬ ૫૪૭-૧૦૦૬ ૫૪૭-૧૦૦૬ ૧૦૦૭-૧૧૧૪ ૧૦૦૭-૧૧૧૪ ૧૧૧૫-૧૧૩૯ | ૧૧૧૫-૧૧૩૯ ૧૧૪૦-૧૧૪૨ ૧૧૪૦-૧૧૪૨ ૧૧૪૩-૧૧૪૬ ૧૧૪૩૧૧૪૬ ૧૧૪૭-૧૧૬૫ | ૧૧૪૭-૧૧૬૫ ||*||૪| ૧૨૭ પૃષ્ઠાંક મૂલાગમ અનુવાદ સટીક ૨ ૧૧ ૩૩૦ ૧૨ ૩ ૧૩ ૨૨ ૧૪ ૬૧ ૧૮ ૨૩૭ ૨૧ ૨૭૮ ૨ (૪૧.૧)- ઓહનિજ્જુત્તિ - મૂળસ્ત્ર-૨/૧ વિષયાનુક્રમ સમાવિષ્ટ ગાથા |જી જી | | S ८ પૃષ્ઠાંક મૂલાગમ| અનુવાદ સટીક ૨ ૨૫ ૩ ૩૨ પર ૧૩૦ ૧૮ te ૨૧૪ ૬૪ ૭૨ ૨૩૦ પ ૭૩ ૨૩૩ ૫ ૭૪ |૨૩૪ પ ૭૪ |૨૩૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૩૩ ૪૧.૨)- પિંડનિતિ મૂળસુત્ર - ૨૨ - વિષચાનુક્રમ અનુક્રમ ક્રમ | વિષય પ્રસ્તાવના ૧ રિ | પિંડ ૨-૧૦૦ ૧૦૧-૪૩૫ ૪૩૬-પપ૭. ઉગમ ઉત્પાદનો એષણા સંયોજના સમાવિષ્ટ પૃષ્ઠક | ગાથા મૂિલાગઅનુવાદ સટીક | ૬૮ | ૭૭ ૨૩૭) | ૨-૧૦૦ | ૮ | ૭૭ ૨૩૭ ૧૦૧-૪૩૫ ૭૩ | ૯૩ ૨૬૮ ૪૩૬-૫૫૭ ૯૯૨ ૧૧૩ ૩૫૮ ૫૫૮-૬૭૭ ૯૯] ૧૨૬ ૩૮૪ ૬૭૮-૬૮૩] ૧૦૫ ૧૪૦ ૪૦૯ ૬૮૪-૬૯૬ ૧૦૬ | ૧૪૧ ૪૧૧ દ૯૭-૭૦૨] ૧૦૬ ૧૪૧ ૪૧૩ ૭૦૩-૭૧૦] ૧૦૭ ૧૪૧ ૪૧૪ ૭૧૧-૭૧૨ ૧૦૭ ૧૪૨ ૪૧૪ ૫૫૮-૪૭૭ ૬૭૮-૬૮૩ પ્રમાણ ૬૮૪-૯૬ ઈગાલ-ધૂમ ૬૯૭-૭૦૨ કારણ ૭૩-૭૧૦ ઉપસંહાર ૭૧૧-૭૧૨ (૪૨) - સવેચાલિય - મૂળસુત્ર-૩-વિષચાનુક્રમ પૃષ્ઠોક સમાવિષ્ટ ગાથા મ અધ્યયન ઉદ્દેશ અનુક્રમ મૂલાગમઅનુવાદ સટીકા 1 - ૧-૫ ૧-૫ ૧૬ ૨ | ૧૪૫ ૨ ૧૪૫ | ૬-૧૬ ૬-૧૬ ૭૪ દુમપુષ્યિકા શ્રામયપૂર્વ ક્ષુલ્લકાચાર કથા છ જીવનિકાય ૧૭-૩૧ બT ૧૭-૩૧ ૩ [ ૧૪૬ | ૮૮ ૩૨-૭૫ ૩૨-૫૯ ૪ ૧૪૭ ૧૦૫ પિૐષણા ૭૬-૨૨૫ ૬૦-૨૦૯ ૮ [ ૧૫૩. ૧૪૩ ૨૨-૨૯૩ ૨૯૪૩પ૦ ૨૧૦-૨૭૭ ૧૭ | ૧૧ | ૨૭૮-૩૩૪ | ૨૧] ૧૬૫ ૧૮૮ ૩૫૧-૫૪ ૩૩૫-૩૯૮ ૨૪ [૧૬૮ ૨૦૪ ૪૧૫-૪૮૪ મહાચાર કથા વાક્યશુદ્ધિ |૮ | આચાર પ્રસિદ્ધિ વિનય સમાધિ |૧૦| તે-ભિક્ષુ - ચૂલિકા - રતિવાક્ય વિવિક્ત ચર્યા ૩૯૯-૪૬૦] ૨૭ [ ૧૭૨ ૨૦૯ ૪૬૧-૪૮૧ ૩૨ ૧૭૮ ૨૩૭ ૪૮૫-૫૦૫ – ૧ ૫૦-૫૨૪ ૪૮૨-૪૯૯ ૫૦૦-૫૧૫ ૩૩ ! ૧૮૦ ૨૪૭ ૩૪ ૨૫૬ ૫૨૫-૫૪૦ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમ વિષય-દર્શન ૪૩ - ઉત્તરાયણ - મુલસરા-જ-વિષયાનમ સમાવિષ્ટ પૃષ્ઠોક ક્રમ | અધ્યયન ગાથા લાગમઅનુવાદી સટીકે | ૩ |૧૮૪ | ૩ અનુક્રમ { ૧-૪૮ ૪૯-૫ |૯-૧૧૫ ૧૧૬-૧૨૮ |૧૮૭. | વિનયશ્રત પરિષહવિભક્તિ ચાતુરંગીય અસંખ્ય ૭ | ૧-૪૮ | ૪૯-૯૪ ૧૯૫-૧૧૪ | ૧૧૫-૧૨૭ | ૮ |૧૯૦ | ૧૨૦ | ૧૦ | ૧૯૧ | ૧૫૭ અકામમરણ ૧૨૯- ૧૦ ૧૨૮-૧પ૯ ૧૦ ૧૯૨ [ ૧૮૬ 0 સુલ્લકનિગ્રંથીય ૧૬૧-૧૭૮ ૧૨ ૧૯૪ | ૨૦૯ ઉરભિજ્જ | ૧૦-૧૭૭ | ૧૭૮-૨૦૭ ૨૦૮-૨૨૭ ૧૩ [૧૯૫] ૨૨૩] N1 1 કાપિલિય ૧૫ [૧૯૭ | ૨૩૬ ૧૭૯-૨૦૮ ૨૦૯-૨૨૨ ૨૨૯-૨૯૦ ૨૯૧-૩૨૭ ૨૨૮-૨૮૯ ૧૬ ૧૯૮ | ૨૪૮ ૨૯૦-૩૨ ૨૦ |૨૦૧ | ૨૬૯ ૩૨૮-૩૫૯ ૩૨૭-૩૫૮ ૨૨ ૨૦૩ || ૨૮૬ ૩૫૯-૪૦૫ ૨૪ | ૨૦૪ | ૨૯૮] | નમિ પ્રવજ્યા ૧૦] દ્રુમપત્રક ૧૧] બહુશ્રુત પૂજા હરિકેશી ૧૩|| ચિત્રસંભૂતિ ૧૪] ઈષકારીય ૧૫ | તે-ભિક્ષુ. ૧૬ | બ્રહ્મચર્યસમાધિસ્થાન 350-YOS ૪૦૭-૪૧ ૪૦-૪૦ ૨૬ | ૨૦૭ ૩૧૬ | ૪૪૨-૪૯૪ ૪૪૧-૪૯૩ | | ૨૮ ૨૦૯ ૩૩૪ ૪૯૫-૫૧૦ ૪૯૪-૫ ૯ ૫૧૧-૫૩૮ | ૫૧૦-૫૨૬ | પ૨૭-૫૪૭ ૩૧ ૨૧૨ ] ૩૫૧ ૩૨ ૨૧૩ ૩૫૯ ૩૫ | ૨૧૬ ૧૭ | પાપભ્રમણ. ૫૩૯-૫૫૯ ૫૬૦-૬૧૩ ૫૪૮-૪૦૦ ૩ |૨૧૭ ૧૮ ડ૧૪-૭૧૨ ૬૦૧-૬૯૮ ૩૯ ૨૧૯ ૭૧૩-૭૭૨ ૬૯૯-૭૫૨ ૪૫ [૨૨૪ | ૪૧ ૪૮ ૪૯ | ૨૨૮ | ૬૩ ૧૮ | સંયત મૃગાપુત્ર ૨૦| મહાનિર્ગધ સમુદ્રપાલીત રથનેમિ ૨૩ | કેસી-ગૌતમ ૨૪ પ્રવચનમાતા ૨૫ | યજ્ઞીય સામાચારી ખાંકીય મોક્ષમાર્ગગતિ પ૭ | ૨૩૪ | ૮૯ ૫૭ ૨૩૪ ૭૭૩-૭૯૬ ૭૫૯-૭૮૨ ૭૯૭-૮૪૬ ૭૮૩-૮૩૧ ૮૪૭-૯૩પ ૮૩૨-૯૨૦ ૯૩૬-૯૩૨ | ૯૨૧-૯૪૭ ૯૬૩-૧૦૬ | ૯૪૮-૯૯૧ ૧૦૦૭-૧૦પ૮ | ૯૯૨-૧૦૪૩ ૧૦૫૯-૧૦૭પ | ૧૦૭૬-૧૧૧૧, ૧૦૧-૧૦૯૬ પ૯ | ૨૩૫ ૬૧ ૨૩૭ ( ૧૧૦૦ ૬૪ | ૨૪૦ ૫ ૧૨૫ ૬૫ ૨૪૧ | ૧૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત વિષયાનુક્રમ ૩૫ ૧૧૧૨-૧૧૮૮] ૧૦૯૭ ૬૯ | ૨૪૩. T૧૪૭ [૨૯] સમ્યકત્વ પરાક્રમ [૩૦] તપમાર્ગમતિ ૩૧. ચરણવિધિ ૩૨ | પ્રમાદસ્થાન ૩૩| કર્મપ્રકૃત્તિ ૩૪] લેયા અધ્યયન અણગારમાર્ગગતિ જીવાજીવવિભક્તિ ૧૧૮૯-૧૨૨૫/ ૧૦૯૮-૧૧૩૪ ૭૩] ૨૫૦ ૧૨૨૬-૧૨૪૬ ૧૧૩૫-૧૧૫૫ ૭૫ | ૨૫૨ | ૧૮૮ ૧૨૪૭-૧૩૫૭ ૧૧૫-૧૨૬૬| ૭ | ૨૫૨ | ૧૯૭ ૧૩૫૮-૧૪૪૩ ૧૨૯૨-૧૩પર | ૮૪ | ૨૬૦ ૧૩૮૩-૧૪૪૩ ૧૨૯૨-૧૩પર ૮૪ | ૨૦ | ૨૨૭, ૧૪૪૪-૧૪૬૪| ૧૩૫૩-૧૩૭૩ ૮૭ | ૨૩ | ૧૪૬૫-૧૪૭૧ ૧૩૭૪-૧૬૪૦ ૮૯ | ૨૪ | ૨૪૯ ૩૬T (૪) નંદી- ચૂલિકાસુર-૧ - ષિયાનુક્રમ ક્રમ હ | છે | વિષય અનુક્રમ ૧ અહંતુ, સંઘાદિ સ્તુતિ ૧-પર જ્ઞાનના વિવિધ ભેદો ૫૩-૧૩૮ ૩ {બારઅંગસૂત્ર પરિચય ૧૩૯-૧૫૬ ૪ |દ્વાદશાંગી આરાધના-વિરાધના ૧૫૭-૧૬૦ ૫ |બુદ્ધિના ગુણ, શ્રતગ્રહણ | ૧૧-૧૩ |પરિશિષ્ટ-અનુજ્ઞાનંદી ૧-૪ ૭ Jપરિશિષ્ટ-જોગનંદી ૧ સમાવિષ્ટ પૃષ્ઠક ગાથા મૂલાગમ અનુવાદ સટીક ૧-૪૭. - ૨ | ૨૭૪ ૪૮-૮૧ ૪ | ૨૭૭ ! ૬૫ ૮૨-૮૫ ૧૪ ! ૨૯૦ | ૨૦૨ ૮૬-૯૮ ૨૦ | ૨૯૭ | ૨૩૮ ૮૯-૯૦ | ૨૦ | ૨૯૮ | ૨૪૦ ૧-૩ ૨૧ | ૨૯૮ | ૨૪૨ ૨૩) ૨૯૯ | ૨૪૪ (પ- અનુગદ્દાર-ચૂલિકાસુત્ર-૨-વિષયાનુક્રમ ૧-૭ | ૨ | ૩૦૧ | ૨૪ ૮-૧૬ ૩૦૮ ૨૮૭ ૧૭-૯૦ ૧૯ ૩૩૪ ૩૩૭ ૧ જ્ઞાન અને આવશ્યક ૧-૬૯ ૨ |આનુપૂવી ૭૦-૧૪૫ ૩ એકથી દશભેદે નામ, પ્રમાણ ૧૪૬-૨૪૭ ૪ સામાસિક ભાવપ્રમાણ ૨૪૮-૨૫૧ ૫ પ્રમાણનું સ્વરૂપ ૨૫૨-૩૧૭ | ક વક્તવ્યતા, અર્થાધિકાર ૩૧૮-૩પ૦ 1 ૩૧ | ૩૪૬ ૩૭૫) ૯૧-૯૨ ૯૩-૧૨૨ ૩૨ | ૩૪૮] ૩૭૮ ૧૨૩-૧૪૧ ૫ | ૩૮૨ | ૪૫૩ મુનિ દીપરત્નસાગર કૃત ૪૫- આગમ સંક્ષિપ્ત વિષયાનુક્રમ પૂર્ણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [1] પૃષ્ઠાંક વિશે સ્પષ્ટીકરણ -0 -- -- [૨] અનુક્રમ વિષયાનુક્રમ સંબંધે કંઇક અહીં ત્રણ પ્રકારના પૃષ્ઠાંકો છે – મૂલાગામ, અનુવાદ, સટીક ‘મૂલાગમ’'એ ૪૫–આગમોનું ફક્ત મૂહ નું પ્રકાશન છે. ‘‘અનુવાદ’’એ ૪૫-આગમોનાં ગુજરાતી અનુવાદનું પ્રકાશન છે. ‘‘સટીકં’' એ ૪૫-આગમોના મૂછ ઉપરાંત નિવ્રુત્તિ, વૃત્તિ ભાષ્ય, પૂર્તિ સહિતનું પ્રકાશન છે. આગમ વિષય-દર્શન મૂલાગમનો ક્રમાંક જોવા માટે અમારું ગામ દુત્તાધિપ્રકાશન જોવું જેના-૪૫-પુસ્તકો છે. જે આગમનો વિષય જોવો હોય તે આગમનું પુસ્તક લેતા આ પૃષ્ઠાંકો મળી રહેશે. અનુવાદનો ક્રમાંક જોવા માટે અમારું “આગમદીપ” પ્રકાશન જોવું જેના-૭-પુસ્તકો છે. સાત પુસ્તકોમાં સમાવેલ ૪૫-આગમ અનુવાદમાં કોઇપણ એક પુસ્તક જોશો તો ક્યુ આગમ કયા ભાગમાં છે તે માહિતી મળી જશે, એ માહિતીને આધારે અહીંઆપેલક્રમાંક મુજબ વિષય મળશે. સટીકનો ક્રમાંક જોવા માટે અમારું “નવુત્તાળિ-સટી♥ જોવું જેના-૩૦-પુસ્તકો છે. પ્રત્યેક પુસ્તકમાં કર્યું આગમ કયા વિભાગમાં છે તેની માહિતી આપેલ છે. આ માહિતીને આધારે તમારે જે આગમનો વિષય જોવો હોય તે આગમમાંથી જોઇ શકાશે. - આ અનુક્રમ ને મૂલાંક કે સળંગ ક્રમાંક પણ કહી શકાય. પ્રત્યેક આગમમાં સૂત્ર હોય કે ગાથા હોય અમે સળંગ ક્રમાંકમાં જ આપેલા છે. આ અનુક્રમ અમારા ‘‘જ્ઞાન સુત્તાળિ-મૂત્રં, ‘‘આગમદીપ''-ગુજરાતી અનુવાદ અને ગામ સુત્તાળિ-સટીરું એ ત્રણે પ્રકાશનમાં એક જ સરખા છે. - તમારે કોઇપણ વિષય જોવાની ઇચ્છા થાય તો આ અનુક્રમને આધારે મૂળ, અનુવાદ કે ટીકા એ ત્રણમાંનુ કોઇપણ પ્રકાશન ખોલો-અનુક્રમ આનો આજ મળશે. [૩] સમાવિષ્ટ ગાથા – ગાથાંકોનો સમાવેશ અનુક્રમમાં થઇ જ જાય છે. અહીં તો ફક્ત ગાથા કેટલી આવેલી છે તેની માહિતી માટે જ અલગ અંકો મુકેલા છે. એટલે અનુક્રમ એ સૂત્ર છે અને ગાથા અલગ છે તેમ માનવું નહીં. [૪] બૃહત્ વિષયાનુક્રમનું નામ “આગમ વિષય દર્શન” રાખેલ છે. ત્યાં અમે પૃષ્ઠાંકો – આપેલ નથી. ફક્ત અનુક્રમ અર્થાત્ મૂલાંક જ આપેલા છે. કેમકે ‘‘મૂલાંક’’ અમારાં ત્રણે પ્રકારના ‘‘આગમપ્રકાશનો’’માં એક સરખા જ છે. જેથી મૂલ, અનુવાદ કે ટીકા ગમે તે જોવામાં આ મૂલાંક ઉપયોગી થઇ શકે તેમ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આચાર-શ્રુ.૧, અ.૧, ૩.૧ ૧ આચાર www અંગસૂત્ર-૧ - વિષયાનુક્રમ [ શ્રુતસ્કન્ધ-૧- H શસ્ત્ર પરિજ્ઞા’ અધ્યયન-૧ઉદ્દેશક-૧- જીવ અસ્તિત્વ આરંભ વાક્ય [૧] [૨] પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [૩] પૂર્વભવ કે પુનર્જન્મનું અજ્ઞાન [૪] —જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂર્વા-૫૨ જન્મનું જ્ઞાન, – પૂર્વા પર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્વ [૬-કર્મબંધ પરિક્ષા -૧૨] – કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો. – કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવ ભ્રમણ – જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયા થી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે. “પૃથ્વીકાય”. (૧) ઉદ્દેશક ૨ [૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] —પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ —આ હિંસાથી વિરમે તે મુનિ – અસંખ્યેય જીવહિંસા રૂપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૬] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭] —પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા. – પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા. – પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત – પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન GOR [૧૮] – પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા. – પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. – પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ. - (૧) ઉદ્દેશક - ૩ [૧૯] અનગાર-સ્વરૂપ (માયા ન કરવી તે) [૨૦] સંયમ શ્રદ્ધા ટકાવવાનો ઉપદેશ. “અપ્કાય'. 62 Page #35 -------------------------------------------------------------------------- ________________ | ૩૮ ૧/૧/૩ – આગમ વિષય-દર્શન [૨૧] મહાપુરુષે આચરેલ માર્ગ [૨૨] સંયમ માર્ગ [૨૩] અપ્લાયમાં જીવોનું અસ્તિત્વ [૨૪] –અપ્લાય હિંસાથી વિરમે તે મુનિ – અપ્લાય હિંસામાં થતા દોષોનું દર્શન. – અપ્લાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા – અપ્લાય હિંસાથી અનેક જીવોની હિંસા [૨૫] અપ્લાયિક જીવોનું સ્વરૂપ [૨] અપ્લાયના શસ્ત્ર [૨૭] અખાયિક હિંસાથી અદત્તાદાન દોષ [૨૮] અપ્લાય સંબંધે અન્ય મત. [૨૯] અપ્લાયના હિંસક [૩૦] અપ્લાય સંબંધે અનિશ્ચિત મત. [૩૧] – અપ્લાયના હિંસકને વેદનાનું અજ્ઞાન – અપ્લાયનો અહિંસક વેદનાનો જ્ઞાતા – અપ્લાય હિંસાથી અટકવાનો ઉપદેશ – અપ્લાયનો જ્ઞાતા તે જ મુનિ. (૧) ઉદ્દેશક - ૪ - “અગ્નિકાચ”. [૩૨] અગ્નિકાયિક જીવોનું અસ્તિત્વ [૩૩] અગ્નિકાયિક જીવોની વેદનાના જ્ઞાતા [૩૪] અગ્નિકાયિક જીવોની વેદનાના પ્રત્યક્ષદર્શી [૩૫] અગ્નિકાયના હિંસક [૩] અગ્નિકાયની હિંસાની આકરણીયતા [૩૭] – અગ્નિકાય હિંસાથી વિરમે તે મુનિ – અગ્નિકાય હિંસામાં થતા દોષોનું દર્શન – અગ્નિકાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા. – અગ્નિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૩૮] અગ્નિકાય હિંસાથી દુઃખી થતા જીવો. – અગ્નિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન – અગ્નિકાયના અહિંસક તે વેદનાનો જ્ઞાતા – અગ્નિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ – અગ્નિકાય જ્ઞાતા તે જ મુનિ | | [30] Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૯ “આચાર'- હૃ.૧, અ.૧, ઉ.૧ (૧) ઉદ્દેશક - ૫ - “વનસ્પતિકાય”. [૪૦] અનગાર સ્વરૂપ-(વનસ્પતિ હિંસા ન કરવી તે) [૪૧] વિષય - સંસારનું કાર્ય અને કારણ [૪૨] શબ્દાદિ વિષયોની આસક્તિ તે સંસાર [૪૩] –વિષય આસક્ત તે આજ્ઞા બહાર ૪૪] શબ્દાદિ વિષયેચ્છા તે અસંયમપણું [૪૫]. શબ્દાદિ વિષય-પ્રમાદ તે ગૃહસ્થ પણું. [૪] – વનસ્પતિ કાયિક જીવોની હિંસાથી અટકે તે મુનિ. - વનસ્પતિકાય હિંસામાં થતા દોષોનું દર્શન. – વનસ્પતિકાય હિંસાનું જ્ઞાન, તેનો હેતું, તેનું ફળ, ફળના જ્ઞાતા. – વનસ્પતિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૪૭] વનસ્પતિકાયમાં જીવનું અસ્તિત્વ અને માનવ શરીર સાથે તુલના [૪૮] – વનસ્પતિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન – વનસ્પતિકાયના અહિંસકને વેદનાનું જ્ઞાન. – વનસ્પતિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. વનસ્પતિકાયના જ્ઞાતા એ જ મુનિ (૧) ઉદ્દેશક - ૬ - “સકાચ” [૪૯] સંસારનું સ્વરૂપ-ત્રસજીવોના ભેદને આધારે [૫૦] અજ્ઞાનીનું ભવભ્રમણ. [૫૧] સંસારી જીવોના દુઃખ [પર] – ત્રસ જીવોની હિંસાનો હેતુ – પૃથ્વી કાયાદિ આશ્રિત ત્રસજીવ [૫૩] – ત્રસકાયિક હિંસાથી અટકે તે મુનિ - ત્રસકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન – ત્રસકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળના જ્ઞાતા – ત્રસકાયની હિંસકથી અનેક જીવોની હિંસા. ત્રસકાય હિંસાના હેતુ - ત્રસકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન -ત્રસકાય હિંસાથી અટકવાનો ઉપદેશ – ત્રસકાયના જ્ઞાતા એ જ મુનિ ૧ ઉદ્દેશક - ૭ - “વાયુકાય' [૫] વાયુકાય હિંસાથી નિવૃત્ત મનુષ્યનું સામર્થ્ય (પજો T૫૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧/૧/૭-આગમ વિષય-દર્શન [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમી પણું [૫૯] – વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ - વાયુકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન – વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા - વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [9] - વાયુકાય થી સંપાતિમ જીવોનો સંહાર - વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથિવિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૨] છકાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું –x —X—અધ્યયન-૨-“લોકવિજય” ઉદ્દેશક-૧-“રવજન" [૩] –સંસારનું મૂળ કારણ – વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] – અપ્રમાદનો ઉપદેશ – અનિત્ય ભાવના [૭] અશરણ ભાવના - (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્ત્વાદિ) [૬૮] અશરણ ભાવના - (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] – સ્વકૃત સુખદુ:ખનો ભોક્તા, યૌવનમાં ધર્મોઘમ આદિ (૨) ઉદ્દેશક-ર-અઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા [૭પ- – સંસાર વિમુક્તનું સ્વરૂપ, અજ્ઞાનીનું સ્વરૂપ -૭૭] - હિંસાથી નિવૃત્તિ અને અહિંસા ઉપદેશ (૨) ઉદ્દેશક-૩- “મદનિષેધ” [૩૮] ગોત્રમદ નિષેધ Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘‘આચાર’’- શ્રુ.૧, ૨.૨, ૩.૩ અંધત્વ આદિ વિપાકને જોઇ સમિતિભાવે રહેવું [૭૯] [૮૦] – અજ્ઞાની જીવનું ભવ-ભ્રમણ – વિષય આસક્તિથી વિપરીત પ્રવૃત્તિ [૮૧] મોક્ષ અભિલાષીનું સ્વરૂપ [૮૨] – મૃત્યુ-અકાલતા – જીવનપ્રિયતા, સુખેચ્છા, દુઃખપ્રતિકુળતા – અસંયમી જીવની પ્રવૃત્તિ, ધનમમત્ત્વ, સંપત્તિનાશ – અજ્ઞાનીની પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિનું ફળ [૮૩] – તત્ત્વજ્ઞને ઉપદેશની અનાવશ્યક્તા – બાળ જીવને ઉપદેશ (૨) ઉદ્દેશક-૪- ‘ભોગાસક્તિ’ [૮૪] – ભોગથી રોગ — - અશરણ ભાવના – કુટુમ્બી પરસ્પર શરણ ન બને – એકત્વ ભાવના – સ્વ સુખદુઃખનો ભોક્તા ~ ભોગાસક્તિ [૮૫] સંપત્તિ મોહ - [૮૬] – વિષય ભોગ વિરક્તિ ઉપદેશ – સ્ત્રી મોહ અને તેનું ફળ પ્રમાદ અને આસકિત ત્યાગનો ઉપદેશ. [૮] – ભોગેચ્છાની ભયંકરતા – અહિંસા ઉપદેશ – સંયમનું સમ્યગ્ આરાધન (૨) ઉદ્દેશક-પ- લોકનિશ્રા’ [૮૮] પુત્રાદિને માટે ગૃહસ્થને આહારાર્થે કર્મ-સમારંભ [૮૯] સંયમીનું આહાર-ગ્રહણ અને સંયમપાલન [૯૦] -ક્રય-વિક્રય નિષેધ · કાળ આદિનો જ્ઞાતા, નિર્મમત્વી [૯૧] – રાગદ્વેષનું છેદન – વસ્ત્રાદિની ઉચિત યાચના [૯૨] આહાર વિધિ અને સંગ્રહનો અભાવ [૩] – ધર્મોપકરણનું અપરિગ્રહીત્વ - આર્યોક્ત માર્ગ ૪૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૧/૨/૫-આગમ વિષય-દર્શન [૯૪] – કામભોગ – આયુષ્ય - કામીનું સ્વરૂપ – સર્વજ્ઞ - વિષયાસક્તનું ભવ ભ્રમણ, અવિષયીની પ્રશંસા – શરીરની અસારતા અને પંડિત પુરુષનું કર્તવ્ય [૯] – માયા નિષેધ – અવિરતિનુ ફળ [૯૭] બાલસંગ અને સાવદ્ય ચિકિત્સા નિષેધ (૨) ઉદ્દેશક - દ. “અમમત્વ” [૯૮] સાધકે પાપકર્મ ન કરવું. [૯] – પાપકર્મ-કર્તા અને તેનું ફળ -પ્રમાદથી દુઃખ અને તે જ્ઞાનથી કર્મ ઉપશમન. [૧૦] – મમત્ત્વ ત્યાગે મુનિપણું – લોક સંજ્ઞા જ્ઞાન અને સંયમે પ્રવૃત્તિ [૧૦૧] વીર લક્ષણ – રતિ અરતિ ત્યાગ [૧૦૨] –લૌકિક સુખ-નિષેધ, – કર્મચ્છેદન [૧૦૩] વીર લક્ષણ - રૂક્ષ શુષ્ક આહારી, સમ્યકત્વદર્શી [૧૦] -દુર્વસુ- સુવ મુનિના લક્ષણ – લોક સંયોગ ત્યાગે મોક્ષમાર્ગ [૧૦૫]– દુઃખ પરિણા – કર્મનો જ્ઞાતા, આસ્રવ અપ્રવૃત્તિ - પરમાર્થ દષ્ટા – ઉપદેશમાં સમભાવ [૧૦] ધર્મોપદેશ અને ધર્મોપદેશક [૧૦] હિંસા - લોકસંજ્ઞાનો ત્યાગ [૧૦૮] ઉપદેશ – બાળજીવને માટે – X —X —અધ્યયન - ૩ - “શીતોષ્ણીશ” ઉદ્દેશકઃ ૧ - “ભાવસુપ્ત” [૧૯] અમુનિ-મુનિ સ્વરૂપ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૩ “આચાર”- શ્રુ.૧, અ.૩, ૩.૧ [૧૧] – અજ્ઞાન - અહિંસા [૧૧૧] શબ્દાદિ ને જાણે તે સંયમી [૧૧૨] –નિર્ઝન્થ - રતિ - અરતિને સહે, વૈરથી વિરમે – જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] – સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ – જન્મમરણનું કારણ માયાદિ – ઉપેક્ષાભાવથી ભયમુક્તિ – અપ્રમત્ત - ખેદનો જ્ઞાતા – સંયમ - શસ્ત્રનો જ્ઞાતા – કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ (૩) ઉદેશકઃ ૨ - “દુખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરૂપ [૧૨] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨૨] –મૃષાવાદ ત્યાગ – સંયમ માર્ગે વિચરવા ઉપદેશ – હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨૩] કષાય-વિજય [૧૨૪] – પરિગ્રહ - શોકનો ત્યાગ – અહિંસા ઉપદેશ (૩) ઉદ્દેશકઃ ૩ - “અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] -સમભાવ, અપ્રમાદ, – આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] – રૂપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ. Page #41 -------------------------------------------------------------------------- ________________ આજ ૧/૩/૩ – આગમ વિષય-દર્શન [૧૨૮] અન્ય તીર્થિકની માન્યતાઓ – પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં – જીવનું અતીત અને ભવિષ્ય સમાન કે અચિન્ય [૧૨૯] – સર્વજ્ઞનો મત - કર્માનુસાર ગતિ – મહર્ષિની પ્રવૃત્તિ - કર્મક્ષય [૧૩] – અનાસક્તિ ભાવ. – સંયમ પાલન (કાચબાની જેમ ઇન્દ્રિય ગુપ્ત) – આત્માની મિત્રતા [૧૩૧] –મોક્ષ અને કમરહિતતાનો સહસંબંધ – આત્મનિગ્રહ – સત્યસેવન અને તેનું ફળ [૧૩] પ્રમાદ-પ્રવૃત્તિ [૧૩૩] પ્રપંચમુક્ત મુનિ (૩) ઉદેશકઃ ૪. “કષાય વમન” [૧૩૪] કષાય વમન વિશે તીર્થકર ઉપદેશ [૧૩૫] “એક-સર્વ જ્ઞાનની પરસ્પર વ્યાપ્તિ [૧૩] – પ્રમાદીને ભય-અપ્રમાદીને અભય – એક (મોહ)-બહુ કર્મક્ષયની પરસ્પર વ્યાપ્તિ – લોકસંયોગ ત્યાગ અને મોક્ષમાર્ગ પ્રસ્થાન [૧૩૭] – કર્મક્ષય (એક-અનેક વ્યાપ્તિ) – શ્રદ્ધા, આજ્ઞા, બુદ્ધિથી લપક શ્રેણી – લોક સ્વરૂપનું જ્ઞાન – હિંસા-સંયમ [૧૩૮] - કષાય વિષયક જ્ઞાન અને ગર્ભાદિ દુઃખ મુક્તિ ફળ – સર્વજ્ઞ વચન (કર્મ-સંવર અને નિર્જર). – XXઅધ્યયન - ૪ - “સખ્યત્વ” ઉદેશક - ૧ - “સમ્યફવાદ” [૧૩૯] અહિંસા ધર્મ એ જ સાચો ધર્મ એવો તીર્થંકર ઉપદેશ. [૧૪૦] – ધર્મમાં દઢતા – વૈરાગ્ય ધારણ - લોકેષણાત્યાગ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આચાર”- શ્ર.૧, અ.૪, ઉ.૧ [૧૪૧] – લૌકેષણ ત્યાગીની નિરવઘ પ્રવૃત્તિ – વિષયાસક્તનું સંસાર ભ્રમણ [૧૪૨] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને. (૪) ઉદ્દેશક- ૨. “ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] – કર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા – ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪] – પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ. - મૃત્યુ અવશ્ય છે. – અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] – નરકાદિ દુઃખોની પરીચીત્તતા - કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ -- શ્રુત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા - આર્ય અનાર્યના મતે (૪) ઉદ્દેશક - ૩ - “અનવધતપ” [૧૪૭] – ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. – આરંભથી દુઃખ – સમ્યગ્દર્શીનું લક્ષણ - દુઃખ-પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] – આજ્ઞા પાલક- પંડિત - જીર્ણકાષ્ઠ દાહના દષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે –પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ. (૪) ઉદ્દેશક -- “સંક્ષેપ વચન” [૧૫] – પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું. – વીર સાધકનો માર્ગ – તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧] – બાળ – મોહાંધ [૧પ૨] – સમ્યત્વ – બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) – નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું) - વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ [૧૫૩] – વીરોની સત્યમાં સદાસ્થિતિ – સર્વજ્ઞની ઉપાધિ રહિતતા અધ્યયન X-X - [૧૫૯] – નિર્દોષ આહાર – અપ્રમાદનો ઉપદેશ – દુઃખની ભિન્નભિન્નતા ૫ - ઉદ્દેશક - ૧ - [૧૫૪] – સહેતુક અહેતુક હિંસા, હિંસકની ગતિ – વિષયેચ્છાનો ત્યાગ અતિ મુશ્કેલ [૧૫૫] – કુશાગ્ર બિંદુ જેવું આયુષ્ય. – અજ્ઞાનીનું જીવન ~ મોહથી સંસાર ભ્રમણ [૧૫૬] સંશયથી સંસાર જ્ઞાન [૧૫૭] – કુશળ હોય તે મૈથુનથી વિરમે – ભોગ એ દુઃખનો હેતુ [૧૫૮] – આસક્તિથી નકાદિ ગતિ – હિંસા, હિંસકના જન્મ મરણ – બાળ (અજ્ઞાની) જીવની પ્રવૃત્તિ -- એકલ વિહારી ~ અજ્ઞાનથી મોક્ષ માનનારા (૫) ઉદ્દેશક - ૨ - · અપ્રમાદ અવસ્થા માટેનો ઉપદેશ ૧૮૪૪ – આગમ વિષય-દર્શન લોકસાર [૧૬૪] — અપરિગ્રહી કઇ રીતે થાય ? એક ચર' [૧૬૦] શરીરની નશ્વરતા [૧૬૧] શરીરની અસારતા જાણનારને ભવભ્રમણ નથી. [૧૬૨] –પરીગ્રહત્વ- મહાભયનું કારણ – આહારાદિ લોક સંજ્ઞા પણ ભયરૂપ [૧૭૩] – પરમચક્ષુ (દિવ્યદૃષ્ટિ) માટે પ્રયત્ન અને તેનું ફળ – પરિગ્રહ ત્યાગ “વિરત મુનિ'' (૫) ઉદ્દેશક - ૩ “અપરિગ્રહ” 9 – સમતામાં ધર્મ, આત્મશક્તિથી કર્મક્ષય કરો. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આચાર”- મૃ.૧, અ.૫, ઉ.૩ [૧૫] – સંયમના ભેદ - ત્યાગ અને પતિત રૂપે – ત્યાગ કર્યા પછી પુનઃ ઇચ્છવું તે ગૃહસ્થ સમાનપણું [૧૬] શીલ આરાધના [ ૧૭] – અંતર્ શત્રુ સાથે યુદ્ધ – અધ્યવસાય પરિજ્ઞા – રૂપ આસક્તિથી હિંસા – મુનિ-મોક્ષમાર્ગે સહાયક, સાધક, આસક્તિ રહિત – સર્વજીવ સમભાવ [૧૧૮] – સમ્યક્ત-મુનિપણું પરસ્પર વ્યાપ્તિ – અપ્રમત્ત ને જ સમ્યકત્વ અને મુનિપણું – સાવદ્યાનુષ્ઠાન વિરત મુનિ સંસારસમુદ્ર તીર્ણ અને મુક્ત (૫) ઉદ્દેશક - ૪ - “અવ્યક્ત” [૧૯] અવ્યક્ત (અગીતાર્થ) નું એકલ વિચરણ અયોગ્ય. [૧૭] – હિત-શિક્ષાથી કોપિત – અજ્ઞાની, અતત્ત્વદર્શીને અનેક બાધા. – ગુરુ નિશ્રા –જયણા પાલન [૧૭૧] -- કર્મ, ભોગ્ય અને શુદ્ધિ યોગ્ય – અપ્રમાદ [૧૭૨] – સ્ત્રી આસક્તિ નિષેધ – સ્ત્રી-વિરક્તિ માટેના ઉપાયો - સ્ત્રી સુખ, પૂર્વે કે પછી દુઃખદાયી – સ્ત્રી કથા આદિનો નિષેધ - મુનિભાવની સાધનાનો ઉપદેશ (૫) ઉદ્દેશક - ૫ - “હૂદ-ઉપમા” [૧૭૩ – આચાર્યને જળાશયની ઉપમા - શ્રદ્ધાદિ ગુણયુક્ત મહર્ષિ એક આદર્શ [૧૭૪] – વિચિકિત્સકને અસમાધિ – આચાર્યનું અનુસરણ ન કરવાથી ખેદ [૧૭] જિન કથન - નિઃશંક સત્ય [૧૭] – શ્રદ્ધાની ચતુર્ભગી (પૂર્વ-પશ્ચિાત્ સમ્યત્વ) – સમ્મચિંતનથી કર્મક્ષય, બાળ ભાવનો નિષેધ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [૧૭૭] મરનાર મારનારનું એકત્વપણુ (અહિંસા વિજ્ઞાન) [૧૭૮] – આત્મા અને વિજ્ઞાતાનું એકત્ત્વપણું જ્ઞાન અને આત્માની ભિન્નતા - (૫) ઉદ્દેશક - ૬ - [૧૭૯] – આજ્ઞા અને પુરુષાર્થ – ગુરુ નિશ્રામાં વિચરવું [૧૮૦] – તત્ત્વદર્શી કઇ રીતે બને ? – જિનાજ્ઞાની આરાધના – આગમાનુસાર પરાક્રમી [૧૮૨] – આશ્રવની સાર્વત્રિક્તા, —કર્મબંધનું કરણ આસક્તિ [૧૮૩] – કર્મરહિત થવા માટે પ્રયત્ન —કર્મનું ચક્ર અને ગતિ આગતિ - - વસ્તુ સ્વરૂપનો બોધ-ત્રણ રીતે [૧૮૧] – સિદ્ધાંતજ્ઞાન, આજ્ઞાનું આરાધન – ગુપ્તેન્દ્રિય – સંયમી - [૧૮૪] મુક્તાત્માનું સ્વરૂપ [૧૮૫] મુક્તાત્મા શબ્દાદિથી પર છે અને શબ્દાતીત છે. [૧૮૬] – કેવલજ્ઞાનીની ઉપદેશ પ્રવૃત્તિ – મુક્તિ માર્ગનું દર્શન - —X—X— ઉન્માર્ગવર્જન” અધ્યયન S “ધૃત” ઉદ્દેશક - ૧ - “સ્વજન વિધૂનન” [૧૮૭– – સોળ પ્રકારના રોગો અને મૃત્યુ -૧૯૦] – જન્મ મરણ પ્રવૃત્તિ - [૧૯૧] – અસીમ દુઃખ ૧/૫/૫ – આગમ વિષય-દર્શન – કાચબો, વૃક્ષ આદિ દૃષ્ટાન્તથી આસક્ત પુરુષનું કથન કર્મફળ ભોગવવા માટે પુનઃ જન્મ મરણ – કર્મનો વિપાક અને દારુણ દુઃખો પરસ્પર હિંસા અને મહાભય – સાવધ ચિકિત્સા નિષેધ – અહિંસાનો ઉપદેશ - Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૯ “આચાર'- શ્રુ.૧, અ.૬, ઉ.૧ [૧૯૨] – ધૂતવાદ (કર્મક્ષયના ઉપાયો) [૧૯૩] - કુટુમ્બના વિલાપ છતાં દીક્ષાગ્રહણ કરવી. ) ઉદ્દેશક ૨ - “કર્મવિધૂનન” [૧૯૪] કુશીલ (ત્યાગી અને જ્ઞાની પણ કુશીલ બને) [૧૯૫] કુશીલનું સ્વરૂપ અને ભવભ્રમણ પરિણામ [૧૯] મહામુનિનું સ્વરૂપ [૧૯૭] – સમ્યક્ દષ્ટિ પણે –આજ્ઞામાં જ ધર્મ - સંયમલીનતા-કર્મનો ક્ષય – એકલ વિહાર, શુદ્ધ આહાર, પરીષહ સહેવા (૬) ઉદ્દેશક - ૩ - “ઉપકરણ - શરીર-વિધૂનન” [૧૯૮] અચલકને વસ્ત્રની જીર્ણતાદિ વિચારનો અભાવ [૧૯૯] –જ્ઞાની મુનિઓને શરીરની કૃશતા – કષાય મુક્તતા અને તત્ત્વજ્ઞાતાપણાથી મુક્તિ [૨૦] – સંયમી અને પ્રશસ્ત ભાવધારીને અરતિ વિચલિત ન કરે. – મુનિને દ્વીપની ઉપમા અને પંડિત પદની પ્રાપ્તિ – શિષ્ય શીક્ષા અને પાલન માટે પશુપક્ષીનું દષ્ટાન્ત (૬) ઉદેશક - ૪ - “ગરવત્રિક વિધૂનન” [૨૦૧] - કુશીલપણું, આજ્ઞાનો અનાદર – બાળ જીવોનું વૃદ્ધપણું [૨૨] અન્ય સાધુની નિન્દા એ બીજું બાળપણું [૨૦૩] – શિથિલતા છતાં સત્ય પ્રરૂપક્તા – જ્ઞાન દર્શન ભ્રષ્ટથી સંયમ દૂષિતતા [૨૦૪] – બાહ્યક્રિયાથી પણ આત્મ-નાશ, વારંવાર જન્મ-મરણ [૨૦૫] – ધર્માનુશાસનનો ઉપદેશ – આજ્ઞા વિરાધક શુદ્ધ અને હિંસક છે. [૨૦] - ત્યાગી અને દીક્ષિત થયા પછી કર્મોદયે પતન અને તેનું ફળ – આગમાનુસાર પરાક્રમ માટે ઉપદેશ (૬) ઉદ્દેશક - ૫ - “ઉપસર્ગ-સન્માન વિધૂનન” [૨૦૭] – ઉપસર્ગ સહન કરવા – ધર્મના સ્વરૂપ અંગે ઉપદેશ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧/૬/પ – આગમ વિષય-દર્શન [૨૦] – ધર્મોપદેશ કરતા સ્વ-પરની આશાતના ન કરે. – મુનિને દ્વીપની ઉપમા – મુનિની સંયમ સાધના – જ્ઞાનીજન આરંભ અને કષાયના પરિત્યાગી [૨૯] મરણ (આત્મશત્રુ સાથે સંગ્રામ) —X—-X—અધ્યયન-૭- “મહાપરિજ્ઞા” (આ અધ્યયન હાલ ઉપલબ્ધ નથી – X -X— અધ્યયન - ૮ - “વિમોક્ષ” ઉદ્દેશક - ૧ - “અસમનોજ્ઞ વિમોક્ષ” [૨૧] સાધુનો વ્યવહાર – અશનાદિ કોને ન આપે [૨૧૧] સાધુનો વ્યવહાર – અન્ય સાધુના નિમંત્રણનો અસ્વીકાર [૧૨] સાધુનો વ્યવહાર – આચારના જ્ઞાનાભાવે આરંભાર્થીપણું – અન્ય તીર્થિકના કથનો અને તેની નિર્દેતુક્તા [૨૧૩) – સુઆખ્યાત સુપ્રાપ્ત ધર્મ કયો? - અન્યતીર્થિકના કથન સમયે વચનગુપ્તિ – વિવેકમાં ધર્મ આરાધના – ત્રણ પ્રકારે યામ (મહાવ્રત) – નિદાન રહિત આર્યનું સ્વરૂપ [૨૧૪] દંડ-હિંસા અને તેનો ત્યાગ (૮) ઉદેશક - ૨ - “અકલ્પનીય વિમોક્ષ' [૨૧૫] ઔદૈશિકાદિ દોષ સહિતના આહાર-વસ્ત્ર આદિનો નિષેધ [૨૧] ઔદૈશિકાદિ દોષ જાણવાનો હેતુ [૧૧૭] ઔદેશિકાદિ આહાર વગેરે ન ગ્રહણ કરે ત્યારે થતા ઉપસર્ગો સહેવા [૧૮] અમનોજ્ઞ ને આહારાદિ દેવાનો નિષેધ [૨૧] સમનોજ્ઞને આહારાદિ દાનનું વિધાન (૮) ઉદ્દેશક - ૩ - “અંગ ચેષ્ટાભાષિત” [૨૨૦ - દીક્ષા – મધ્યમ વયમાં – સમભાવનો ઉપદેશ – કામભોગ, હિંસા, પરિગ્રહથી નિવૃત્તિથી નિર્મન્થપણું – રાગદ્વેષનો ત્યાગ [૨૨૧] આહાર અને ગ્લાનત્વ સંબંધે જાણકારી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આચાર”- શ્રુ.૧, અ.૮, ઉ.૩ [૨૨૨] – દયા પાલન – સાધુના લક્ષણ – સંયમ, કર્મસ્વરૂપ, અવસર આદિના જ્ઞાતા [૨૩] ઠંડીથી કંપતા સાધુને જોઈને ગૃહસ્થની શંકા અને સાધુનો ઉત્તર (૮) ઉદ્દેશક - ૪ - “હાસનાદિ મરણ” [૨૨૪] ત્રણ વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર – ચોથા વસ્ત્રની ઈચ્છા ન કરે, નિર્દોષ - જેવું મળે તેવું વસ્ત્ર લે –વસ્ત્ર ધોવે કે રંગે નહીં, વિહારમાં જતા વસ્ત્ર છુપાવે નહીં. [૨૨૫] ઉનાળામાં જીર્ણવત્ર પરઠવે કે ઓછા કરે કે અચેલક થાય. [૨૨] વસ્ત્રની અલ્પતાથી લાઘવગુણની અને તપની પ્રાપ્તિ [૨૭] સચેલ-અચેલ અવસ્થામાં સમભાવ [૨૨૮] શીતાદિ પરીષહ અસહ્ય બનતા વૈહાસન (અકાળ) મરણ સ્વીકાર (૮) ઉદ્દેશક - ૫ - “ગ્લાન-ભક્ત-પરિજ્ઞા” [૨૯] – બે વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર – મૂલ ૨૨૫ થી ૨૨ અનુસાર – સામેથી લાવેલ આહાર-આદિ ન લે. [૨૩] – ગ્લાન વૈયાવચ્ચ સંબંધે અભિગ્રહ. – આહાર-વૈયાવચ્ચ સંબંધે ચતુર્ભાગી – મરણપર્યત અભિગ્રહ પરિપાલન (૮) ઉદ્દેશક - ૬ - “એકત્વભાવના - ઇંગિત મરણ” [૩૧] એક વસ્ત્ર - એક પાત્રધારી સાધુનો આચાર (મૂલ ૨૨૪ થી ૨૨ મુજબ) [૨૩૨] એકત્વ ભાવના આદિ [૨૩૩] અ-સ્વાદ તપ-આદિ [૨૩૪] અશક્ત થતા અનશન બુદ્ધિ - સંલેખના ભાવ [૨૩૫] અનશન (ઇગિત મરણ) વિધિ (૮) ઉદ્દેશક - “પાદપોપગમન” [૨૩] અચલકની સામાચારી (લજ્જા થી ચોલપટ્ટક ઘારણ કરે) [૨૩૭] અચલકને પરીષહ સહેવાથી તપની પ્રાપ્તિ [૨૩૮] આહાર સંબંધિ અભિગ્રહની ચતુર્ભગી-લઘુતા અને તપ પ્રાપ્તિ [૨૩૯] પાદપોપગમન મરણની વિધિ (૮) ઉદ્દેશક - ૮ - “અનશન - મરણ” [૨૪] મરણમાં ધીર પુરુષને સમાધિ Page #49 -------------------------------------------------------------------------- ________________ પર ૧૮૮ -આગમ વિષય-દર્શન [૨૪૧] ધર્મી-જ્ઞાની શરીર ત્યાગ અવસરે અનશન કરે [૨૪૨] કષાય અને આહારની અલ્પતા છતાં અગ્લાનિત્વ [૨૪૩] જીવન-મરણમાં સમભાવ [૨૪૪] સમાધિપાલન, ઉપધિત્યાગ, આત્મચિંતન [૨૪૫- ભક્તપરિક્ષા વિધિ - નિર્જીવ ભૂમિમાં સંથારો, ઉપસર્ગ સહેવા -૨૪૯] - વેદના સહેવી, આત્મભાવ લીનતા [૨૫૦-- ઇગિત મરણ વિધિ -૨૫૭] – કેવળ આત્મ વ્યાપાર, સર્વથા ઉપધિ-આહારનો ત્યાગ -નિર્જિવભૂમિશયન, પરિષહ સહેવા, સમાધિભાવ – સામાન્ય હલનચલન, આત્માનો પાપવ્યાપાર સર્વથા છોડે [૨૫૮-– પાદપોપગમન વિધિ અને વિશેષતા -૨૬૩] - ભક્તપરિજ્ઞા અને ઈગિત મરણ બંનેથી વિશેષ – સ્થાનાન્સર પણ ન કરે, શરીરમમતાનો સર્વથા ત્યાગ – કામભોગ કે નિદાનનો ત્યાગ, પરમશ્રદ્ધા, [૨૬] પંડિતમરણનો યોગ્યતાનુસાર સ્વીકાર અધ્યયન - ૯ - “ઉપધાન શ્રુત” ઉદ્દેશક - ૧ - “ચય [૨૫] ભગવાન મહાવીરની ચર્ચાના કથનની પ્રતિજ્ઞા [૨૬] ભ૦ મહાવીરનું દેવદુષ્ય-વસ્ત્ર ધારણ પૂર્વવર્તી તીર્થકરની આચરણા [૨૭] ભ૦ ને સાધિક ચારમાસ ભ્રમરાદિ ઉપસર્ગ [૨૬૮] ભ૦ ને સાધિક તેરમાસ પછી વસ્ત્ર રહિતતા [૨૯] ભ૦ અન્તરૂ ચક્ષુષ ધ્યાનમાં હોવા છતાં આક્રોશ પરીષહ [૨૭] ભ૦ને સ્ત્રી-ભોગ પરીષહ છતાં ધ્યાન મગ્નતા [૨૭૧] ભ૦નો ગૃહસ્થ સંગત્યાગ અને મૌનપૂર્વક સંયમક્રિયા [૨૭૨] આક્રોશ-વધ પરીષહમાં પણ ભ૦નું મૌન અને સમભાવ [૨૭૩] નૃત્ય અને કૌતુકમાં ભ૦ને આશ્ચર્ય-અભાવ [૨૭૪] ગૃહસ્થની કથામાં ભ૦ની હર્ષશોક રહિતતા, સંયમયોગ [૨૭] - ભ - દીક્ષાપૂર્વે સાધિક બે વર્ષથી સચિત્ત જળ ત્યાગ. – એકત્વ ભાવના ચિંતન, કષાય અને ઇન્દ્રિયોનો ઉપશમ [૨૭] પૃથ્વી આદિ છ કાયમાં જીવત્વ [૨૭૭] છ કાય હિંસાના ત્યાગ પૂર્વકનું ભ૦નું વિચરણ [૨૭૮] ત્રાસ-સ્થાવર અને સર્વે જીવોનો પુનર્જન્મ અને પરસ્પર ગત્યાગતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આચાર”- હૃ.૧, અ.૯, ૧.[૨૭૯-– કર્મસિદ્ધાન્ત પ્રતિપાદન -૨૮૧] – દ્રવ્ય ભાવ ઉપધિથી કર્મબંધ અને દુઃખ પ્રાપ્તિ – ક્રિયા, આસવ, યોગ આદિને જાણી સંયમાનુષ્ઠાન કથન – સંસાર અને સ્ત્રીને કર્મનું મૂળ જાણી તેનો ત્યાગ [૨૮૨] ભ૦ને આધાકર્મી આહારનો ત્યાગ અને નિર્દોષ આહાર [૨૮૩] ભ૦ને પરવસ્ત્ર-પાત્રનો ત્યાગ અને શુદ્વેષણા. [૨૮૪] ભ૦ આહાર માત્રજ્ઞ, રસાસક્તિ રહિત, ખાજ ખૂજલી રહિત હતા [૨૮૫] ભ૦ની વિહાર વિધિ - પક્ષિચર્યા સમાન [૨૮] ભ૦ને વસ્ત્રત્યાગ બાદ વિહાર સમયે શીત પરીષહમાં સમભાવ [૨૮૭] ભવ્ય આચરિત વિધિ – અન્ય મુમુક્ષુને અનુકરણીય (૯) ઉદ્દેશક - ૨ - “શય્યા” [૨૮૮-- ભ. મહાવીરની ચર્યામાં શય્યા અને આસન –૨૯૧] - વિવિધ વસતિમાં વિહાર, અપ્રમત ભાવ, સાધના [૨૯૨] ભવનો નિદ્રાત્યાગ, અપ્રમત્ત ભાવે જાગરણ [૨૩] – નિદ્રા આવે તો મુહૂર્ત માત્ર, ફરી પુનઃ ધ્યાનસ્થતા [૨૯૪-– ભ૦નું ઉપસર્ગ-પરીષહને સમભાવે સહેવું - મૌન - ધ્યાને રહેવું -૩૦૨] – ઝેરી પ્રાણી, પક્ષી, પાપી, ગ્રામરક્ષક દ્વારા વિવિધ કષ્ટો – આલોક અને પરલોક વિષયક ઉપસર્ગો – ચોર-જોરદ્વારા થતા ઉપસર્ગો – શીત ઉપસર્ગ [૩૦૩] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક - ૩ - “પરીષહ” [૩૦૪- ભ. વિવિધ પરીષહો સમભાવે સહન કર્યા -૩૧૦] - તૃણ સ્પર્શ, શીતોષ્ણ, ઇત્યાદિ પરિષહ – લાઢ દેશમાં તુચ્છ શય્યાદિ, કુતરાથકી, દંડાદિ પરિષહ [૩૧ ૧-- ઉત્તમ હાથીની ઉપમા, -૩૧૬] - ઉક્ત વિવિધ ઉપસર્ગોમાં કાય મમત્વત્યાગી અવિચલિત રહ્યા. [૩૧૭] ભ૦ આચરિત આ વિધિ - અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક - ૪ - “આતંકિત” [૩૧૮- ભ. મહાવીરની તપશ્ચર્યા - મિતાહાર, ચિકિત્સા ન કરવી, કષાયાદિત્યાગ, -૩૪૩] – અલ્પભાષી, ધ્યાનસાધના, નિરસઅન્ન, તપ, પાપકર્મત્યાગી વગેરે - X — X — Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૪ હવે ૨/૧/૧/૧ – આગમ વિષય-દર્શન - શ્રુતસ્કન્દ - ૨ - ચૂલિકા-૧ (અધ્યયન-૧) “પિડેષણા” ઉદ્દેશક ૧ [૩૩૫] – આહાર ગ્રહણવિધિ – સચિત્ત કે મિશ્ર આહાર ન કહ્યું, - આવી જાય તો નિરવઘ ભૂમિમાં જયણાપૂર્વક પરઠવવો [૩૩૬-– ઔષધિ ગ્રહણ વિધિ - સચિત્ત ગ્રહણ નિષેધ -૩૩૮] - અચિત્ત ગ્રહણ વિધાન આહાર ગ્રહણ વિધિ – અપક્વ કે અર્ધ પક્વનો નિષેધ – એષણીય અને નિર્દોષનું ગ્રહણ કરે. – ગૃહસ્થના ઘેર પ્રવેશની વિધિ - વિચાર (āડીલ), વિહાર (સ્વાધ્યાય) ભૂમિ પ્રવેશ વિધિ - રામાનુગ્રામ વિચરણ વિધિ [૩૩૯] અન્ય તીર્થિક - ગૃહસ્થાદિને અશનાદિ દાનનો નિષેધ [૩૪] અનેષણીય આહારનો વિશેષ નિષેધ – એક સાધુ, અનેક સાધુ, એક સાધ્વી કે અનેક સાધ્વી માટેનો આહાર ૌશિક- ક્રિત- ઉધાર સામેથી લાવેલ આદિ કોઇપણ દોષયુક્તનો નિષેધ [૩૪૧] – શ્રમણ આદિની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો દેશિક આયર નકલ્પ -૩૪૨] અન્ય પુરુષ સેવિત આદિ આહાર હોય તો કહ્યું [૩૪૩] નિત્યપિંડ કે અગ્રપિંડ આદિ દેનાર કુળમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ (૧) ઉદ્દેશક - ૨ [૩૪] – અષ્ટમી આદિ પર્વદિન, વિશેષ પ્રસંગ આદિમાં જ્યાં શ્રમણોને નિયત – માત્રામાં આહારાદિ દાન થતું હોય તો તેના ગ્રહણનો નિષેધ - પુરુષાન્તર કૃત આદિ હોય તો લેવાનું વિધાન [૩૪૫] ભિક્ષાર્થે કેવા કુળમાં પ્રવેશવું? તેનું વિધાન [૩૪] - સામુહિક કે પિતૃ કે ઉત્સવાદિનું ભોજન જો નિયત માત્રામાં શ્રમણાદિને અપાતું હોય તો લેવાનો નિષેધ – પુરુષાન્તરકૃત આદિ હોય તો ગ્રહણનું વિધાન [૩૪૭] – બે ગાઉથી વધુ કે જમણવાર (સંખડી)માં આહાર ગ્રહણ નિષેધ – આધાકર્મી, મીશ્ર, ઔદેશિક, કૃતિ, ઉધાર, સામેથી લાવેલ આહાર નિષેધ – સંખડી આદિના દોષો અને જયણાપાલન આદિ આચાર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૫ આચાર''- શ્ર.૧, ચૂ.૧ (અ.૧), ઉ.૩ (૧) ઉદ્દેશક - ૩ - [૩૪૮- સંખડિ (જમણવાર)માં જવાના નિષેધનું કારણ -૩૫૦] – રોગાત્પત્તિ, કર્માશ્રવ, દુર્ગતિ, અનેક પ્રકારે હાનિ – નિર્દોષગવેષણા અભાવ, સદોષ આહાર ગ્રહણ, માયા [૩પ૧] સંખડિ સમયે કોઈ ગામ કે નગરમાં પણ ન જવું - અનેક દોષ સંભવ [૩પ૨] શંક્તિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ [૩પ૩] ગૃહસ્થઘર, સ્વાધ્યાયભૂમિ, જીંડીલભૂમિ, વિહારમાં ગમનાગમન સમયે સર્વે ધર્મોપકરણ સાથે જ રાખે [૩૫૪] વર્ષા, ઘુમ્મસ, વંટોળ આદિ સમયે ગૃહસ્થના ઘર, સ્વાધ્યાય ભૂમિ, અંડિલભૂમિ, રામાનુગામ વિચરણ આદિમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ [૩૫૫] ચક્રવર્યાદિ નિર્દિષ્ટકુળમાં અશનાદિ માટે જવાનો નિષેધ (૧) ઉદ્દેશક - ૪ - [૩૫] – અપવાદ માર્ગે પણ કઈ સંખડિમાં ન જવું? -માંસાદિ ભોજન હોય, જીવ વ્યાપ્ત માર્ગ હોય, શ્રમણાદિ ભીડથી પ્રવેશનિર્ગમન મુશ્કેલ હોય, સ્વાધ્યાય ન થઈ શક્તો હોય ત્યાં ન જવું – આવો દોષ ન હોય તો જવાનુ વિધાન [૩૫૭] દોહવાતી ગાય હોય તે સ્થાનમાં આહાર-ગમન નિષેધ [૩૫૮] આવેલ અતિથિ સાધુ સાથે આહાર-ગમન વિધિ (૧) ઉદેશક - ૫ - [૩૫૯] અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ [૩૦] – ભિક્ષાટન વિધિ - સમમાર્ગે જવું, વિષમમાર્ગે ન જવું, વિષમમાર્ગે જવું પડે તો શું કરવું? [૩૧] જે માર્ગમાં ઉન્મત્ત કે હિંસક પ્રાણી અથવા ખાડા આદિ વિષમતા હોય તો તે માર્ગે ન જતા અન્ય માર્ગે જવું. [૩૨] બંધ દ્વાર આદિ હોય તો પ્રવેશ નિષેધ અને પ્રવેશ વિધિ [૩૬૩ – ગૃહસ્થના ઘરમાં પ્રવેશની વિધિ – ગૃહસ્થ બધા માટે સંમિલિત આહાર આપે તેની વિધિ [૩૪] જ્યાં પૂર્વે કોઈ શ્રમણાદિ હોય તે ઘરમાં પ્રવેશની વિધિ (૧) ઉદ્દેશક - ૪ - [૩૫] દ્વિપદ-ચતુષ્પદ આદિને આહારમાં અંતરાય થાય તે સ્થાને ગમનનિષેધ [૩૬] ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ સાધુનો આચાર Page #53 -------------------------------------------------------------------------- ________________ પs ૨/૧/૧/- આગમ વિષય-દર્શન [૩૭] આહાર દાતા અવિધિથી આપે તો લેવાનો નિષેધ અને ગ્રહણ વિધિ [૩૬૮] સચિત્ત, સચિત્ત સ્પર્શયુક્ત કે અર્ધપક્વ આહાર ગ્રહણ નિષેધ [૩૯] ભૂત-વર્તમાન કે ભાવિમાં સચિત્ત પિષ્ટ મીઠાના ગ્રહણનો નિષેધ [૩૭૦] અગ્નિ ઉપર રાખેલ આહાર ગ્રહણ નિષેધ. (૧) ઉદેશક - ૭ - [૩૭૧] ઊંચા કે નીચા સ્થાનેથી આપે તે આહાર ગ્રહણ નિષેધ [૩૨] – માટી આદિનું આચ્છાદિન તોડીને આપેલ આહાર ગ્રહણ નિષેધ – પૃથ્વી, પાણી કે અગ્નિ ઉપર રાખેલ આહાર-ગ્રહણ નિષેધ [૩૭૩] અતિ ઉષ્ણ આહારને ઠંડો કરીને આપે તો ગ્રહણ નિષેધ [૩૭૪] વનસ્પતિ કે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ નિષેધ [૩૭૫] પાણી ગ્રહણ કરવાની વિધિ [35] – સચિત્ત પૃથ્વી વગેરે પર રાખેલ છે તેવા વાસણોથી આપેલ પાણી ન લે - સચિત્ત પૃથ્વી વગેરેથી મિશ્ર થયેલ પાણી નલે. (૧) ઉદ્દેશક - ૮[૩૭૭] પાણી વિશે વિશેષ - આંબા વગેરેનું સચિત્ત પાણી ન લે. [૩૭૮] અન્ન-પાણીને આસક્તિ પૂર્વકનસુંઘે [૩૭૯- અશસ્ત્ર પરિણત-અપક્વ ને અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે વસ્તુઓ-૩૮૨] – કંદ, પીપર, આદુ, કપિત્થ, ઊંબર વગેરે –આમડાગ, સડેલો ખોળ, જુનુ મધ વગેરે – શેરડીના ટુકડા, અંક કારેલા, સિંધોડા, કમળ વગેરે – અઝબીજાદિ, કંદલી ગર્ભ, ખજુર ગર્ભ વગેરે - લસણઆદિ, અસ્તિક ફળ, ફણસ, શ્રીપર્ણી વગેરે અપ્રાસુક એવી આ સર્વે વસ્તુ મળે તો પણ ગ્રહણ ન કરે તે આચાર છે. (૧) ઉદ્દેશક - ૯ - [૩૮૩અનેષણીય - અપ્રાસુક આહાર - નિષેધ (દેસિકાદિ પૂર્વ પશ્ચાત્ દોષ) [૩૮૪] સ્વકલ કે સ્વશુર કુલમાં આહાર-યાચના નિષેધ [૩૮૫] માંસાદિ રંધાતા હોય ત્યાં આહારર્થે ગમન નિષેધ (ગ્લાન માટે અપવાદ) [૩૮] આહાર-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગધી બંને આહારમાં સમભાવ) [૩૮] પાણી-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગધી બંને પાણીમાં સમભાવ) [૩૮૮] અધિક-આહાર વાપરવાની વિધિ [૩૮] કોઇકને માટે રાખેલ આહાર ગ્રહણ કરવાની વિધિ Page #54 -------------------------------------------------------------------------- ________________ “આચાર''- શ્રુ.૧, ચૂ.૧ (અ.૧), ઉ.૧૦ (૧) ઉદેશક - ૧૦ [૩૯] શ્રમણ સમૂહને માટે પ્રાપ્ત-આહાર વાપરવાની વિધિ [૩૧] સમનોજ્ઞ આહાર છુપાવવાનો નિષેધ [૩૨] – શેરડી વગેરે અલ્પખાદ્ય અધિકત્યાજ્ય પદાર્થ ગ્રહણ નિષેધ – બહુ અસ્થિક, આદિ પદાર્થ ગ્રહણ - પરિભોગ વિધિ [૩૩] અપ્રાસુકમીઠું ગ્રહણ ન કરે, આવી જાય તો શું કરવું તેની વિધિ (૧) ઉદેશક - ૧૧ [૩૯૪] રોગી નિમિત્તે મળેલ આહારસંબંધે માયા કરવાનો નિષેધ [૩૯૫] રોગી નિમિત્તે અપાયેલ આહાર માટે મિથ્યા અંતરાયની વાતનો નિષેધ [૩૯] પિંડેષણા - પાનૈષણાના સાત-સાત ભેદ –અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર, લિપ્ત હાથ-લિપ્ત પાત્ર, ચતુર્ભાગી – પશ્ચાત્ કર્મ દોષ રહિતતા – ભોજન પૂર્વે ધોયેલા હાથ સૂકાય પછી આહાર લેવો. - ગૃહસ્થ પોતા કે બીજા માટે પાત્રમાં ગ્રહણ કરેલ આહાર આપે તો લેવો. - તુચ્છ-પ્રાન્ત આહાર ગ્રહણ કરવો. [૩૯૭] પ્રતિમાપારી શ્રમણ પણ અન્ય શ્રમણની નિંદા ન કરે. ——X —-X – ચૂલિકા-૧ (અધ્યયન-૨) “શષણા ઉદ્દેશક - ૧ [૩૮] સાધુ માટે કલ્ય-અકલ્પ ઉપાશ્રય - પક્ષીઓના ઈડા આદિ હોય, એક કે અનેક સ્વધર્મી કેસ્વધર્મીણી નિમિત્તે બનેલ હોય, શ્રમણોની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો શિક ઉપાશ્રય હોય, સાધુ નિમિત્તે સુધારણા-મરામત આદિ કરાયેલ હોય તે સર્વેઅકલ્પ. – પક્ષીઓની ઈડા આદિથી રહિત, દૈશિકાદિ દોષરહિત ઉપાશ્રય કચ્છ. [૩૯૯] – સાધુ માટે મધ્ય – અકથ્ય ઉપાશ્રય - સાધુ નિમિત્તે કંઈ પણ પરિવર્તનાદિ કરાયેલ હોય, કંદમૂલ આદિનું સ્થાનાં તર કરેલ હોય, પાટ-પાટીયા આદિ સ્થાનાંતર કર્યા હોય તો અકલ્ય - આવા પરિવર્તન કે સ્થાનાંતર પછી બીજાએ ઉપયોગમાં લીધેલ ઉપાશ્રય હોય તો પ્રતિલેખન -પ્રમાર્જન બાદ જયણાપૂર્વક શય્યા સ્વાધ્યાયાદિ સર્વેલ્થ. [૪૦] – બહુ ઊંચા મકાન આદિમાં રહેવાનો નિષેધ અને રહેવાથી થતી હાનિ – જો રહેવું પડે તો કઈ રીતે રહેવું તેની વિધિ [૪૦૧] સ્ત્રી, પશુ આદિથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ, તેથી થતી હાનિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૨/૧/૨/૧ - આગમ વિષય-દર્શન [૪૦૨- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા આદિનો નિષેધ, તેથી થતી હાનિ -૪૦૫] - આવા ઉપાશ્રયમાં નોકરો વગેરેના કલહનો સંભવ – અગ્નિકાય આરંભનો સંભવ – અલંકૃત તરુણીને જોઈને મનમાં વિકાર ઉદ્ભવી શકે - તેજસ્વી પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી સ્ત્રી વર્ગનું મૈથુન માટે નિમંત્રણ શક્ય. (૨) ઉદ્દેશક - ૨ - [૪૦૬- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા-આદિનો નિષેધ -૪૦૯] – સાધુની પરસેવાદિ દુર્ગધ પ્રત્યે શૌચવાદી ગૃહસ્થને ધૃણા આદિ થાય – સરસ ભોજનો જોઈ આસક્તિ થાય – લાકડાનું છેદનભેદન, અગ્નિકાયારંભ થાય – રાત્રિના દ્વાર ખોલવાથી ચોર પ્રવેશનો સંભવ [૪૧૦] - જીવજંતુવાળા ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં ન રહે – જીવજંતુ રહિત ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં પ્રમાર્જનાદિ કરી રહે [૪૧૧] સ્વધર્મીનું આવાગમન વિશેષ હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૨] માસકલ્પ કે ચાતુર્માસ રહ્યા હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૩] ઉક્તસ્થાનમાં શધ્યા-શ્રમણાદિના સામાન્ય સ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૪] અભિક્રાંત શયા-શ્રમણાદિના સામાન્યસ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૫] અનભિક્રાંત શયા- ઉક્તસ્થાનમાં પહેલેથી કોઇ અન્યમતી ન હોય તો નિષેધ [૪૧] વર્મક્રિયા વસતિ-સ્વ વસતિ સાધુને આપી, બીજે મકાન બનાવે તો નિષેધ [૪૧] મહાવર્મક્રિયા-શ્રમણાદિની ગણતરી કરી બનાવેલ વસતિમાં રહેવાનો નિષેધ [૪૧૮] સાવઘક્રિયા વસતિ - માં રહેવાનો નિષેધ [૪૧] મહાસાવધક્રિયા વસતિમાં રહેવાનો નિષેધ [૪૨] અલ્પક્રિયા વસતિમાં રહેવાનું વિધાન (૨) ઉદ્દેશક - ૩ [૪૨૧] ઉપાશ્રયના દોષોનું કથન અને તેની યથાર્થતા [૪૨૨] બહુ નાના ધારવાળા કે અનેક શ્રમણાદિ રહ્યા હોય તે ઉપાશ્રયનો નિષેધ [૪૨૩] ઉપાશ્રય-યાચના વિધિ [૪૨] –શધ્યાત્તરના નામ ગોત્ર પુછવા – શય્યાતરના આહારનો નિષેધ [૪૨૫] ગૃહસ્થ સંસર્ગયુક્ત - અગ્નિકાય અપ્લાય આરંભવાળી વસતિનો નિષેધ [૪૨] ગૃહસ્થ ગૃહ મધ્યે આવાગમન માર્ગયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આચાર”- શ્રુ.૧, ચું.૧ (અ.૨), ઉ.૩ [૪૨૭- – નિમ્નોતિ કારણનો સંભવ હોય ત્યાં નિવાસ – આદિનો નિષેધ -૪૩૨] – ગૃહસ્થના ઘરમાં ગૃહક્લેશ - ગૃહસ્થના ઘરમાં તૈલ આદિ મદન, સુગંધી પદાર્થોથી અભંગનાદિ – ગૃહસ્થના ઘરમાં પરસ્પર સ્નાનાદિ, જળક્રિડા - ગૃહસ્થના ઘરમાં નગ્ન-અર્ધનગ્ન સ્ત્રી, વિકારવર્ધક ભિંતચિત્રો [૪૩૩] - કેવો સંથારો ન લેવો? જીવજંતુ વાળો હોય, ભારે હોય, અપડિહારી હોય, શિથિલ બંધવાળો હોય – ઉક્ત દોષ રહિત સંથારો દાતા આપે તો ગ્રહણ કરે [૪૩૪- સંથારાની ચાર પ્રતિજ્ઞા -૪૩૬]– સંથારાનું ચોક્કસ નામ આપીયાચના કરે, “આમાંનો કોઇ એક” એ રીતે – ઉપાશ્રયમાં વિદ્યમાન સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટક આસને રહે – શિલા કે કાષ્ઠ સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટુક આસને રહે [૪૩૭] પ્રતિજ્ઞાવંત શ્રમણ અન્યોન્ય અનુમોદના ભાવે રહે, નિંદા ન કરે [૪૩૮- સંથારો પરત કરવાની વિધિ-૪૩૯] - જીવજંતુ સહિત સંથારો પરત ન કરે, જીવજંતુ રહિત પરત કરે. [૪૦] મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું પ્રતિલેખન કરે, ન કરવાથી થતા દોષો [૪૧] આચાર્ય આદિનું શય્યા સ્થળ છોડી અન્યત્ર સંથારા ભૂમિ શોધે, પ્રમાર્જના કરે [૪૪૩] – પરસ્પર સ્પર્શ ન થાય તે રીતે શયન કરે –મુખ ઢાકીને ઉચ્છવાસ આદિ પ્રવૃત્તિ કરે – મળદ્વાર પર હાથ રાખીને અપાનવાયુ છોડે [૪૪૪] સમ-વિષમ શયામાં સમભાવ રાખવો – X -X — ચૂલિકા-૧- (અધ્યયન - ૩) “ઇ” ઉદ્દેશક-૧[૪૪૫ વર્ષાકાળમાં વિહાર નિષેધ [૪૪] વર્ષાવાસની સ્થળ પસંદગી – કયાં કરવું - કયાં ન કરવું [૪૭] વર્ષાવાસ પશ્ચાત્ પણ જીવ-જંતુ યુક્ત માર્ગ હોય તો વિહાર-નિષેધ [૪૪૮] ગામાનુગામ વિચરતા જયણા પૂર્વક વિહાર કરે – જીવાકુલ માર્ગે ન જાય, અન્ય માર્ગે ચાલે, અન્ય માર્ગાભાવિહાર-વિધિ [૪૪૯] મ્યુચ્છ કે અનાર્યઆદિ ઉપદ્રવવાળા માર્ગે વિહાર ન કરે, અન્ય માર્ગે કરે [૪૫૦ અરાજક આદિ પ્રદેશમાથી થઈ ન વિચરે પણ અન્ય માર્ગે વિચરે [૪૫૧] લાંબી અટવીવાળા માર્ગે ન જાય, તે માર્ગે જવાથી થતી હાનિ Page #57 -------------------------------------------------------------------------- ________________ so ૨/૧/૩/૧ – આગમ વિષય-દર્શન ૪િ૫૨] – કૂતાદિ દોષયુક્ત કે બહુ દૂર જનારી નૌકામાં બેસવાનો નિષેધ – તિર્યગામિની નૌકામાં બેસવાનું વિધાન અને બેસવાની વિધિ [૪પ૩] નૌકામાં બેસવાની વિધિ - કર્તવ્ય અકર્તવ્ય. (૩) ઉદેશક - ૨ [૫૪] નાવમાં બેસેલ સાધુ ગૃહસ્થ કથિત ઉપકરણ ગ્રહણ ન કરે [૪૫૫] નાવમાં બેસેલ સાધુને કોઈ કારણે ફેંકી દે તો સાધુએ કરવાનું કર્તવ્ય [૪૫] નાવમાંથી પાણીમાં ફેંકાઈને તણાતા સાધુ શું કરે તે વિધિ [૪૫૭] વિહારમાં ચાલતા ચાલતા વાત કરવાનો નિષેધ [૪૫૮] પાણીમાંથી જવાનું થાય તો કઈ રીતે જવું તે વિધિ [૪૫] – વિહાર કરતા કીચડવાળા પગ થાય તો સચિત્ત ઘાસ આદિથી સાફ ન કરે – વનસ્પતિકાય હિંસા થાય તે માર્ગે ન ચાલે -ખાડા, ટેકરા આદિ હોય તેવા માર્ગન વિચરે, જવું જ પડે તે કઈ રીતે જવું? – ધાન્યના ગાડાં જતા હોય તે માર્ગે જવાનો નિષેધ - ફોજનો પડાવ હોય તે માર્ગે જવાનો નિષેધ, જવું જ પડે તો ઉપસર્ગ સહે [૪૬] માર્ગમાં કોઈ પથિક પ્રશ્નો પૂછે તો સાવદ્ય પ્રશ્નોના ઉત્તર ન આપે () ઉદ્દેશક- ૩ [૪૬૧] -ગઢ, કિલ્લો, ખાઈ વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ – કચ્છ, તળેટી, નદી વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ - ઉક્ત રીતે જોતા કે દેખાડીને ચાલતા મૃગ આદિ પ્રાણિઓ ભયભીત બને [૪૨] – આચાર્ય, ઉપાધ્યાય આદિનેહાથ વગેરે સ્પર્શ થાયતે રીતે ચાલવાનો નિષેધ – આચાર્યઆદિ પથિકોના પ્રશ્નોના ઉત્તર આપતા હોય તો વચ્ચે ન બોલે – એજ રીતે રત્નાધિક ને સ્પર્શીને ન ચાલે કે વાર્તાલાપમાં વચ્ચે ન બોલે [૪૩] પ્રતિપથિકના પ્રશ્નો સમયે સાધુ નિરૂત્તર રહે તેવા પ્રશ્નો. – મનુષ્ય પશુ આદિ સંબંધે, જલજ કંદ આદિ સંબંધે, ઘાન્ય ગાડી સંબંધે. – લશ્કરી છાવણી સંબંધે, ગામ આદિના અંતર સંબંધે, માર્ગ સંબંધે [૪૪] – ઉન્મત્ત સાંઢ આદિ જે માર્ગમાં હોય તે માર્ગે જવાની વિધિ - ચૌરાદિ ઉપદ્રવ વાળા માર્ગ પસાર કરવાની વિધિ [૪૫] વિહારમાં સાધુના ઉપકરણ ચોર છીનવી લેતો સમાધિ ભાવ રાખવો -X -X - ચૂલિકા-૨ (અધ્યયન-૪) - “ભાષા જાત” ઉદેશક - ૧ - “વચન વિભક્તિ” [૪૬] – ક્રોધાદિયુક્ત કઠોર વચનનો નિષેધ Page #58 -------------------------------------------------------------------------- ________________ “આચાર''- શ્રુ.૨, ચૂ.૧ (અ.૪), ઉ.૧ - સોળ પ્રકારના વચનનો વિવેકપૂર્ણ ઉપયોગ – ચાર પ્રકારની ભાષા (ત્રિકાલ વર્તી સર્વતીર્થકરોની સમાન પ્રરૂપણા) – ભાષાનું પુદ્ગલ સ્વરૂપ [૪૭] – ભાષાનું સૈકાલિક સ્વરૂપ – સાવદ્ય,કર્કશ, કટુ આદિ ભાષાનો નિષેધ - નિરવદ્ય યાવત્ અહિંસક- સત્ય-વ્યવહાર ભાષાના પ્રયોગનું વિધાન [૪૬૮] પુરુષાદિને બોલાવવા વપરાતી ભાષાની વિધિ [૪૯] - આકાશ આદિને દેવ કહેવાનો નિષેધ – વર્ષા, ધાન્ય આદિ થવા કે ન થવા વિશેની ભાષા પ્રયોગનો નિષેધ – રાજના જય-વિજય સંબંધિ કથનનો નિષેધ – આકાશ, વર્ષા, રામ વગેરે સંબંધિ વિવેકપૂર્ણ ભાષાપ્રયોગ વિધિ (૪) ઉદ્દેશક - ૨ - “ક્રોધાદિ ઉત્પત્તિવર્જન' [૪૭] – ગંડી-કુષ્ટી-લંગડો ઇત્યાદિ ભાષા પ્રયોગ નિષેધ – ક્રોધ ઉત્પન્ન ન કરાવે તેવા ભાષા પ્રયોગનું વિધાન – કોટ-કિલ્લો આદિ જોઇને સાવદ્ય ભાષા ન બોલે પણ નિરવદ્ય ભાષા બોલે [૪૭૧] આહાર સંબંધે સાવદ્ય ભાષા નિષેધ, નિરવદ્ય ભાષા પ્રયોગ વિધાન [૪૭૨] – મનુષ્ય, પશુ, પ્રાણી, વૃક્ષ, ફળ, ધાન્ય આદિ સંબંધે સાવદ્યભાષા નિષેધ – મનુષ્ય, પશુ આદિ સર્વે સંબંધે નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૩] – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધે સાવદ્ય ભાષા નિષેધ – શબ્દાદિ વિષયોમાં નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૪] ક્રોધાદિનો ત્યાગ કરી નિર્દોષ ભાષા બોલવાનો ઉપદેશ -X —X— ચૂલિકા-૨ - (અધ્યયન-૫) - “વઐષણા” ઉદ્દેશક - ૧ - “વસ્ત્ર ગ્રહણ વિધિ” [૪૭] – છ પ્રકારના વસ્ત્ર - સાધુ માટે એક વસ્ત્રનું વિધાન, સાધ્વી માટે ચાર વસ્ત્રનું વિધાન [૪૭] વસ્ત્રાર્થે અર્ધ યોજનથી દૂર જવાનો નિષેધ [૪૭૭] વસ્ત્ર ગ્રહણ વિધિ અને નિષેધ (આહાર ગ્રહણ વિધિ અનુસાર-) ૪િ૭૮] સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ આદિ વસ્ત્ર ગ્રહણ નિષેધ અને વિધિ [૪૭૯] બહુમૂલ્ય કે ચામડા આદિના વસ્ત્ર આદિનો નિષેધ [૪૮૦] – ચાર પ્રકારે વસ્ત્ર પ્રતિજ્ઞા પૂર્વક વસ્ત્ર યાચના કરે - ગ્રહણ કરે - છ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ એકનો સંકલ્પ યાચના-સ્વાભાવિક પ્રાપ્તિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૧/પ/૧ - આગમ વિષય-દર્શન – દષ્ટ વસ્ત્રનો મનો સંકલ્પ કરી ગ્રહણ કરવું –પરિભક્ત વસ્ત્ર ગ્રહણ કરવું – તુચ્છ પ્રાન્ત વસ્ત્ર ગ્રહણ કરવું - વસ્ત્ર ગ્રહણ વિધિ, - ગૃહસ્થ સમયની અવધિ આપે તો ન કલ્પ – પશ્ચાત્ કર્મ યુક્ત, સુગંધિત કરે, ધોઈને આપે આદિ દોષ વાળું ન કલ્પ – વસ્ત્ર ગ્રહણ કરતા પહેલા તેનું પ્રતિલેખન કરે [૪૮૧] – જીવાદિ વ્યાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે - અત્યંત જીર્ણ, અધ્રુવ કે દાતાની રુચિ રહિતનું વસ્ત્ર ન કલ્પ – જીવાદિ રહિત, પ્રમાણોપેત, ટકાઉ, દાતાની ઇચ્છાનુસારનું નિર્દોષ વસ્ત્ર કહ્યું – વસ્ત્ર સુગંધિત ન કરે, ધોઈને નવા દેખાડવા પ્રયત્ન ન કરે. [૪૭૨] વસ્ત્ર સુકાવવાની વિધિ (૫) ઉદ્દેશક - ૨ - “વસ્ત્ર ધારણ વિધિ” [૪૭૩] – વસ્ત્ર જેવું પ્રાપ્ત થાય તેવું જ ધારણ કરવું – વસ્ત્ર ધોવા - રંગવાનો નિષેધ – ભિક્ષાર્થે - સ્વાધ્યાયાર્થે કે સ્થડિલ ભૂમિમાં જતા બઘાં વસ્ત્રો સાથે રાખે [૪૮૪] – પડિહારી વસ્ત્ર પરત કરવાની વિધિ – પડિહારી વસ્ત્ર માયાપૂર્વક યાચના નિષેધ [૪૮૫ – સુંદર વસ્ત્રને ખરાબ અને ખરાબ વસ્ત્રને સુંદર ન કરે – અન્ય વસ્ત્રપ્રલોભનથી સ્વ વસ્ત્રનોવિનિમય ન કરે કે મજબુત વસ્ત્ર ફડે નહીં. – વસ્ત્ર લુંટાવાના ભયથી ઉન્માર્ગ ગમન ન કરે – ચોર વગેરેના ઉપદ્રવ સમયે સમભાવ ધારણ કરે - X-X— ચૂલિકા-૧ (અધ્યયન-૬) “પાષણા' ઉદ્દેશક - ૧ - [૪૮] પાત્ર ગ્રહણ અને ધારણ વિધિ – ત્રણ પ્રકારના પાત્ર - સાધુ એક જ પાત્ર રાખ, પાત્ર યાચનાર્થે અર્ધા યોજનથી દૂર ન જય, – એક કે અનેક સાધર્મિકના ઉદ્દેશથી બનેલ પાત્ર લેવાનો નિષેધ – શ્રમણ સમૂહને આશ્રીને કે ગણતરી કરીને બનેલ પાત્ર લેવાનો નિષેધ - બહુમૂલ્ય પાત્ર કે બહુમૂલ્ય બંધનથી બાંધેલ પાત્ર લેવાનો નિષેધ – પાત્ર પ્રતિજ્ઞા ચાર-કોઈ એક પાત્ર, દષ્ટપાત્ર, તુચ્છપાત્ર, પરિભક્ત પાત્ર Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘‘આચાર’’- શ્રુ.૨, ચૂ.૧ (અ.૬), ઉ.૧ · પાત્ર યાચના વિધિ – સમયાવધિથી ન લે, લેપ કરીને આપે તો ન લે, – સચિત્તાદિ ખાલી કરીને આપે તો ન લે, ભોજનયુક્ત પાત્ર ન લે પાત્ર પ્રતિલેખનાદિ કરીને લે, પાત્રની પ્રમાર્જના કરે (૬) ઉદ્દેશક - ૨ [૪૮૭] પાત્ર પડિલેહણ – પ્રમાર્જન બાદ ભિક્ષાર્થે જવું [૪૮૮] – પાણી ગ્રહણ વિધિ, અપ્રાસુક પાણી આવી જાય તો પરઠવવાની વિધિ – ભિક્ષા, સ્વાધ્યાય, થંડીલ આદિ સ્થાને જતા નવા પાત્ર સાથે જ રાખે – વરસાદ, ધુમ્મસ, આદિમાં બધા પાત્ર સાથે રાખવાનો નિષેધ — X — X ચૂલિકા-૧- (અધ્યયન-૭) ‘અવગ્રહ પ્રતિમા” ઉદ્દેશક-૧ [૪૮૯] - અદત્તા દાનનો સર્વથા નિષેધ – સહવર્તી સાધુના દંડ વગેરે પણ આજ્ઞાપૂર્વક જ લે [૪૯૦] – અવગ્રહ યાચના વિધિ – આગંતુક સ્વ સમાચા૨ી વાળા સાધુ પરત્વેની વિધિ [૪૯૧] — પોતે લાવેલા પાટ-પાટીયાના ઉપભોગ માટે આગંતુક સાધુને નિમંત્રણ ~ સોય, કાતર આદિને પરત કરવાની વિધિ [૪૯૨] સાધુ નિમ્નોક્ત સ્થાનની આજ્ઞા ન લે, – ત્યાં રહેવાથી થતી હાનિ - – સજીવભૂમિ, સ્તુપ આદિ, કાચા મકાન, ઊંચે સ્થાને બાંધેલ મકાન, - ગૃહસ્થ આદિ રહેતા હોય તે સ્થાન, ગૃહસ્થ ગૃહમધ્યેથી માર્ગવાળા સ્થાન ભિત ચિત્રો વાળા સ્થાન ૩ (૧) ઉદ્દેશક - ૨ [૪૯૩] – સ્થાન અધિષ્ઠાતા કે સ્વામીની આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કરે – પૂર્વેથી રહેલા શ્રમણાદિની વસ્તુ ખસેડે નહીં, અપ્રિય વ્યવહાર ન કરે [૪૯૪] આમ્ર (કેરી) – શેરડી-લસણના વનમાં સ્થાન યાચના પછી રહેવાની વિધિ –અપ્રાસુક (જીવાકુલ) કેરી, શેરડી, લસણ લેવાનો નિષેધ - પ્રાસુક (અચિત્ત) કેરી, શેરડી, લસણ લેવાની વિધિ [૪૯૫] અવગ્રહ પ્રતિજ્ઞાના સાત ભેદ -- આજ્ઞાકાળ પર્યન્ત જ રહેવું, અન્ય માટે નિર્દોષ સ્થાન યાચી ત્યાં રહેવું, – અન્ય માટે સ્થાન યાચે પણ પોતે ન રહે, ફક્ત પોતા માટે જ સ્થાન યાચે - - અન્ય માટે આજ્ઞા ન માંગે પણ અન્યએ યાચેલ સ્થાનમાં રહેવું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૪. ૨/૧/૨ – આગમ વિષય-દર્શન -વાચિત સ્થાને શવ્યાસંસ્તાર કહશે તો શયન કરશે, નહીંતો ઉત્કટુક આસન – યાચિત સ્થાને શિલા કે કાષ્ઠપાટ હશે તો શયન, નહીં તો ઉત્કટુક આસન [૪૯] પાંચ પ્રકારના અવગ્રહ-દેવેન્દ્ર, રાજ, ગૃહ, સાગારિક, સાધર્મિક ચૂલિકા-૨ - (અધ્યયન-૮) [૧] “સ્થાન વિષચક” [૪૯૭] – જીવજંતુવાળા સ્થાને રહેવાનો નિષેધ – શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ-૩૯૮, ૩૯૯) મુજબ - સ્થાન પ્રતિજ્ઞા ચાર પ્રકારે – ભીંત આદિનો ટેકો લઇશ પણ શરીરનો સંકોચ-પ્રસાર નહીં કરું – શરીરનો સંકોચ-પ્રસાર કરીશ પણ ભ્રમણ નહીં કરું – શરીરનો સંકોચ-પ્રસાર કે ભ્રમણ કશું જ નહીં કરું – શરીરના મમત્વનો ત્યાગ કરીને સ્થિર રહીશ – x-xચૂલિકા-૨- (અધ્યયન-૯) [૨] “નિષિધિકા-વિષચક'' [૪૯૮] – જીવજંતુવાળા સ્થાને સ્વાધ્યાય નિષેધ – શેષવર્ણન શયા અધ્યયન (મૂલ ૩૯૮, ૩૯૯) મુજબ – બે કે તેથી વધુ સાધુ સ્વાધ્યાય ભૂમિમાં જાય તો આલિંગનાદિ ન કરે. – X -X – ચૂલિકા-૨ - (અધ્યયન-૧૦) [૩] “ઉચ્ચાર-પ્રશ્રવણ વિષયક' [૪૯] -મળ-મૂત્રની તીવ્રબાધા સમયે વસ્ત્ર, પાત્ર ન હોય તો બીજા સાધુ પાસે યાચે -જીવાકુલ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે પણ નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે – એક કે અનેક સ્વધર્મી માટે બનેલ શૌચ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે – શ્રમણાદિને ગણીને કે શ્રમણ સમૂહ માટે બનેલ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગે -પુરુષાન્તરત હોય તો મળ-મૂત્ર ત્યાગ કરવો કલ્પ – કૃતાદિ દોષયુક્ત, કંદાદિનું સ્થાનાંતર થયેલ, અનેક પદાર્થો હોય તેવી ભૂમિમાં કે સજીવ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે [૫૦૦] – મળ-મૂત્ર ત્યાગ કરવો ક્યાં ક્યાં ન કહ્યું - -જ્યા કંદાદિ ફેંકતા હોય, જ્યાં ઘઉં વગેરે ધાન્ય વિખરાયેલું હોય, -જ્યાં કચરા ના ઢગ હોય, ભોજન સ્થાન, શ્મશાન, બગીચા, અટ્ટાલિકા, ત્રણ રસ્તા, ચાર રસ્તા, કોલસાની ભઠ્ઠી, જળાશય, ખાણ, ખેતર વગેરે સ્થાનોમાં [૫૦૧] એકાંત સ્થાને મળ-મૂત્ર ત્યાગ કરવાની વિધિ –એકાંત સ્થાન હોય, કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, તે સ્થાનમાં – અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે કે પરિષ્ઠાપન કરે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ આચાર''- શ્રુ.૨, ૨.૧ (અ.૧૦), ચૂલિકા-૨ - (અધ્યયન-૧૧) [૪] - “શબ્દ વિષયક' [૫૦૨] સાધુને વીણા-તાલ આદિ શબ્દ સાંભળવા જવાનો નિષેધ [૫૦૩] કિલ્લો, કચ્છ, ગામ વગેરેમાં વગાડાતા સંગીત (શબ્દ) સાંભળવા જવા નિષેધ [૫૦૪] – કથા, કલહ આદિમાં થતા શબ્દો (સંગીતો સાંભળવા જવાનો નિષેધ - તમામ પ્રકારના શબ્દોમાં આસક્તિ રાખવાનો નિષેધ – X ——– ચલિકા-૨- (અધ્યયન-૧૨) [૫] - “રૂપ વિષયક” [૫૫] –ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ આદિ સર્વે રૂપ જોવા જવાનો નિષેધ –બાકી સર્વે “શબ્દ વિષયક અધ્યયન' (મૂલ-૫૦૩, ૫૦૪) મુજબ જાણવું ચૂલિકા-૨-(અધ્યયન-૧૩) [૬] - “પરક્રિયા વિષયક' [૫૦] – બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાનો ત્રિવિધે નિષેધ – પગની પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ, લેપન, ધોવા, વગેરે નિષેધ – શરીર પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ આદિ નિષેધ – ગુમડા વગેરેનું છેદન, લોહી પરૂ કઢાવવું વગેરે નિષેધ – શરીર કે આંખનો મેલ ન કઢાવે, વાળ ન કપાવે, જું-લીખ આદિન કઢાવે. - મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવી પ્રમાર્જન, આદિ કરે તેનો નિષેધ –ઉક્ત ક્રિયા ગૃહસ્થ પાસે કે પરસ્પર ન કરે, ન કરાવે, ન ઈચ્છે, ન કહે. [૫૦] – ગૃહસ્થ પાસે મંત્ર કે કંદાદિ દ્વારા ચિકિત્સા ત્રિવિધે ન કરે, ન કરાવે. –x——– ચૂલિકા-૨- (અધ્યયન-૧૪) [] - “અન્યોન્ય ક્યિા” [૫૮] સાધુ-સાધ્વી પરસ્પર પોતાના માટે ઉક્ત (મૂલ-૫૦૪, ૫૦૭માંની) ક્રિયા ત્રિવિધ કરે નહીં, કરાવે નહીં પણ સંયમમાં અનુરક્ત રહે. - X -X - ચૂલિકા-૩- (અધ્યયન-૧૫-) “ભાવના” [૫૯] ભગવાન મહાવીરના કલ્યાણક (નક્ષત્ર) [૧૦] ભગવાન મહાવીરનું ચ્યવનથી યૌવન સુધીનું સંક્ષિપ્ત વર્ણન. [૫૧૧] ભગવાન મહાવીરનો પરિવાર અને તેના નામો – પિતા, માતા, કાકા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, દોહિત્રી [૫૧૨] ભગવાન મહાવીરના માતા-પિતાનું જીવન, અંતિમ આરાધના – ભ0 મહાવીરના માતા-પિતાની ગતિ અને તત્ત્વશ્ચાતુ મોક્ષગમન [૫૧૩ ભ૦ મહાવીરની દીક્ષા-ઉંમર, ભાવ, વર્ષિદાન, દીક્ષા સમય [૫૧૪-– ભ૦ મહાવીરના વર્ષિદાનનું વર્ણન - સમય, સુવર્ણ પ્રમાણ [ 5 ] Page #63 -------------------------------------------------------------------------- ________________ ၄ ၄ ૨૩/૧૫ - આગમ વિષય-દર્શન -પ૧૯] – ભવે મહાવીરને લોકાંતિક દેવનો પ્રતિબોધ, આ દેવોનો નિવાસ [પ૨૦] ભ૦ મહાવીરની દીક્ષાનો અવસર – ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોનું આગમન – શકેન્દ્રનું આગમન, દેવચ્છંદકની રચના, સિંહાસન સ્થાપન – પરમાત્માને પ્રદક્ષિણા, વંદનાદિ, સિંહાસન પર સ્થાપના - ભવેને મર્દન, સ્નાન, વિલેપન, આભરણાદિ પહેરાવવા – ચન્દ્રપ્રભા શિબિકાની રચના [પર૧-– શણગારેલી શિબિકા મધ્યે ઉત્તમ સિંહાસન -પ૩૧] – ઉત્તમ વસ્ત્રાભરણ યુક્ત, છઠ્ઠ તપ કરેલ, સુંદર અધ્યવસાવવાળા પ્રભુ -સિંહાસન ઉપર બિરાજીત પ્રભુને બંને બાજુ શક્ર-ઇશાન ઈન્દ્રનુંચામર વિંઝવું – શિબિકાના વહનનું વર્ણન [૩૨] – દીક્ષાનો કાળ, સમય, તપ, સ્થળ આદિ વર્ણન – ગોદોહિક આસને દેવો દ્વારા વસ્ત્રાભરણનું ગ્રહણ – ભવ દ્વારા પંચમુષ્ટિક લોચ, ઇન્દ્ર દ્વારા કેશનું ગ્રહણ, ભ૦ ની દીક્ષા પ૩૩-- દીક્ષા સમયે વાજિંત્રો બંધ થયા, પૂર્ણ શાંતિ, મનઃ પર્યવ જ્ઞાનોત્પત્તિ -પ૩૫] – બાર વર્ષ પર્યન્ત કાયમમત્વ ત્યાગ, ઉપસર્ગ સહન કરવાની પ્રતિજ્ઞા – કેવળ જ્ઞાન પ્રાપ્તિ - કાળ, સમય, સ્થળ, સ્થિતિ, તપ આદિનો નિર્દેશ - પાંચ મહાવ્રત આદિ ધર્મનું કથન [પ૩૬- પાંચ મહાવ્રતની પ્રરૂપણા -પ૪૦] – પાચ મહાવ્રતોની પાંચ-પાંચ એવી પચીશ ભાવનાઓનું વર્ણન -X—X ચૂલિકા-૪- અધ્યયન-૧૬ “વિમુક્તિ” [૫૪૧] અનિત્ય ભાવના, ગૃહ બંધન અને આરંભ ત્યાગ ઉપદેશ [૫૪૨] મુનિને હાથીની ઉપમા અને ઉપદેશ [૫૪૩] મુનિને પર્વતની ઉપમા અને ઉપદેશ [૫૪૪] સુશ્રમણનું સ્વરૂપ [૫૪૫] અવસરજ્ઞ, ધર્મપાલક, તપસ્વી મુનિના બુદ્ધિ અને યશની વૃદ્ધિ [પ૪૬] મહાવ્રતથી કર્મનાશનો ઉપદેશ [૫૪૭] રાગીજનનો સંપર્ક, સ્ત્રી આસક્તિ, પ્રતિષ્ઠા કામના નિષેધ [૫૪૮--કર્મમળ કઈ રીતે દૂર થાય તેનો ઉપદેશ, તે માટેના આવશ્યક ગુણોનું વર્ણન -પપ૨] - સંસાર સમુદ્રને જ્ઞાની પાર કરે, કર્મોનો અંત કરે, સંસાર ભ્રમણ ન કરે – X X— [૧] “આચાર” અંગસૂત્ર - ૧ નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ‘“સૂત્રકૃત’’ શ્રુ.૧, અ.૧, ૩.૧ ૨ સૂત્રકૃત - અંગસૂત્ર-૨- વિષયાનુક્રમ ૬ શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧- “સમય” ઉદ્દેશક-૧ [.. ૧] બંધન તોડવાની પ્રેરણા, બંધ વિશે પ્રશ્ન [૨] પરિગ્રહના સર્વથા ત્યાગથી મુક્તિ [..૩] હિંસાથી વૈરવૃદ્ધિ [..૪] મમત્ત્વ અને આસક્તિ [..પ] ધનપરિવાર અશરણભૂત અને જીવનઅલ્પતા જાણે તો કર્મ રહિત બને [..૬] મતાગ્રહી અને આસક્ત બ્રાહ્મણાદિ [..૭ – પંચમહાભૂત વાદ ...૮] – પૃથ્વી આદિ પાંચ ભૂતથી ઉત્પાદ અને ભૂતનાશે ચૈતન્યનાશ [.૯ – એક આત્મવાદ અને તેનું ખંડન -૧૪] – દેહઆત્મ વાદ અને તેનું ખંડન - અકારક વાદ અને તેનું ખંડન [૧૫ –૨૭] – પંચસ્કંધવાદ (ક્ષણિક વાદ) · ચાર ધાતુવાદ - અફલ વાદ - પૂર્વોક્ત સર્વે વાદીઓના જીવનની નિષ્ફળતા અને ભવભ્રમણ (૧) ઉદ્દેશક-૨ આત્મકાષ્ઠવાદ, (પંચમહાભૂત અને આત્માનું નિત્યત્વ) ----- [૨૮- –નિયતિવાદનું સ્વરૂપ -૪૦] – નિયતિવાદનું ખંડન [૪૧ – અજ્ઞાનવાદનું સ્વરૂપ -૪૭] – અજ્ઞાનવાદનું ખંડન [૪૮– – જ્ઞાનવાદનું સ્વરૂપ –૫૦] – જ્ઞાનવાદનું સ્વરૂપ [૫૧–– ક્રિયાવાદનું ખંડન –૫૯] – ક્રિયાવાદનું ખંડન – અન્યદર્શની થકી પાપકર્મ સેવન, મિથ્યાદષ્ટિથી સંસાર ભ્રમણ ૬૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૧/૧/૩-આગમ વિષય-દર્શન (૧) ઉદ્દેશક-૩[0- – આઘાકર્મ આહાર નિષેધ -૩] – વૈશાલિક મલ્યના દષ્ટાંતથી અનંતા જન્મ-મરણનો ઉપદેશ [૪- - જગતુ કર્તવવાદનું સ્વરૂપ -૬૯] – જગત્ કર્તુત્વવાદનું ખંડન [૭૦- - ઐરાશિકવાદની માન્યતા -૭૨] – સૈરાશિનવાદનું ખંડન [૭૩- – અનુષ્ઠાનવાદની માન્યતા -૭૫] - અનુષ્ઠાનવાદનું ખંડન (૧) ઉદ્દેશક - ૪ - [૭] અન્યતીર્થિક સંસારથી રક્ષણ ન આપે, [૭૭] અન્યતીર્થિક સંગતિનો નિષેધ, માધ્યસ્થભાવ [૩૮] અન્યતીર્થિકની પરીગ્રહ-આરંભની પ્રરૂપણા [૩૯] શુદ્ધ આહાર ગવેષણા, આહારમાં અનાસક્તિ [૮૦- લોકવાદીનું નિરૂપણ, અસર્વજ્ઞત્વ મત -૮૫ – લોકવાદ આદિનું ખંડન, – ત્રસ સ્થાવર પરસ્પર ગત્યાગતિ, અહિંસાનો ઉપદેશ [૮૬- – સાધુ સમાચારી સ્થિત, આસક્તિ રહિત, ઉપયોગવંત, સમિતિ યુક્ત, -૮૮] કષાયના ત્યાગી, સંવૃત્ત, ગૃહસ્થાશક્તિ રહિત યાવજીવસંયમ પાલન કરે. અધ્યયન-૨- વૈતાલિક' ઉદ્દેશક-૧ [૮૯] બોધ પ્રાપ્તિ માટે પ્રેરણા, જીવનની દુર્લભતા [૯૦] આયુષ્યની અસ્થિરતા [૯૧] પારિવારિક મોહથી નિવૃત્ત થવાનો ઉપદેશ [૨] કર્માનુસાર ગતિ, કર્મ ભોગવવા જ પડે [૩] બધાંને સ્વસ્થાન ત્યાગનું દુઃખ [૯] કામભોગાસક્તનું મૃત્યુ [૫] બહુશ્રુત અને ધાર્મિક ને પણ આસક્તિથી કર્મવેદન [૯] અન્ય દર્શનીની સંગતિ મોક્ષદાયિ કે શરણભૂત ન બને [૯] માયાયુક્તને અનંતકાળ ભ્રમણ [૯૮] પાપકર્મ નિવૃત્તિ-ઉપદેશ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સૂત્રકૃત” શ્ર.૧, અ.૨, ૩.૧ [ ૯૯] ઇર્યાસમિતિ-કાયગુપ્તિથી વિચારવાનો સર્વજ્ઞાપદેશ [૧૦] હિંસાથી નિવૃત્ત, નિષ્કષાયી, પ્રથમવ્રત ધારકની મુક્તિ [૧૦૧] પરીષદોને સમભાવે સહે [૧૦૨] તપ અને અહિંસા ધર્મનો ઉપદેશ [૧૦૩] તપથી કર્મક્ષય - પક્ષીનું દષ્ટાન્ત [૧૦૪-– મોહવિજય માટે ઉપદેશ -૧૧૦] – સ્વજનોનો મોહ, કરુણાવચનો, પ્રલોભનો, મૂચ્છથી પણ સંયમ ન છોડે (૨) ઉદ્દેશક - ૨[૧૧૧-– કર્મમુક્તિ ઉપદેશ, મદ ન કરવો, -૧૧૨] – પરનિંદાને પાપનું કારણ જાણે, અન્યની અવજ્ઞા ન કરે [૧૧૩] સમભાવ સાધના [૧૧૪] સમ્યકત્વ, સંયમી, જ્ઞાની, વિશુદ્ધ, વિવેકી મુનિને સંયમ પાલન ઉપદેશ [૧૧૫] આક્રોશ-વધ પરીષહને જીતે [૧૧] કષાય જય, સમભાવી, ધર્મથી, કષાયવિજેતા મુનિ [૧૧૭] અનાસક્ત ભાવે ધર્મોપદેશ આપે [૧૧૮] પ્રાણિહિંસાથી નિવર્તન [૧૧૯] દુવિધ ધર્મ પારગામી, નિરારંભી એજ મુનિ [૧૨] સર્વ પરિગ્રહની નશ્વરતા જાણી ગૃહવાસ છોડવો [૧૨૧] સંસારી જન પરિચય નિષેધ, ગર્વ ત્યાગ [૧૨૨] એકાકી વિહાર આદિનું વિધાન, ગુપ્તિ પાલન [૧૨૩] શૂન્ય ગૃહ પ્રવેશ-વસતિ વિધિ [૧૨૪] સૂર્યાસ્ત બાદ વિહારનો સર્વથા નિષેધ [૧૨૫-– શૂન્ય ગૃહ સ્થિત મુનિ સમભાવે ઉપસર્ગ સહન કરે -૧૨] – માન, પૂજા અને જીવનથી નિરપેક્ષ ભાવે રહે. [૧૨૭] જ્ઞાનાદિ ગુણવાન, નિર્દોષ વસતિ ગવેષક, મુનિનું ચારિત્રને સામાયિક ચારિત્ર [૧૨૮] રાજ સંસર્ગનિષેધ, મુનિના ધર્મસ્થિત, લજ્જિત આદિ વિશેષણો [૧૨] કલહથી થતી હાનિ, કલહ નિષેધ [૧૩] સામાયિક ચારિત્રીના લક્ષણો [૧૩૧] અજ્ઞાનીજનને પાપીની ઉપમા, મુનિને મદ નિષેધ [૧૩૨] માયા, મોહ આદિથી નરકગતિ, મુનિને નિષ્કપટ સંયમ પ્રવૃત્તિથી સદ્ગતિ [૧૩૩- જુગારીના દષ્ટાન્તથી સાધુને ઉપદેશ -૧૩૪] – સાધુ સર્વોત્તમ અને કલ્યાણકારી ધર્મજ ગ્રહણ કરે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭૦ [૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક [૧૩] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે [૧૩૭] ભક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે [૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા [૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે [૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪૨] ગુરૂપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩ [૧૪૩] સંવ૨ અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા [૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા [૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ [૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા [૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ [૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ [૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા [૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ ૧/૨/૨ - આગમ વિષય-દર્શન [૧૫૪] સ્તુતિ પૂજાની ઇચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ [૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદ્ગતિ [૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઇર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ [૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ [૧૫૮] અશરણભાવના [૧૫૯] એકત્ત્વભાવના [૧૭૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન [૧૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ [૧૭૨] સર્વ તીર્થંકરોએ આ ગુણને મોક્ષનું સાધન કહ્યું છે – [૧૭૩] ત્રિકરણ યોગે અહિંસા પાલન, આત્મહિત પ્રવૃત્તિ, અનિયાણુ, ગુપ્તેન્દ્રિયતા એ સર્વેથી ત્રણે કાળમાં સિદ્ધ પણાની પ્રાપ્તિ [૧૬૪] ભ૰ મહાવીરના વિશેષણ, તેમના આ ઉપદેશનું કથન Page #68 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સૂત્રકૃત” હૃ.૧, અ.૩, ઉ.૧ અધ્યયન-૩ - “ઉપસર્ગ પરિજ્ઞા” ઉદેશક-૧-“પ્રતિકુળ ઉપસર્ગ” [૧પ-- શિશુપાળ અને કૃષ્ણના દષ્ટાંતથી, કાયર પુરુષ અને યોદ્ધાની ઉપમાથી - ૧૭] અકુશલ સાધુની ઉપસર્ગ સમયની સ્થિતિનું નિદર્શન [૧૮] શીતપરીષહ - રાજ્યહિન ક્ષત્રીયની ઉપમાથી બોધ [૧૯] ઉષ્ણ અને પિપાસા પરીષહ-પાણી વિનાની માછલીની ઉપમાથી બોધ [૧૭૦-– યાચના, વચન, આક્રોશ પરીષહ અને અસમર્થ પુરુષનો વિષાદ -૧૭૫] – સાધુ અને સન્માર્ગ દ્રોહી – કુવચન વક્તાની કુગતિ [૧૭] દેશ-મશક, તૃણ પરીષહ પીડિત સાધકની કુવિચારણા [૧૭૭] લોચથી પીડિત, કામવિકારથી પરાજિતને જાળમાં ફસાયેલ મત્સ્યની ઉપમા [૧૭૮- વધ પરીષહ, અનાર્ય પુરુષકૃત ઉપસર્ગ - ઘરથી ભાગી નીકળેલ અને -૧૮૦] લુંટાતી વેળા સ્વજનને સ્મરતી કુદ્ધ સ્ત્રીની ઉપમા [૧૮૧] ઉપસર્ગોથી પીડિત અસમર્થ સાધુ-સંયમભ્રષ્ટ બને તે ઉપદેશ. (૩) ઉદ્દેશક - ૨ - “અનુકૂળ ઉપસર્ગ” [૧૮૨] અનુકૂળ ઉપસર્ગો સહેવા વધુ મુશ્કેલ [૧૮૩- – સ્વજનો દ્વારા વિવિધ પ્રકારના વચનો થકી અનુકૂળ ઉપસર્ગ -૧૯૦] – જ્ઞાતિજનસંગી ભારેકર્મી આત્માનું પ્રવજ્યા છોડી પુનઃ ગૃહાગમન [૧૯૧–– પરિવારજનોના મોહનું બંધન - વૃક્ષ લત્તા અને નવા હાથીની ઉપમા -૧૯૩] – સાગર જેવો દુસ્તર સ્નેહ, અસમર્થ પુરુષને સંસારમાં રખડાવનાર [૧૯૪] સ્વજન સંસર્ગ મહા-આશ્રવ છે, ઘર્મ શ્રવણથી અસંયમી જીવનેચ્છા દૂર કરે [૧૯૫] સ્વજન સંગ-આવર્ત છે. જ્ઞાની તેથી દૂર રહે, અજ્ઞાની ડૂબે [૧૯૬-– રાજા આદિ દ્વારા ભોગ માટે પ્રલોભન -૨૦૦] – સૂવર ને ચોખાના પ્રલોભનની ઉપમાથી સાધુ-પ્રલોભનનું કથન [૨૦૧-– ઊંચા માર્ગથી બળદના પતનની માફક સાધુનું સંયમથી પતન -૨૦૩] –સંયમ, તપના કષ્ટથી વ્યથિત સાધુનું પતન, ભોગાસક્તનું પુનઃ ગૃહાગમન (૩) ઉદ્દેશક - ૩ - “પરવાદી વચન જન્મ અધ્યાત્મ દુઃખ'' [૨૦૪- સંયમથી કાયર અને યુદ્ધથી કાયરની તુલના -૨૧૦] --- સંયમ ઉદ્યત અને યુદ્ધ-વીરની તુલના [૧૧] આક્ષેપ કરનાર અન્યતીર્થિકો સમાધિ ભાવથી દૂર રહે. [૨૧૨-– અન્યતીર્થિક દ્વારા થતી આહાર અને દાન સંબંધિ ટીકા -૨૧૯] – વાંસના છેડા જેવી આ દુર્બલટીકાનો વિવેકપૂર્ણ ઉત્તર [૨૨] અન્યતીર્થિક દ્વારા સ્વપક્ષ સિદ્ધિ માટેની દલીલ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૧/૩/૩ – આગમ વિષય-દર્શન [૨૨૧] પરાસ્ત અન્યતીથિકના અસભ્ય વચનો [૨૨] પરતીર્થિક સાથેના વાદમાં પ્રસન્નતા, વાદજ્ઞાન અને વિવેક જરૂરી [૨૨૩] નિરોગી સાધુ દ્વારા રોગીની વૈયાવચ્ચે [૨૪] ઉપસર્ગ સહેવા અને સંયમ અનુષ્ઠાન માટેનો ઉપદેશ (- ઉદેશક - ૪ - “યથાવસ્થિત અર્થ પ્રરૂપણ [૨૨૫-– સિદ્ધિ પ્રાપ્તિના વિવિધ મતથી અજ્ઞાન સાધુને વિષાદ -૨૨૯] - નમિરાજાને અનાહારથી અને રામગુપ્તને આહારથી સિદ્ધિ - બાહુકને સચિત્ત જળથી અને નારાયણ ઋષિને અચિત્ત જળથી સિદ્ધિ -કોઈને વનસ્પતિ ઉપભોગથી સિદ્ધિ આવી ખોટી ખોટી માન્યતા – ભારવાહીગર્દભની પેઠે વિષાદ યુક્ત સાધુને જન્મ-મરણના ચક્કર [૩૦] શાક્યાદિ શ્રમણની પ્રરૂપણા સુખથી જ સુખ પ્રાપ્તિ- જિનમાર્ગનો ત્યાગ [૨૩૧] લોહ વણિકના દષ્ટાંતથી જિનમાર્ગ અનુસરવાનો ઉપદેશ [૨૩૨-– ““સુખથી સુખ મળે છે માન્યતાવાળા દ્વારા અહિંસા આદિ પંચાહ્યવસેવન -૨૩૭] – પાર્થસ્થની સ્ત્રી-ભોગ સંબંધિ માન્યતા, મૈથુનમાં દોષ નથી તેવો મત [૨૩૮] સુખાસક્તને પસ્તાવો [૨૩૯) વીર પુરુષ- અસંયમી જીવન ન ઇચ્છે, પછી પસ્તાય નહીં [૨૪] સ્ત્રી વૈતરણી નદી સમાન દુસ્તર [૨૪૧] સ્ત્રી ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૨૪૨] ઉપસર્ગ સહેવા સમુદ્ર સમાન દુસ્તર [૨૪૩] સુવતી ભિક્ષુનું જીવન [૨૪૪] અહિંસાથી શાંતિ અને નિર્વાણ [૨૪૫] રોગી સાધુની સેવા કરવી [૨૪] ઉપસર્ગ સહેવા, સંયમ અનુષ્ઠાન કરવાનો ઉપદેશ - X - X— અધ્યયન - ૪ - “સ્ત્રી પરિજ્ઞા” ઉદ્દેશક - ૧ [૨૪૭– સ્ત્રી પરીષહનું વર્ણન -૨૫૧] – છળ કપટ, ગૂઢ શબ્દોથી સ્ત્રી સાધુને ભ્રષ્ટ કરે, -- નિકટ બેસે, કામોત્પાદક વસ્ત્રો સરખા કરે, અંગોપાંગ દેખાડે, વગેરે [૨૫૨--વાર્તાલાપથી ભોગનિમંત્રણ, કરુણ-વિનિત-મધુરભાવોદેખાડે, પ્રલોભન -૨૫૮] – વિવિધ પ્રકારે વશ કરી સાધુને ઝુકાવે, પછી છુટી ન શકે, પસ્તાવો કરે - સાધુસ્ત્રી સંસર્ગને કાંટા સમાન જાણી ત્યાગ કરે, સ્ત્રી સાથે વિચરણ ન કરે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭૩ “સૂત્રકૃત” હૃ.૧, અ.૪, ઉ.૧ [૫૯-– સ્વજન આદિ કોઇ પણ સ્ત્રી સાથે એકાંત નસેવે, એકાંતથી થતી હાનિઓ -૨૨]– આત્મહિતાર્થે સ્ત્રી સમીપ ન જવું, [૨૬૩-કુશીલ પુરુષ મિશ્રમાર્ગ દેખાડે, જાહેરમાં શુદ્ધ દેખાઈ ખાનગી પાપ કરે, -૨૭૦] – વ્યલિંગી દુક્ત છુપાવી સ્વપ્રશંસા કરે, સ્ત્રી-પરિજ્ઞ પણ સ્ત્રીથી વશ થઈ જાય, – સ્ત્રી સંગનિંદકથી પણ ભૂલ થાય, સ્ત્રીનું માયાપણું જાણી વિશ્વાસ ન કરવો [૨૭૧-– ચારિત્રકશ્રાવિકા ધર્મને બહાને સ્ત્રી આવે, અગ્નિ-ઘી દષ્ટાંતે સાધુભ્રષ્ટ થાય -૨૭૪]– ભ્રષ્ટાચારી સાધક પાપને ગોપવે, એ રીતે બે પાપ બાંધે, [૨૭૫-– સુંદર અને આત્મજ્ઞાની સાધુને વસ્ત્ર-પાત્ર આદિનું પ્રલોભન આપે -૨૭૭]- સાધુ આવા સર્વે પ્રલોભન છોડી દે, વિષય પાશ ને મોતનું કારણ જાણે. (૪) ઉદ્દેશક - ૨ [૨૭૮-- જ્ઞાન વડેભોગમાંથી ચિત્તને ખસેડી લે, છતાં ભોગ ભોગવનાર ક્વા હોય તે-૨૯૫] - ચારિત્રભ્રષ્ટ, આસક્તસાધુનેસ્ત્રીપહેલાભોળવે, પછી નોકર સમાન બનાવી દે - છરી, ઘન, તેલ, મર્દન, વિલેપન આદિ કાર્ય માટે સાધુને જોડી દે – આ રીતે ભોગસક્ત પુરુષ સાવદ્ય કાર્યો કરે, ગુલામ જેવી અધમ જીંદગી જીવે [૨૯૬-– ઉક્ત કારણે સાધુ સ્ત્રી પરીચય કે સંસર્ગ છોડી દે, અનેક ભયથી મુક્ત બને -૨૯૯]–સંયમી સાધુ કાયાથી પરક્રિયા છોડે, સ્ત્રી સંપર્ક વજી મોક્ષાનુષ્ઠાન રત રહે - X-Xઅધ્યયન - ૫ - “નરકવિભક્તિ” ઉદ્દેશક - ૧ [૩૦૦-– નરકપીડા અંગે પ્રશ્ન, દુર્ગમ અને દુઃખદાયી નરકના સ્વરૂપનું વર્ણન -૩૦૪] – જીવહિંસાથી નરક પ્રાપ્તિ, અદત્તાદાન અને અસંયમથી પણ નરક ગતિ [૩૦૫] પરમાધામીના આક્રોશ વચનથી ભયભીત જીવ [૩૦] જાજ્વલ્યમાન અગ્નિ જેવી ભૂમિમાં દાઝે અને કરુણ વિલાપ કરે [૩૦૭- - વૈતરણી નદીના અનેક દુઃખ, નરકપાલો દ્વારા વિવિધ વેદના -૩૧૨] – ઘોર અંધકાર, જીવનભર બળવું-કપાવું- માર ખાવી આદિ વેદના [૩૧૩-– સંતક્ષણ નરકે છોલાવું, તળાવું, મસળાવું આદિ વેદના -૩૧૭] – ભયંકર શીત - ઉષ્ણ પરીષહ, કરુણ ચિત્કાર સભર નરકો [૩૧૮--- અંગ છેદન, પૂર્વકતુ પાપોનું સ્મરણ, વિષ્ટા-મૂત્રનું ભક્ષણ, -૩૨૬]- શરીરને તોડે, મરોડે, બંધનમાં નાંખે, આદિ અનેક વેદના નરક નિવાસમાં થાય (૫) ઉદ્દેશક - ૨[૩૨૭- પાપકર્મથી નરકગતિના ભ્રમણ અને દુઃખનું વર્ણન - -૩૩૫] –પરમાધામ દ્વારા અપાતી દારુણ વેદના-ચીરાવું, બળાવુ, મરાવું, આદિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ७४ ૧/પ/ર – આગમ વિષય-દર્શન [૩૩-નરકપાળો દ્વારા થતી વિશેષ વેદના-તીણ શૂળથી વિંધે, સદા બળતું રહેવું, -૩૪૧] – લાઠીનો માર, છોલાવું, બાણ પ્રહાર, કચડ-કાંટાની ભૂમિમાં ચાલવું ઇત્યાદિ [૩૪૨-– ક્રૂર શિયાળથી ખવાવું, અતિ ઉષ્ણ પાણીમાં તરવું, એકાંત દુઃખ સ્થાન -૩૫૧]– ધીરપુરુષો અહિંસા - શ્રદ્ધા - કષાયજયી બને, ચારેગતિ નિવારે —X — X— અધ્યયન - ૬ - વીરસ્તુતિ [૩પ૨] શ્રી વીરની ઓળખ અંગે બ્રાહ્મણ – ગૃહસ્થ – પરતીર્થિનો પ્રશ્ન [૩પ૩] ભ૦ મહાવીરના જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક જિજ્ઞાસા [૩૫૪- –ભામાવપ્રાણીનાદુઃખનાજ્ઞાતા,અષ્ટકર્મનાશકષિ,તપસ્વી, ઉપયોગવંત, -૩૬૦] અનંત જ્ઞાનાદિ, યશસ્વી, ધર્મકથી, આત્મલીન, નિર્ભય આદિ અનેક ગુણ સંપન્ન [૩૧-– મેરુપર્વતનું વર્ણન, મેરુ આદિની ઉપમાથી ભ૦ વરની શ્રેષ્ઠતાનું કથન -૩૬૮] – સર્વોત્તમ ધર્મ-દર્શન, શુકલ ધ્યાની, સિદ્ધિ ગતિને પ્રાપ્તકર્તા [૩૬૯- – શાલ્મલી વૃક્ષ અને નંદન વનની ઉપમાથી ભo વીરના જ્ઞાનચારિત્રની શ્રેષ્ઠતા -૩૭૫] - મેઘગર્જના, ચંદ્ર, ચંદનાદિ ઉપમાથી ભ૦ વીરના મુનિપણાની શ્રેષ્ઠતા –સ્વયંભૂરમણ સમુદ્ર, ધરણેન્દ્ર આદિ ઉપમાથી ભવીરની સર્વોપરિતા –અભયદાન, બ્રહ્મચર્ય, અનુત્તર વિમાનાદિ ઉપમાથી ભoના જ્ઞાનાદિ ગુણકથન – X -X— અધ્યયન - - “કુશીલ પરિભાષિત” [૩૮૧- -અવનિકાયની ઓળખ, તેનો હિંસકતે-તે યોનિમાં ઉત્પન્ન થઈવેદના ભોગવે -૩૮૪] – કર્મના ફળ અવશ્ય ભોગ્ય [૩૮૮-– અગ્નિકાયનો આરંભ અને તેનાથી નિવર્તવાનો ઉપદેશ -૩૯૦] – વનસ્પતિ કાયની હિંસા, આહિંસાનું ફળ, [૩૯૧] માનવભવ અને બોધિની દુર્લભતા, સુખ એ દુઃખનું કારણ [૩૯૨- અન્યતીર્થિનો મત - નમત્યાગ, જળ સેવન, યજ્ઞથી મોક્ષ -૩૯૩] સ્વ સિદ્ધાંત - ઉક્ત માન્યતાનું ખંડન, સંસારભ્રમણ વધારે તે વાત [૩૯૪-– જનસેવનથી મોક્ષની માન્યતાનું નિરસન -૩૯૯] - યજ્ઞ હવનથી મુક્તિની મિથ્યા માન્યતાનું નિરસન [૪૦] હિંસાનું ફળ અને અહિંસાનો ઉપદેશ [૪૦૧] આહાર સંચય, સ્નાન, વસ્ત્ર ધોવા, શૃંગારનો નિષેધ [૪૦૨] સ્નાન, કંદ આહાર, મૈથુન નિષેધ [૪૦૩-–રસ લોલુપતા - અસાધુતા છે, સરસ આહાર માટે ધર્મકથાદિનો નિષેધ, -૪૦૬] – સરસ આહાર માટે દાતા-પ્રશંસા નિષેધ, તેનો સંયમ સાર રહિત છે Page #72 -------------------------------------------------------------------------- ________________ “સૂત્રકૃત” શ્ર.૧, અ.૭, ઉ. ૭૫ [૪૦૭] અજ્ઞાતકુલોથી ભિક્ષા લે, શબ્દાદિ આસક્તિ ન રાખે, પૂજાદિ માટે તપ ન કરે [૪૦૮] સંબંધ ત્યાગ, અનાસક્ત, અપ્રતિબદ્ધ વિહારી, અભયદાતા, નિષ્કષાયી બને [૪૦] સંયમ નિર્વાહ માટે આહાર, પાપ નિવૃત્તિ, ઉપસર્ગ સહેવા ઇત્યાદિ ઉપદેશ [૪૧૦] રાગદ્વેષ નિવૃત્તિ, પંડિતમરણ ઇચ્છુક, સર્વકર્મક્ષય પ્રયત્ન ——X—X— અધ્યયન-૮- “વીર્ય [૪૧૧- વીર્યના બે ભેદ - કર્મ વીર્ય, અકર્મ વીર્ય -૪૧૩] પ્રમાદએકમ,અપ્રમાદ એઅકર્મ, પ્રમાદીને બાલવીર્ય, અપ્રમાદીને પંડિતવીર્ય [૪૧૪-– બાળ વીર્યનું પ્રતિપાદન-૪૧૯]- બાળજીવનો શસ્ત્રાભ્યાસ-મંત્ર સાધના,માયાવી દ્વારા ઘન અને પ્રાણ હરણ, અસંયમની માનસિક હિંસા, હિંસાથી વૈર પરંપરા, સંપાયિક કર્મનું સ્વરૂપ [૪૨ – પંડિતોનું અકર્મવીર્ય, બંધન મુક્તથી કર્મબંધ-છેદન, રત્નત્રય સાધનાથી મોક્ષ -૪૨૧] – બાળવાર્યથી દુઃખ અને અશુભ ધ્યાન. [૪૨૨-– અનિત્ય, અમમત્વ, આર્યધર્માચરણ માટે ઉપદેશ -૪૨૪] – ગુરુ નિર્દિષ્ટ ધર્મનું આચરણ, પાપકર્મ પ્રત્યાખ્યાન [૪૨૫] જ્ઞાની પુરુષ આયુષ્યના ક્ષયકાળે સંલેખના કરે. [૪૨ - કાચબાની પેઠે પાપકર્મનો સંકોચ કરે, પાપમય વૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરે -૪૨૯] - ઇન્દ્રિય નિગ્રહ અને કષાય જયનો ઉપદેશ, હિંસા-અદત્ત અને જૂઠને છોડે ૪િ૩૦] અહિંસા – સંવરનો ઉપદેશ [૪૩૧] પાપકર્મનો ત્રિકરણ યોગે નિષેધ [૪૩ર- – મિથ્યાદૃષ્ટિના તપ અને દાનથી કર્મબંધ, સમ્યગૃષ્ટિના તપ-દાનથી કર્મક્ષય -૪૩૪] - તપ પૂજાદિ માટે ન હોય, તપ ગોપવવું, સ્વપ્રશંસા ન કરે, ૪િ૩૫] અલ્પ-ભોજન, પાન, ભાષણ માટે ઉપદેશ, અનાસક્તિ બની સંયમાનુષ્ઠાન કરે [૪૩] ધ્યાન યોગથી અપ્રશસ્ત વ્યાપાર નિષેધ, મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમાનુષ્ઠાન. – X - X – અધ્યયન - ૯ - “ધર્મ” ૪િ૩૭– – ધર્મ વિષયક પૃચ્છા અને પ્રત્યુત્તરમાં ધર્મકથન પ્રતિજ્ઞા -૪૩૯] – આરંભ આસક્ત કોઇપણ પરિગ્રહી જીવનું બીજા સાથે વૈર, અનંત દુઃખ [૪૪૦-- પાપ કર્તાને ભાગે કર્મ વેદના અને તેના ધનનો ભોગ સ્વજન કરે -૪૪૨] – કમવદનમાં કોઈનું શરણ નહીં, આરાધના, મમત્વાદિત્યાગ, ધર્માનુષ્ઠાન કરો [૪૪૩- - બાહ્ય-અત્યંતર પરિગ્રહ ત્યાગ, સંયમપાલન -૪૪૭) – જીવોના ભેદ, જીવહિંસા ત્યાગ, અપરિગ્રહી થવા ઉપદેશ – મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્ત કર્મબંધના કારણ, ત્યાગ-કષાયત્યાગ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૯) - આગમ વિષય-દર્શન [૪૮-– હાથ પગ ધોવા કે રંગવા, વસ્તિકર્મ, અંજન, હસ્તમૈઆદિ અનાચાર ત્યાગ -૪૫૦] – દેશિક આદિ આહારનો ત્યાગ ૪િ૫૧-- રસાયણ સેવન, શબ્દાદિ આસક્તિ, ઇત્યાદિ અનાચારનો ત્યાગ -૪૫૪] – સાંસારિક વાતો, અસંયમ પ્રશંસા, નિમિત્ત કથન આદિનો નિષેધ – જુગાર, ધર્મવિરોધી ભાષા, વિવાદ, કર્મબંધ ક્રિયા આદિનો ત્યાગ કરે ૪િ૫૫-- સચિત પદાર્થ પર મળ-મૂત્ર ન ત્યાગ, સચિત ખસેડી અચિત્તથી પ્રક્ષાલન ન કરે -૪૫૮] -ગૃહસ્થ પાત્રમાં ભોજન-પાન ન કરે, તેના વસ્ત્રનલેઈત્યાદિ અનાચારને ત્યાગે – યશ, કીર્તિ આદિ સંસારનું કારણ જાણી તેનો ત્યાગ કરે [૪૫૯] સ્વધર્મીને સદોષ આહાર-પાણી દેવાનો કે ગ્રહણ કરવાનો નિષેધ ૪િ૬૦] ભ૦ વીરે ઋતચારિત્ર ધર્મના આપેલ ઉપદેશનું કથન [૪૬૧-– ભાષા વિવેક - ભાષા કેવી -ક્યારે - કઈ રીતે પ્રયોજે -૪૬૩] – ભાષાના ચાર પ્રકાર, ભાષા વિષયક ભગવદ્ આજ્ઞા, [૪૬૪] કુશીલ બને નહીં - કુશીલ સંગ ન કરે, તે સંગનું ફળ [૪૫] અકારણ ગૃહસ્થ ગૃહે ન બેસે, મર્યાદા પાળે [૪૬] શબ્દાદિ વિષયમાં અનુત્સુક, અપ્રમાદી, ઉપસર્ગાદિ સમભાવે સહે [૪૬૭] આક્રોશ-વધ પરીષહ સમભાવે સહન કરે [૪૬૮] કાંમભોગ ઇચ્છા ત્યાગ, ગુરજનથકી રત્નત્રય શિક્ષા ગ્રહણ [૪૯] ઉત્તમ ગુરુની ઉપાસના કરવી, ઉપાસકના ગુણો [૭૦] સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહત્યાગી પ્રવજ્યા લેતેજ મોક્ષાર્થીજીવા માટે પ્રેરક બને [૪૭૧] આસક્તિ, સાવદ્યાનુષ્ઠાન, અનાચાર નિષેધ [૪૭૨] કષાયોનો – ગારવોને ત્યાગી માત્રનિર્વાણ અભિલાષા કરે X – અધ્યયન-૧૦- “સમાધિ” [૪૭૩] નિદાન-હિંસા નિષેધ, સંયમ પાલન માટે પ્રશંસા [૭૪] હિંસા-અદત્તનો નિષેધ [૪૭૫ સર્વ પ્રાણીને આત્મવત્ માને, આસવ સેવન - ધાન્યાદિ સંચય ન કરે [૪૭] સ્ત્રી પરિત્યાગ ઉપદેશ, બંધનમુક્ત થઈ સંયમ પાલન કરે [૪૭૭] અજ્ઞાની જીવોનું હિંસા કૃત્યથી ભવભ્રમણ [૪૭] ભાવ સમાધિ , પ્રાણાતિપાત વિરતિનો ઉપદેશ [૪૭૯] સમત્વ ઉપદેશ, દીનતા ત્યાગ, પૂજા-પ્રશંસા અભિલાષા છોડવી ૪૮૦ આધાકર્મ આહાર અને સ્ત્રીનો ત્યાગ [૪૮૧] હિંસાથી વૈર અને પાપની વૃદ્ધિ, તેમજ ભાવિ દુર્ગતિ [૪૮૨] ધન સંચય.-આસક્તિ.-પાપકથા નિષેધ, ભાષાસમિતિ પાલન Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃત” હૃ.૧, અ.૧૦, ઉ.[૪૮૩] આધાકર્મી આહાર અને તે આહારની સંગતિનો ત્યાગ, કાયમમત્વ ત્યાગ [૪૮૪] એકત્વ ભાવના [૪૮૫] મૈથુન-પરગ્રહ-આસક્તિ ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૪૮] પરીષહ સહેવાનો ઉપદેશ [૪૮૭] વનવગુપ્તિથી ભાવ સમાધિ, ગૃહનિર્માણ અને સ્ત્રી સંપર્ક નિષેધ [૪૮૮] અક્રિયાવાદીનું દર્શન, મોક્ષ હેતુભૂત ચારિત્ર ધર્મના અજ્ઞાતા ૪૮૯ સંસારમાં ક્રિયાવાદી – અક્રિયાવાદી - બાળબલી દેનાર મનુષ્યો [૪૯] પૌદ્ગલિક પદાર્થ આસક્તિ અને ધનમમફ્તી ૪િ૯૧] અશરણ ભાવના - ધન, પરિવાર આદિના ત્યાગનો ઉપદેશ [૪૯૨- ધર્મી પાપથી દૂર રહે, હિંસા ત્યાગે, મૃષાવાદાદિ દોષને છોડી દે, -૪૯૫] – સદોષ આહાર, પરિગ્રહ, યશકીર્તિ કામના નિષેધ [૪૯] નિરપેક્ષ ને, કાયમમસ્વ-નિયાણું – જીવિતાશાદિ છોડે તો મુક્તિ મળે —X—X— અધ્યયન-૧૧ - માર્ગ [૪૯૭– – મોક્ષ માર્ગવિષયક પ્રશ્ન -૫૦૨] – ઉત્તરમાં ભ૦ મહાવીરે બતાવેલ માર્ગના શ્રવણ માટે પ્રેરણા [૫૦૩-છ કાય જીવની ઓળખ, અહિંસા ઉપદેશ, તેથી શાંતિમય મુક્તિ પ્રાપ્તિ -૫૧૧] – એષણા સમિતિ પાલન, નિર્દોષ આહાર, માટે ઉપદેશ [૫૧૨-- ઉપાશ્રય નિર્માણમાં અનુમતિ ન આપે, પુણ્ય-પાપ કથન ન કરે, -પ૧૭] – દાનકાર્યમાં વિધિ કે નિષેધ ન કરે, તે કરવાથી થતી હાનિ [૧૧૮] ચંદ્રની ઉપમાંથી મોક્ષની શ્રેષ્ઠતા, નિર્વાણ સાધના ઉપદેશ [૧૯] મોક્ષમાર્ગને દ્વીપની અને મિથ્યાત્વાદિ આશ્રવને પ્રવાહની ઉપમા [૨૦] શુદ્ધ ધર્મોપદેશકના લક્ષણો [પર૧-– સ્વયંજ્ઞાની માનનારને સમાધિ દૂર, અજ્ઞાની ભાવ સમાધિથી દૂર કેમ? - વિષયલોલુપપાપી, જળચર પક્ષીના મત્સ્ય ધ્યાનની ઉપમા -પ૨૪] – જન્માંધ નાવિક સમાન શુદ્ધ માર્ગ વિરાધકની દુર્ગતિ [પ૨૫- - મિથ્યાદષ્ટિ શ્રમણની દુર્ગતિ -પ૨૮] ભમહાવીર પ્રરૂપિત ધર્મથી આત્મ ઉદ્ધાર [પ૨૯ ઇન્દ્રિય વિષય નિવૃત્તિથી સંયમમાં પરાક્રમી બને [પ૩૦- - નિર્વાણ ગવેષી મુનિ કષાય ત્યાગ કરે, ધર્મવૃદ્ધિ-પાપ ત્યાગ-તપમાં રતિ કરે -પ૩૨] – શાંતિના વિષયમાં સર્વ તીર્થકરોની સમાન પ્રરૂપણા [૩૩] – સંયમની દઢતા માટે મેરૂપર્વતની નિષ્કપતાનું દષ્ટાંત [પ૩૪] જીવનપર્યત શુદ્ધ આહાર, કષાય ત્યાગનો ઉપદેશ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૧/૧૨/ - આગમ વિષય-દર્શન અધ્યયન-૧૨- “સમવસરણ” [૫૩૫- - ચાર વાદના નામ, અજ્ઞાનવાદી - વિનયવાદી – અક્રિયાવાદીનું દર્શન, -૫૪૨] – શૂન્યવાદ અક્રિયાવાદ છે અક્રિયાવાદીનું અજ્ઞાન અને દુર્ગતિ [૫૪૩- શુન્યવાદીને અલ્પજ્ઞાન અક્રિયાવાદી નિમિત્ત શાસ્ત્ર વિરોધી, -પ૪૫] – એકાંત ક્રિયાવાદથી પણ મુક્તિ નહીં, જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ [૫૪] “મિથ્યાત્વથી સંસાર વૃદ્ધિ” - કેવલીનો ઉપદેશ [૫૪૭] સર્વે જીવો સંસારમાં કર્માનુસાર પરિભ્રમણ કરે છે [૫૪૮] સંસારની દુસ્તરતા, વિષયી અને આસક્ત જીવોનું સંસારભ્રમણ [૫૪૯] અજ્ઞાની કર્મક્ષય ન કરે, સંતોષી ધીરપુરુષ કર્મ નિવારે છે [૫૦] બુદ્ધપુરુષો જ સંસાર પાર કરે, સંસારી જીવો માટે નેતા બની શકે [૫૫૧] જ્ઞાનવાદી અનુષ્ઠાન વીર ન બને, કર્મવિદારણનિપુણ સંયમ પાળી શકે [૫૫૨] સર્વજીવને આત્મવત્ માનનાર લોકદર્શી છે, તે પ્રવ્રુજિત બને છે [૫૫૩] ધર્મોપદેશક જ રક્ષક છે, ધર્મતત્ત્વ જ્ઞાતા પાસે વસવાનો ઉપદેશ [૫૫૪- આત્મદર્શી, ગત્યાગતિ જ્ઞાતા, લોક-મોક્ષ-સંસાર-જન્મ મરણાદિ જ્ઞાતા, -પપપ – ચતુર્ગતિ દુઃખજ્ઞાતા, સંવર-નિર્જરાજ્ઞાતા જ ક્રિયાવાદનું સમર્થ કથન કરે [૫૫] અનાસક્ત ભાવ, જીવિતાશા રહિતતા, સંયમપૂર્વક વિચરણનો ઉપદેશ અધ્યયન-૧૩ - “યથાતથ્થ” [પપ૭- – રત્નત્રય, સારા-નરસા ગુણ, શીલ-અશીલ, મોક્ષ-સંસાર સ્વરૂપ કથન - ૫૬૦]– નિતવનું સ્વરૂપ, અનંત સંસારીપણું [૫૬૧--- ક્રોધી, નિંદક, કલહશીલનું દુઃખમય જીવન, -પ૩] – સુવિનિત શિષ્યના લક્ષણ-આજ્ઞા પાલન, લજ્જા, શ્રદ્ધા, સમભાવી, ઇત્યાદિ [૫૪] અભિમાની તપસ્વીનું સંસાર ભ્રમણ, માર્ગથી બહાર [૫૫] જ્ઞાનનો મદ કરનાર પરમાર્થના અજ્ઞાતા [૫૬] શુદ્ધઆહારી, ગોત્રમદ રહિતતા એ સાચું સાધુપણું [૫૭] દુર્ગતિથી રક્ષા જ્ઞાન-ચારિત્રથી થાય, જાતિ-કુળથી નહીં, ગૃહસ્થ કર્મ-નિષેધ [૫૮] પૂજા-પ્રતિષ્ઠા ઇચ્છુક અભિમાનીની ભિક્ષાચર્યા કેવળ ઉદર નિર્વાહ, ભવભ્રમણહેતુ [પ૬૯સાચા સાધુના લક્ષણ, ગુણવાન પણ અભિમાની હોય તો અસાધુ ગણાય. [પ૭૦- – જ્ઞાનકેલાભમાં કર્તાબાળબુદ્ધિ છે-સમાધિન પામે, મદરહિત જસાચો પંડિત. -પ૭૨]– ધીરપુરુષ - ધર્મીજન મદ ત્યાગે છે અને મોક્ષ પામે છે [૫૭૩ અન્નપાનની આસક્તિ રહિત શુદ્ધ આહાર-ગવેષણા કરે [૫૭૪-– સંયમમાં અરતિ અસંયમે રતિ ન કરે, એકત્વ ભાવ, ભાષાવિવેક, -પ૭૯] – ઉપદેશ દેવાની વિધિ, હિંસા અને માયા સ્થાનનો ત્યાગ કરે Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃત” શ્રુ.૧, અ.૧૪, ઉ. અધ્યયન-૧૪ - “થ” [૫૮] અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન, અપ્રમાદનો ઉપદેશ [૫૮૧-– અગીતાર્થ, ગચ્છનિર્ગત શિષ્યની દુર્ગતિ - પક્ષીના બચ્ચાની ઉપમા -૫૮૪] – ગુરુકૂળવાસ ઉપદેશ, ગચ્છમાં રહેવું [૫૮૫- – શબ્દમાં રાગદ્વેષ, નિદ્રા, ચિકિત્સાનિષેધ, ભૂલના અસ્વીકારથી મુક્તિ નહીં –પ૯૨] – હિતશિક્ષા દાતા પર ક્રોધ ન કરે પણ તેને કલ્યાણકારી સમજે તો ધર્મજ્ઞ બને [૫૯૩ જયણાથી સંયમ પાલન, જીવમાત્ર પર દ્વેષ ન કરે [૫૯૪] સૂત્ર-અર્થ સંબંધિ પ્રશ્ન પૂછવાની વિધિ [૧૯૫] સમિતિ-ગુપ્તિ પાલને જ મોક્ષ- કર્મલયજાણી પ્રાણી રક્ષા કરે, અપ્રમાદી બને [૫૯] આચાર-શ્રવણ, ઈષ્ટાર્થથી સિદ્ધાંતજ્ઞાતા બને, નિર્દોષ આહારથી મુક્તિ પામે [૫૯૭] ગુરુકૂળ વાસી સદ્ધર્મ જાણે-પ્રરૂપે-કર્મોનો અંત કરે, તરણતારણ બને [૫૯૮] પ્રશ્નોના સૂત્રોક્ત ઉત્તર અને શાસ્ત્રીય અર્થો કહે, આત્મપ્રશંસા, ઉપહાસ,થી દૂર રહે [૫૯૯] આશીર્વાદ ન આપે, મંત્રપ્રયોગ ન કરે, ઇચ્છારહિત બને, અસાધુધર્મોપદેશન કરે [0] હાસ્ય પ્રવૃત્તિ, પાપકર્મોપદેશ, અપ્રિયવચન, અભિમાન, કષાયાદિથી ચહિત બને [૦૧] સૂત્રઅર્થજ્ઞાતા પણ ગર્વ ન કરે, ભાષા વિવેક જાળવે, સમભાવ ધરે [૬૦૨] ભાષાવિવેક છતાં ન સમજનાર મંદમતિને કોમળ શબ્દથી સમજાવે, [૬૦૩] સંક્ષિપ્ત, નિર્દોષ, સરસ, સરળ ભાષામાં વ્યાખ્યા કરે [૦૪] આગમઅભ્યાસી, શુદ્ધ પ્રરૂપક, સમ્યગ્દષ્ટિ સાધુ ભાવ સમાધિ પામે [૦૫] સૂત્ર અર્થને યથાતથ્ય જ સમજાવે, શિક્ષા દાતા ગુરુને હૃદયસ્થ રાખે [%૬] સૂત્રના શુદ્ધ ઉચ્ચારક, તપસ્વી, શુદ્ધ પ્રરૂપક, અર્થનિપુણ ભાવસમાધિને પામે છે. - X -X— અધ્યયન-૧૫ - “આદાન” [૬૦૭] દર્શનાવરણીય (આદિ) કર્મક્ષયથી ત્રિકાલજ્ઞાતા બને [૬૦૮] ત્રિકાલદર્શી, ઉત્કૃષ્ટ જ્ઞાનધારક, શુદ્ધ પ્રરૂપક સર્વત્ર ન હોય [૨૯] સર્વજ્ઞોક્ત તત્ત્વ જ સત્ય, સુભાષિત છે. જીવમાત્ર સાથે મૈત્રી ભાવ રાખે [૧૦] જીવમાત્ર સાથે અવિરોધ તે જ સાધુ ઘર્મ, ધર્મભાવના ઉપદેશ [૧૧] ભાવનાથી આત્મશુદ્ધિ અને નિર્વાણ [૬૧૨- -પાપકર્મજ્ઞાતાનેબંધનમુકિત,સંવૃત્તમેળાવનાપૂર્વકર્મનખથાય,જન્મમરણ અટકે -૧૬] –સ્ત્રી મોહથી મુક્તને જ મુક્તિ, અસંયમથી નિવૃત્ત અને મોક્ષ સન્મુખની મુક્તિ [૧૭] મોક્ષ સન્મુખ ના લક્ષણો, ધર્મોપદેશ પ્રભાવ જીવ વિશેષથી બદલાય [૧૮] સ્ત્રી સંગથી ભવભ્રમણ, આશ્રદ્વાર નિવૃત્ત, ઈન્દ્રીયપદમી ભાવ સમાધિ પામે [૧૯] સંયમપાલન નિપુણ, અવિરોધી જ પરમાર્થદર્શી બને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૧/૧૫ – આગમ વિષય-દર્શન [૨૦] ઇચ્છારહિત મનુષ્ય માર્ગદર્શક બને, મોહનીય કર્મના અંતે સંસારનો અંત [૨૧] વિષયતૃષ્ણા નાશક અંતાંત આહારથી સંસારનો અંત કરે, મુક્તિગામી બને [૨૨-– દેવગતિ કે મુક્તિ માટે મનુષ્ય જન્મ જરૂરી, માનવભવની દુર્લભતા - ૨૪] – માનવભવ ગુમાવ્યા પછી બોધિ પ્રાપ્તિ દુર્લભ - શુભલેશ્યા થવી કઠીન [૬૨પ- શુદ્ધધર્મ-પ્રરૂપક અને આચરપાલકને ભવભ્રમણ નહોય, મુક્તને અપુનરાગમ - ૨૮] – તીર્થંકર–ગણધર પથદર્શક છે, સંયમથી મુક્તિ, જ્ઞાનથી સંવર-નિર્જરા [૨૯-- પાપકર્મોના અકર્તા જ મુક્ત થાય છે, સંયમથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ - ૩૧] – દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન અને પ્રરૂપણાથી મુક્તિ અધ્યયન-૧૦-“ગાથા' [૩૨]–અનગાર ગુણ વર્ણન, બ્રાહ્મણ-શ્રમણ-ભિક્ષ-નિર્ગથનું સ્વરૂપ —X—X— ક શુતસ્કંધ - ૫ - ક અધ્યયન - ૧ - “પુંડરીક' [૩૩] પુષ્કરિણી (વાવ)માં અનેક કમળ, મધ્ય ભાગે શ્રેષ્ઠકમળ [૩૪-પુષ્કરિણીમાંથી કમળ લાવવા ઇચ્છુકચાર પુરુષો અને તેમનું કાદવમાં ફસાવું - ૩૭] ૧-પૂર્વેથી, ૨-દક્ષિણથી,૩-પશ્ચિમથી, ૪-ઉત્તરથી કમળલેવા જનારનુંવૃત્તાંત [૩૮] કેવળ આહ્વાનથી કમળ બહાર લાવનાર પાંચમા પુરુષનું વૃત્તાંત [૩૯] ભમહાવીર દ્વારા શ્રમણ-શ્રમણીને ઉપરોક્ત ઉદાહરણનું અર્થ-કથન [૪૦] - વાવ તે મનુષ્ય લોક, પાણી તે કર્મ, કાદવ તે ભોગ, કમળો તે મનુષ્યો – મુખ્ય કમળ તે રાજા, ચાર પુરુષ તે અન્યતીથિકી, કિનારો તે ઉત્તમ ધર્મ -તટે રહેલ પાંચમો પુરુષ તે ધર્મતીર્થ, શબ્દ તે ધર્મકથા, કમળ ઉદ્ધારતે નિર્વાણ [૪૧] – રાજા, રાજસભા, ધર્મોપદેશ, દેહાત્મવાદ આદિનું સ્વરૂપ નિદર્શન – દેહાત્મવાદીના જીવ અને શરીર પૃથફ નથી તેમ જણાવતા વિવિધ પ્રશ્નો – દેહાત્મવાદીની પ્રવૃત્તિ અને પ્રરૂપણા - ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત આદિનો નિષેધ –પાપકર્મ કરવાની પ્રતિજ્ઞા છતાં દેહાત્મવાદીની પાપપ્રવૃત્તિ, ભોગી જીવન [૪૨] –પૂર્વોક્ત ચાર પુરુષોમાં બીજો પુરુષ તે પંચમહાભૂત વાદી-તેની પ્રવૃત્તિ [૪૩] ત્રીજો ઇશ્વર-કારણવાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરૂપણા અને ભોગી જીવન [૬૪૪] ચોથા નિયતિ વાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરૂપણા અને ભોગી જીવન [૪૫] – આર્ય આદિ લોકોનું સ્વરૂપ, ભિક્ષાવૃત્તિનો સ્વીકાર, એત્વ ભાવના ભાવિત આભિક્ષુઓનું તત્ત્વદર્શન, અન્ય પદાર્થોનું અત્રાણત્વ, લોકનું જીવાજીવજ્ઞાન [૬૪] ગૃહસ્થ અને તીર્થિકનું સાવદ્ય જીવન, શ્રમણનું નિરવદ્ય જીવન Page #78 -------------------------------------------------------------------------- ________________ ૮૧ “સૂત્રકૃત' ગ્રુ.૨, અ.૧, ઉ.[૪૭] છકાય જીવોની હિંસા નિષેધની સમજ, સર્વતીર્થકરો દ્વારા અહિંસા પ્રતિપાદન –સાધુ હિંસાથીવિરમે અને અનાચારનસેવે, સંયમ સાધનાથી સ્વર્ગ કેમોક્ષ, - સાધુ અનાસક્ત, પાપ વિરત, પ્રાણાતિપાત, કામભોગથી વિરત હોય – કષાયયુક્ત સાંપરાયિકક્રિયા ન કરે, નિર્દોષ આહાર લે, અનાસક્ત ભોજી – યથા સમયે સર્વ કાર્યકરે, નિસ્પૃહતાથી ધર્મોપદેશ, શ્રમણના વિવિધ ગુણો —X - X – અધ્યયન-૨ - “ક્રિયાસ્થાન” [૪૮] – બે ભેદે સ્થાન - ધર્મસ્થાન, અધર્મસ્થાનકે ઉપશાંત સ્થાન, અનુપશાંત સ્થાન - તેર પ્રકારો ક્રિયાસ્થાનો ના નામ, અધર્મપક્ષનું કથન[૪૯] -૧- અર્થદંડ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૦] -૨- અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૧] -૩- હિંસાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૨] -૪- અકસ્માતદંડ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૩] -પ- દષ્ટિવિપર્યાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૪] --મૃષા પ્રત્યયિક ક્રિયાસ્થાનો અર્થ [૫૫] -૭- અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૬] -૮-આધ્યાત્મિકપ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૭] -૯-માન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૫૮] -૧૦- મિત્ર દોષ પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૫૯] -૧૧-માયા પ્રત્યયિક ક્રિયા સ્થાનનો અર્થ [૬૦] -૧૨- લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાનના અર્થ [૧] -૧૩-ઈર્યાપથિક ક્રિયાસ્થાનનો અર્થ [૨] પાપ શાસ્ત્રોના નામ, પાપશાસ્ત્ર અધ્યયન કર્તાની પ્રવૃત્તિ અને દુર્ગતિ [૬૩] પાપી મનુષ્યો થકી વિવિધ હેતુથી થતા વિભિન્ન પાપ કાર્યો, થતી દુર્ગતિ, નિષેધ [૪] મહાપાપી મનુષ્યોની વિવિધ પાપ પ્રવૃત્તિ, ભોગીજીવ, અનાર્ય, તેની દુર્ગતિ [૬૫] બીજું - ધર્મસ્થાનનું કથન, ધર્મપક્ષની ઉપાદેયતા [૬૬] ત્રીજું – મીશ્રસ્થાનનું કથન, મીશ્ર સ્થાનનું હેયપણું [૬૬૭- અધર્મસ્થાનમાં રહેલા મનુષ્યોની વિચારણા-મહાઆરંભી ગૃહસ્થોનું વર્ણન, -૬૬૯] અધર્મમય જીવન, અઢારે પાપમાંરત, ભોગી, બોધિબીજનાશક, નરકગતિ, દુઃખ [૭૦] ધર્મસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન-નિરારંભી, નિષ્પરિગ્રહી, ધર્મમય જીવન – મુનિ જીવન ચર્યાનું વિસ્તૃત વર્ણન, મોક્ષગતિ, દેવગતિ, પરમ સુખ [૭૧] મિશ્રસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન - ધાર્મિક ગૃહસ્થોદેશદ્વતી, અલ્પારંભી વગેરે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૨/૨/ - આગમ વિષય-દર્શન [૭૨-– અધર્મપક્ષમાં ૩૩વાદી, અધર્મીને સમ્યક્દષ્ટિપુરુષ થકી યુક્તિથી બોધ, -૭૪] અધર્મીની સંસાર ભ્રમણ, ધર્મીની સદ્ગતિ, બાર ક્રિયાથી સંસાર તેરમીથી મોક્ષ અધ્યયન-૩- “આહાર પરિજ્ઞા'' [૬૭૫] ચાર પ્રકારે બીજ, તે બીજની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ, વનસ્પતિમાં જીવત્ત્વ [૬૭] વૃક્ષયોનિક વનસ્પતિ જીવ - તેની ઉત્પત્તિ આદિ વર્ણન [૭૭] વૃક્ષમાં જીવની ઉત્પત્તિ - સ્થિતિ - વૃદ્ધિ, આહાર, વૃક્ષના શરીરો [૬૭૮વૃક્ષના મૂળ-સ્કંધ આદિ અવયવોમાં વિભિન્ન જીવો અને તેના આહાર આદિ [૬૭૯- અધ્યારુહ વૃક્ષની ઉત્પત્તિ-આહાર-શરીર ઇત્યાદિ વિષયક ચાર સૂત્રો -૬૮૨] –વૃક્ષથી અધ્યાહ, અધ્યારુહથી અધ્યારુઠવગેરે ચારભેદ અને ઉત્પત્તિ આદિ [૬૮૩] તૃણ વનસ્પતિની ઉત્પત્તિનું કારણ, આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] પૃથ્વીયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૮૫] તૃણયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] આયવાય-કાય વનસ્પતિની ઉત્પત્તિ આદિ, ઉદકોનિક આદિ વનસ્પતિ વર્ણન [૬૮૭] પૃથ્વીયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક મૂલ ઇત્યાદિ વર્ણન [૬૮૮] કર્મ-અકર્મભૂમિ અને અન્તદ્વીપજ આર્ય-શ્લેચ્છ મનુષ્યની ઉત્પત્તિ આદિ [૬૮૯] જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, ખેચરજીવોની ઉત્પત્તિ આદિ [૯૦] વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનાર જીવોના ઉત્પત્તિ-આહાર-શરીર -વિક્લેન્દ્રિય, ચર્મકીટ, વાયુયોનિકઅાય, અયોનિકઅપ્લાય, ઉદકયોનિક ત્રસકાય વગેરે જીવોની ઉત્પત્તિ, આહાર, શરીરાદિનું વર્ણન [૯૧] ત્રસ-સ્થાવરયોનિક અગ્નિકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૯૨] ત્રાસ-સ્થાવરયોનિક વાયુકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૩] ત્રાસ-સ્થાવરયોનિક પૃથ્વીકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૪-પૃથ્વીકાયના પૃથ્વી-શર્કરા-વાલુકા આદિભેદ, મણીના ગોમિક-રૂચકઆદિભેદ - ૯૮] – આ રીતે ઉત્પન્ન તે સર્વે જીવોના આહાર, શરીરાદિ વિષયક કથન [૯૯] સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોની અનેક યોનિમાં ઉત્પત્તિ - સ્થિતિ-વૃદ્ધિ -- આ સર્વેજીવોની ઉત્પત્તિ આદિના જ્ઞાતામુનિ આહારગુપ્તાદિ ગુણ ધારક બને અધ્યયન - ૪ - ““પ્રત્યાખ્યાન” [૭૦૦] અપ્રત્યાખ્યાની જીવો અને તેનું પાપકર્મોપાર્જન [૭૦૧] અપ્રત્યાખ્યાનીને હિંસાદિ ન કરવા છતાં પાપકર્મ કઈ રીતે લાગે? – પ્રશ્ન ઉત્તર-છ કાય જીવની હિંસાદિનું અવિરમણ એજ પાપકર્મ, વધકનું દષ્ટાંત [૭૦૨] પ્રશ્ન-અદષ્ટ કે અશ્વત જીવ સંબંધે હિંસાદિ અઢાર પાપ કઈ રીતે સંભવે ? Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃત' ગ્રુ.૨, અ.૪, ઉ. ૮૩. [૭૦૩]ઉત્તર-સંજ્ઞી અને અસંજ્ઞીનું દષ્ટાંત, નિવૃત્તિ નહોવી તેજપ્રવૃત્તિ એજિનકથન [૭૦૪] પશ્ન-મનુષ્ય સંયત-વિરત-પ્રતિહત આદિ ગુણવાનું કઈ રીતે બને? -હિંસા આદિ અઢારે પાપોથી વિરત સાધુ જ અક્રિય-સંવૃત્ત-પંડિત બને છે. અધ્યયન-૫ - “આચાર શ્રુત” [૭૦૫] અનાચાર સેવન ન કરવાનો ઉપદેશ [૭૦-- એકાન્ત આમ કે એકાન્ત તેમ એવા નિશ્ચય વચન ન બોલે -૭૧૧] – એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય હિંસા સંબંધે એકાન્ત વચનો ન કહે [૭૧૨-– આધાકર્મી આહારસેવી સંબંધે એકાન્ત પાપ કે અપાપ થાય તેમ ન કહે -૭૧૫] – ઔદારિકાદિ શરીર વિશે એકાન્ત સમાન કે અસમાનપણાનું કથન ન કરે – (ઉક્ત વિષયે એકાન્ત વચન એ અનાચાર સેવન છે) [૭૧ - નિમ્નોક્ત વિષયોમાં તેનો-તેનો અભાવ છે તેમ ન માને પણ અસ્તિત્વ માને -૭૩૪] – લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુન્ય-પાપ - આશ્રવ-સંવર, વેદન-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, – રાગ-દ્વેષ, ચતુર્ગતિસંસાર, દેવીદેવી, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધિ સ્થાન, - સાધ-અસાધુ, કલ્યાણવાનુ-પાપી, જગત્ નિત્યાનિત્ય, પ્રાણી ૦ એકાન્તપક્ષના આશ્રયથી કર્મબંધ થાય છે માટે સાધુ તેવું કથન ન કરે [૭૩૫] સાધુના વિષયમાં નિંદક દષ્ટિ ન રાખવી [૭૩] દાન વિષયક પ્રાપ્તિ-અપ્રાપ્તિ કથન ન કરતા મોક્ષમાર્ણ વૃદ્ધિ-વચન કહે [૭૩૭] જિનોક્ત ધર્મની મોક્ષ પર્યત આરાધનાનો ઉપદેશ અધ્યયન-ક- “આઘૂંકીચ” [૭૩૮-– ગોશાલક-આર્દિકુમારનો સંવાદ, -૭૬૨] – ભ૦માવીર વિશે ગોશાલકના આક્ષેપ, આર્દિકુમાર દ્વારા તેનું સમાધાન – ભવે મહાવીર પહેલા એક ચારી હતા હવે અનેક ભિક્ષુ સાથે વિચરે છે – ભવે મહાવીર આજીવિકા માટે ધર્મોપદેશ કરે છે - સચિત્તપાણી, વનસ્પતિ, આધાકર્મી આહાર, સ્ત્રીસેવનમાં એકચારીને પાપ નથી – ભવે મહાવીર બધાં વાદીઓના નિંદક છે, ડરપોક છે. – ભ૦ મહાવીર સ્વાર્થબુદ્ધિ વણિક જેવા છે. 0 ઉક્ત આક્ષેપોનું સમાધાન કરતા આદુંમારના પ્રત્યુત્તરો – ભ0 ત્રણેકાળમાં ભાવથી એકચારી છે, દ્રવ્યથી ધર્મોપદેશ અને વિરતિ શીક્ષક છે - સચિતાદિ સેવક શ્રમણ હોય તો ગૃહસ્થ અને શ્રમણમાં કોઈ ભેદ ન રહે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ર/૩ – આગમ વિષય-દર્શન – ભo કોઈના નિંદક નથી પણ માર્ગ પ્રકાશક છે – ભ૦ રાજાભિયોગ પ્રવૃત્તિ પણ નથી કરતા માટે તે ડરપોક નથી, સમભાવી છે. -વણિકોઆરંભી છેલ્પનિરારંભી, મોક્ષમાર્ગદશક છે.આદિ અનંત લાભદાતા છે ૭િ૬૩- બૌદ્ધ (શાક) સાથે આર્દકમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૭૯] – વધ્યપ્રાણીને જડ વસ્તુમાને તો હિંસા નહીં, તેના આહાર દાનથી પુન્ય સંયમી પુરુષ હિંસામાં પાપનો અભાવ ન કહે, તે અજ્ઞાન છે ૦જીવમાં જડત્ત્વની કલ્પના જ ખોટી છે, અનાર્ય જ હિંસક વચન બોલે ૦ હિંસક આહાર દાનનું ભક્ષણ સંયમી ન કરે, સાવદ્ય વર્જનમાં જ ધર્મ છે [૭૮- વેદવાદી (બ્રાહ્મણ) સાથે આદૃકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૨] -બ્રહ્મ ભોજથી પુન્ય અને સ્વર્ગ, દયાનિંદક, હિંસાનુમોદન કે સ્વર્ગન મળે [૭૮૩- એક દંડી સાથે આર્દિકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૮] – એકાત્મવાદનું સ્થાપન, ૦ આત્મા અને કર્મનો બંધ તથા મોક્ષ [૭૮૯-– હસ્તિ તાપસ સાથે આર્દકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૯૧૩ –હિંસાથી આજીવિકા, હિંસાએક વખત પણ અનાર્યપણું છે, નિષ્પાપવૃત્તિ [૭૯૨] સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર યુક્ત ધર્મ-પાલન અને ઉપદેશ એ જ શ્રેષ્ઠ અધ્યયન-૭- “નાલંદીચ” [૯૩-– રાજગૃહનું ઉપનગર નાલંદા, નાલંદાની જળશાળા, વનખંડાદિ વર્ણન -૭૯૫] - નાલંદા સ્થિત લેપ ગાથાપતિનું ધાર્મિક જીવન [૭૯૬-– ગૌતમસ્વામી અને પાર્થાપત્ય પેટાલપુત્રનું મિલન અને સંવાદ -૭૯૯] –પેકુમારપુત્રનિWપ્રત્યાખ્યાન પદ્ધતિની ચકા – ગૌo દ્વારા તેનું સમાધાન [૮૦૦] પેઢાલપુત્રનો ત્રસ પ્રાણી સંબંધે પ્રશ્ન - ત્રસ કોણ? ગૌતમ સ્વામીનો ઉત્તર [૮૦૧] – ત્રણ વિષયક ખુલાસો, સ્થૂળહિંસા ત્યાગ, ત્રસ નામ કર્મોદય અને વેદન [૮૦૨] પે–પ્રાણાતિપાત વિરતિ વિશે પ્રશ્ન, ગૌત્ર દ્વારા તર્કયુક્ત સમાધાન [૮૦૩- ગૌ. પ્રત્યાખ્યાન આદિ સંબંધે પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન -૮૦૫] – ત્રસ અને સ્થાવરનો સર્વથા વિચ્છેદ નથી માટે સુપ્રત્યાખ્યાન થઈ શકે [૮૦] – ગૌકથન - નિંદાથી પરલોકનો વિધાત, અનિંદાથી પરલોક શુદ્ધિ –ગૌ નો આદર કર્યા સિવાય પેટનું ગમન, ગૌ દ્વારા હિતશિક્ષા- પેટ નો પશ્ચાત્તાપ અને આલોચના, પંચમહાવ્રત સ્વીકારની ઉત્કંડા – ભ૦ મહાવીર પાસે લઈ જઈ પંચમહાવ્રત આરોપણ -X—-X—[૨] “સૂત્રકૃત” અંગસૂત્ર - ૨- નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૫ “સ્થાન' સ્થા.૧, ઉ.૩ | સ્થાન - અંગસૂત્ર-૩- ષિયાનુક્રમ | સ્થાન-૧ [૧] આરંભ વાક્ય [૨] આત્મા [૩] દંડ [૪] ક્રિયા [૫] લોક [] અલોક [૭] ધર્મ [૯] બંઘ [૧૦] મોક્ષ [૧૧] પુન્ય | [૧૨] પાપ [૧૩] આશ્રવ [૧૪] સંવર [૧૫] વેદના [૧] નિર્જરા [૧૭] શરીરમાં જીવ [૧૮] વિદુર્વણા [૧૯] મન [૨૦] વચન [૨૧] કાયા [૨૨] ઉત્પાદ [૨૩] વિનાશ [૨૪] મૃતશરીર [૨૫] ગતિ [૨] આગતિ [૨૭] ચ્યવન [૨૮] ઉપપાત [૨૯] તર્ક [૩૦] સંજ્ઞા [૩૧] મતિ [૩૨] વિજ્ઞ [૩૩] વેદના [૩૪] છેદન [૩૫] ભેદન [૩] અંતિમ મરણ [૩૭] શુદ્ધ તત્ત્વજ્ઞ [૩૮] દુઃખ [૩૯] અધર્મપ્રતિમા [૪૦] ધર્મપ્રતિમા [૪૧] મન-વચન-કાય યોગ, [૪૨] ઉત્થાન, વીર્ય, કર્મ, બળ, પુરસ્કાર [૪૩] જ્ઞાન-દર્શન-ચારિત્ર, [૪૪] સમય [૪૫] પ્રદેશ-પરમાણું [૪૬] સિદ્ધિ, સિદ્ધ, નિર્વાણ, નિવૃત્તિ [૪૭] શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે [૪૮] પાપ (અઢાર પાપ સ્થાન) [૪૯] પાપવિરતિ (અઢારેથી અટકવું) [૫૦] અવસર્પિણી, ઉત્સર્પિણી, સુષમ સુષમા, દુષમસુષમાકાળ [૫૧] - નારકી, અસુરકુમાર આદિ ૬૪ વર્ગણા (સમૂહ) – ભવસિદ્ધિક વર્ગણા, અભવ સિદ્ધિક વર્ગણા -ચોવીશ દંડકો (નારકી આદિ)માં ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક વર્ગણા – સમ્ય દષ્ટિ વર્ગણા, મિશ્રાદષ્ટિ વર્ગણા, સમ્ય મિથ્યા (મિશ્ર) દષ્ટિ વર્ગણા - ચોવીશે દંડકોમાં સમ્યગૂ–મિથ્યા-મિશ્ર દષ્ટિ વર્ગણા – કૃષ્ણ પાલિકોની વર્ગણા, શુકલ પાલિકોની વર્ગણા - ચોવિશ દંડકમાં કૃષ્ણ તથા શુકલ પાક્ષિકોની વર્ગણા - કૃષ્ણથી શુક્લ લેગ્યા સુધીની વર્ગણા, ચોવીશ દંડકમાં યથાયોગ્ય લેક્ષા વર્ગણા – કૃષ્ણથી શુકલ લેગ્યા સુધી ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકની વર્ગણા – ચોવીશે દંડકોમાં યથાયોગ્ય કૃષ્ણાદિ લેશ્યાવાળા સમ્યક્દષ્ટિની, મિથ્યાદષ્ટિની, કૃષ્ણપાલિકની અને શુકલ પાલિકોની વર્ગણા – વિવિધભેદે સિદ્ધ જીવોની વણા – પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશી ઢંધ સુધીની વર્ગણા - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આશ્રીને બધાં ભેદો સહિત વર્ણન Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮દ ૧ – આગમ વિષય-દર્શન [૫૨] હીપ-સમુદ્રો મધ્ય જંબુદ્વીપ (તેની પરિધિનું વર્ણન) [૫૩] અંતમ તીર્થંકર મહાવીરનું મુક્તિગમન [૫૪] અનુત્તર દેવોની અવગાહના [૫૫] આર્કી, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો [૫] અનંત પુગલો – પ્રદેશ, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અપેક્ષાએ – X -X— ધ્યાન-૨ ઉદેશક-૧ [૫૭] –લોકમાં રહેલી વસ્તુના બે-બે ભેદ –જીવ અને અજીવ, ત્ર-સ્થાવર, સયોનિક-અયોનિક, વગેરે [૫૮] અજીવ - આકાશ અને નોઆકાશ, ધર્મ-અધર્મ, [૫૯] બંધ-મોક્ષ, પુન્ય-પાપ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા [60] ક્રિયાના બે-બે પ્રકારો - જીવક્રિયા, અજીવક્રિયા – જીવક્રિયાના બે ભેદ - સખ્યત્વ ક્રિયા મિથ્યાત્વક્રિયા – અજીવ ક્રિયાના બે ભેદો-ઈર્યાપથિક-સામ્પરાયિકી – અન્યરીતે ક્રિયાના ભેદો- કાયિકી, આધિકરણિક, પ્રદ્ધષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત, અપ્રત્યાખ્યાન, આરંભિકી, પારગ્રિહિકી માયા પ્રત્યયિકી, મિથ્યાદર્શન પ્રત્યયિકી, દૃષ્ટિક, પૃષ્ટિકા, પ્રાતીત્યિકી, ઇત્યાદિ [૧] ગર્તા-પાપનું પ્રકાશન બે પ્રકારે [૨] પ્રત્યાખ્યાન - મન, વચન અથવા અલ્પકાલીન, દીર્ઘકાલીન [૩] મુક્તિના બે ઉપાય – જ્ઞાન અને ચારિત્ર [૬૪] કેવલી પ્રરૂપિત ધર્મ, શુદ્ધ સમ્યક્ત્વ, બ્રહ્મચર્ય પાલન, સંયમ, સંવર, મત્યાદિ પાંચ જ્ઞાન એ સર્વેની પ્રાપ્તિના બે કારણ[૬૫- કેવલિ પ્રરૂપિત ધર્મ-શ્રવણ, મત્યાદિ જ્ઞાન પ્રાપ્તિના બે કારણ - -૬] આરંભ-પરિગ્રહનું જ્ઞાન અને પ્રત્યાખ્યાન, ધર્મ શ્રવણ અને ધારણ [૬૭] સમય-કાલચક્રના ભેદ [૬૮] ઉન્માદના ભેદચક્ષાવેશ, દર્શનમોહનીયકર્મજ [૬૯] દંડના ભેદ-અર્થ, અનર્થ. ચોવીશે દંડકમાં આ બે ભેદ [૭૦] દર્શનના ભેદ – સમ્યગુ-મિથ્યા, સમ્યગુ-મિથ્યાદર્શનના ભેદો [૭૧] જ્ઞાનના ભેદ-પ્રત્યક્ષ-પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના ભેદો ઉત્કાલિકપર્યંત –ધર્મના ભેદ-શ્રુત અને ચારિત્ર ધર્મ [૭૨] સંયમના ભેદ - સરાગ અને વીતરાગ સંયમ, સરાગ અને વીતરાગ સંયમના ભેદો અચરમ સયોગી કેવલી ક્ષીણ કષાય સુધી Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્થાન' સ્થા.૨, ૩.૧ [૭૩] પૃથ્વીકાયિક આદિ ભેદ – સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત વગેરે – દ્રવ્યના બે ભેદ –પરિણત અને અપરિણત વગેરે [૭૪] કાળના બે ભેદ, આકાશના બે ભેદ [૭૨] નૈરયિક આદિ જીવોના શરીરોના ભેદ, વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવોના શરીરના ભેદ ચોવીશે દંડકોમાં શરીર રચના અને શરીર પ્રાપ્તિના બે-બે ભેદ –કાય (જીવસમુદાય)ના બે ભેદ, ત્રસ અને સ્થાવર, તેના પેટા બે-બે ભેદ [૭] પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખના કાર્યો - દીક્ષા, શિક્ષા, વ્રતારોપણ વગેરે (૨) ઉદ્દેશક-૨ [૭૭] ચોવીશે દંડકમાં પાપકર્મ બંધ અને તેનું વેદન [૩૮] ચોવીશે દંડકની ગતિ-આગતિ [૭૦] ચોવીશે દંડકમાં જીવોના બે ભેદ – ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક -અનંતરોપપત્રક અને પરંપરોપપન્નક, ગતિ પ્રાપ્ત-અગતિ પ્રાપ્ત –એ રીતે ઉત્પત્તિ, આહાર, શ્વાસ, ઇન્દ્રિય, ભાષા, સંજ્ઞા, દષ્ટિ, ભવભ્રમણ, સ્થિતિ, બોધિ, પાલિકતા, ચરમને આશ્રીને બે-બે ભેદો [20] આત્મા અધોલોક, તિર્યલોક, ઉર્ધ્વલોક, સર્વલોને બે પ્રકારે જાણે અને જુએ – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ અને પ્રકાશ અનુભવ બે પ્રકારે – બે પ્રકારે આત્મા વિશેષ-પ્રકાશ, વૈક્રિય, મૈથુન સેવન, બોલવું, ખાવું, પરિણમન, વેદન, નિર્જરા, દેવશબ્દશ્રવણ, રૂપદર્શન, નિર્જરાદિ કરે – મરુત, કિંનર, હિંપુરુષ, ગંધર્વ, નાગ, આદિ દેવોના શરીર બે ભેદ (૨) ઉદ્દેશક-૩ [૧] શબ્દના ભેદ - ભાષા અને નોભાષા, – ભાષા શબ્દના પેટા અને પેટાપેટા ભેદ-આતોદ્ય, તત, વિતત, ધન વગેરે – શબ્દોત્પત્તિ બે પ્રકારે – પુદ્ગલસંઘાત અને પુદ્ગલભેદથી [૮૨] – બે પ્રકારે પુદ્ગલના સંઘાત, ભેદ, સડન, ગલન, નાશ થાય છે – બે પ્રકારે પુદ્ગલ - પરમાણુ અને સ્કંધ, સૂક્ષ્મ-બાદર, બદ્ધપાર્શ્વધૃષ્ટ અને નોબદ્ધપાર્શ્વસ્કૃષ્ટ [૩] શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શના બે-બે ભેદો ગૃહીત-અગૃહીત આદિ [૮૪] – બે પ્રકારે આચાર-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર, નો જ્ઞાનાચારના દર્શનાચાર, ચારિત્રાચાર, ઇત્યાદિ પેટા-પેટા ભેદ -પ્રતિમાના બે ભેદ – સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, તેના વિવેક, વ્યુત્સર્ગ, ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રાદિ પેટા-પેટા ભેદો – સામાયિકના બે ભેદ – અગાર સામાયિક અને અનગાર સામાયિક Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૨૩ – આગમ વિષય-દર્શન [૮૫] - ઉપપાત, ઉપવર્તન, અવન, ગર્ભોત્પત્તિ, ગર્ભમાં આહાર - બુદ્ધિ, અપચય, વિદુર્વણા - ગતિ, –સમુદ્ધાત વગેરેના બે-બે ભેદો - સ્થિતિ, આયુ, કર્મ, યથાબદ્ધ આયુષ્ય, ઉપક્રમ આયુષ્યના બે-બે ભેદો – જંબુકીપમાં બબ્બે ક્ષેત્રોમાં સમાનતા - – ભરત-ઐરાવત, હેમવત-હિરણ્યવત, હરિવર્ષ-રમ્યફવર્ષ – બે પ્રકારે સમાન વૃક્ષો, બંનેના અધિપતિ દેવો સમાન – જંબુદ્વીપમાં સમાનઃ– વર્ષઘર પર્વત બે-બે લઘુહિમવાનું અને શિખરી વગેરે - વૃત્ત વૈતાઢ્ય પર્વત બે-બે – શબ્દાપાતી અને વિકટાપાતી ઇત્યાદિ – વક્ષસ્કાર પર્વત બે-બે -સૌમનસ અને વિદ્યુ...ભઇત્યાદિ - દીર્ઘ વૈતાઢ્ય પર્વત બે-બે - ભરતનો અને ઐરાવતનો....ઇત્યાદિ - દીર્ઘ વૈતાઢ્ય પર્વત પર બે-બે સમાન ગુફા, સમાન દેવા – બબ્બે સમાન કુટો - લઘુહિમવાનું અને વૈડુર્ય ઈત્યાદિ [૮૮] – જંબુકીપમાં સમાન બળે પદાર્થો - – મહાદૂહ-પપ્રદૂહ અને પુંડરિક દૂહ ઈત્યાદિ, ત્યા બે દેવીઓ – મહાનદી- રોહિતા અને હરિકાંતા ઇત્યાદિ, – પ્રપાત દૂહો - ગંગા પ્રપાત દૂહ અને સિંધુ પ્રપાતદૂહ ઈત્યાદિ – ક્ષેત્રીય મહાનદી-ગંગા અને સિંઘ ઈત્યાદિ [૯] જંબુદ્વીપગત ભરત-ઐરાવત ક્ષેત્રની સમાનતા – – કાળચક્રમાં, તે તે કાળના મનુષ્યોમાં, – ત્રિકાળવર્તી એવા બે-બે- અરિહંત, ચક્રવર્તી, દશારવંશો – બે - અરિહંત, ચકી, બળદેવ, વાસુદેવની ઉત્પત્તિ –દેવકુરુ અને ઉત્તર કુર આદિ ચાર ક્ષેત્રમાં સમાન “કાળ-અનુભૂતિ” – ભરત-ઐરાવતમાં મનુષ્યોને છ પ્રકારે “કાળ-અનુભૂતિ” [૯૦- – જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૨૮નક્ષત્રો બે-બે, ગ્રહો બે-બે -૯૪] – ૨૮ નક્ષત્રના અધિપતિ બે-બે [૮૫] જંબુદ્વીપની વેદિકાની ઊંચાઈ, લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભ અને વેદિકા [૯] ઘાતકી ખંડ અને પુષ્કવર દ્વીપાઈ માં બબ્બે પદાર્થો - જંબુદ્વીપવત્ [૯૭ – દશ ભવનપતિ, સોળ વ્યંતર અને એક જ્યોતિષ્ક-દરેકના બબ્બે ઇન્દ્રો – વૈમાનિકના પાંચ ભાગ આશ્રીને બન્ને ઇન્દ્રો, (કુલ-૪-ઈન્દ્રો) – મહાશુક્ર અને સહસાર વિમાનના બે વર્ણ-પીત અને શ્વેત – શૈવેયક દેવોની ઊંચાઈ – બે હાથ. Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્થાન' સ્થા.૨, ઉ.૪ ૮૯ (૨) ઉદ્દેશક - ૪ - [૯] – સમયથી ઉત્સર્પિણી પર્યન્ત (ના સમય વાચક નામો) જીવ-અજીવ રૂપે – ગામથી ઘોષ પર્યન્ત (વસતિ સૂચક નામો) જીવ-અજીવ રૂપે – આરામ આદિ બાગ, વાવ આદિ જળાશય-જીવ અજીવરૂપે – છાયા, આતપ, જ્યોસ્નાદિ દશ (નામો) – જીવ-અજીવ રૂપે - રાશિ બે છે – જીવરાશી, અજીવરાશી [૧૦] – બંધ, બે પ્રકારે - રાગથી અને દ્વેષથી – પાપકર્મનો-બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા ચારે બન્ને પ્રકારે [૧૦૧] આત્મા શરીરથી નીકળે ત્યારે થતા સ્પર્શ, કંપ, ભેદ, સંકોચ બે-બે ભેદ [૧૦] કેવલિપ્રરૂપિત ધર્મ શ્રવણથી મનઃ પર્યવજ્ઞાન બે ભેદ થાય [૧૦૩- ઔપમિક કાળના બે ભેદ-પલ્યોપમ અને સાગરોપમ -૧૦] –પલ્યોપમ, સાગરોપમનું સંક્ષિપ્ત સ્વરૂપ [૧૦] ક્રોધથી મિથ્યાદર્શનશલ્ય સુધી દરેકના બે-બે ભેદ [૧૦૮–– સંસારી જીવના બે ભેદ, સર્વ જીવોના બે ભેદ -૧૦૯] – સિદ્ધત્વ, કાયા, ઇન્દ્રિય, યોગ, વેદ, કષાય આદિ સર્વેના બે-બે ભેદ [૧૧૦] – બે પ્રકારના મરણનો નિષેધ (પાંચભેદ), કારણે બે-મરણનું વિધાન – બે પ્રકારના મરણનું વિધાન-પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન [૧૧૧] જીવ-અજીવનું લોકપણું, અનંતપણું, શાશ્વતપણું [૧૧૨] જ્ઞાન-દર્શન ભેદે બોધિ, બુદ્ધ, મોહ અને મૂઢનું દ્ધિત્વ [૧૧૩] – જ્ઞાનાવરણીય અને દર્શના વરણીયના બે ભેદ-દેશથી અને સર્વથી, – વેદનીયના બે ભેદ-શાતા-અશાતા, મોહનીયના બે ભેદ દર્શનચારિત્ર – આયુના બે ભેદ બદ્ધ-ભવ, નામ કર્મના બે ભેદ શુભ-અશુભ – ગોત્રકર્મના બે ભેદ ઉચ્ચ-નીચ, અંતરાયના બે ભેદ વર્તમાન-ભાવિ [૧૧૪] મૂર્છાના બે ભેદ પ્રેમજા અને દ્વેષજા- તેના બબ્બે પેટા ભેદો [૧૧૫ આરાધનાના બે ભેદ ધર્મારાધના - કેવલી આરાધના, તેના પેટાભેદો [૧૧] શ્વેત-રક્ત-કૃષ્ણ-નીલ વર્ણ ભેદ બે-બે તીર્થકરો [૧૧૭] સત્યપ્રવાદપૂર્વના વિભાગ-બે [૧૧૮] પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા-ઉત્તરા ફાલ્ગનીના તારા બે-બે [૧૧] મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ર બે – લવણ, કાલોદ [૧૨] સાતમી નરકે જનાર ચક્ર બે - સુભુમ, બ્રહ્મદત્ત [૧૨૧] ભવનવાસી, સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર દેવોની સ્થિતિ [૧૨૨] દેવી બે દેવલોકમાં - સૌધર્મ અને ઇશાન Page #87 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ૨/૪- આગમ વિષય-દર્શન [૧૨૩] તેજલેશ્યાવાળા દેવ બે દેવલોકમાં - સૌધર્મ અને ઇશાન [૧૨૪] કાય, સ્પર્શ, ૨૫, શબ્દ અને મન પ્રવિચાર ભેદે બે-બે કલ્પના દેવો [૧૨૫] બે સ્થાનોમાં જીવો દ્વારા પાપકર્મના સૈકાલિક સંચયથી નિર્જરા [૧૨] બે પ્રદેશી સ્કંધ, બે પ્રદેશાવગાઢ પુદ્ગલાદિની અનંતતા -X —X - સ્થાન-૩ ઉદ્દેશક-૧[૧૨૭] ઇન્દ્ર ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૧૨૮] વિતુર્વણાના ત્રણ-ત્રણ ભેદ-બાહ્ય, અત્યંતર, બાહ્યાભંતર [૧૨૯] નારક આદિમાં સંખ્યા ભેદ [૧૩૦] દેવોનું વિષયસેવન[૧૩૧] મૈથુનના ભેદ - મૈથુન આશ્રીને, જીવ આશ્રીને, વેદ આશ્રીને [૧૩૨] યોગ-પ્રયોગ-કરણના ત્રણ ભેદ, આરંભાદિ ત્રણ ભેદ [૧૩૩] અલ્પ-દીર્ઘ-અશુભ દીર્ઘ-શુભદીર્ઘ આયુષ્યના ત્રણ ભેદ [૧૩૪] ગુપ્તિ-અગુપ્તિ-દંડના ત્રણ-ત્રણ ભેદો [૧૩૫] ગહના અને પ્રત્યાખ્યાનના ત્રણ ભેદ-બે પ્રકારે [૧૩] – પત્ર-ફળ-ફુલવાળા વૃક્ષની ઉપમાથી પુરુષના ત્રણ ભેદ – વિવિધ રીતે પુરુષના ત્રણ-ત્રણ ભેદો, ઉત્તમ-મધ્યમ-જઘન્ય ભેદત્રણ ભેદ [૧૩૭] મત્સ્ય, પક્ષી, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પના ત્રણ-ત્રણ ભેદો [૧૩૮] સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ ભેદો [૧૩૯] તિર્યંચયોનિક જીવોના ત્રણ ભેદ [૧૪] ત્રણ લેશ્યાવાળા જીવો - ચોવીશ દંડકનો આશ્રીને [૧૪૧] - તારાઓનું ચલન ત્રણ પ્રકારે – દેવતાનું વિદ્યુત સમાન ચમકવું, દેવતાનું ગર્જના કરવું [૧૪૨] – લોકમાં અંધકાર, લોકમાં ઉદ્યોતના ત્રણ કારણો – દેવમાં અંધકાર, દેવમાં ઉદ્યોત, દેવનું મનુષ્ય લોક-આગમન, દેવ કોલાહલ, દેવોનું સમૂહ આગમન....ત્રણ કારણો – વિવિધ દેવો અને અગ્રમહિષીઓનું મૃત્યુલોકમાં આગમન – દેવોનું સિંહાસન ઉપરથી ઉઠવું, દેવ આસન ચલાયમાન થવું -- દેવોનો સિંહનાદ, દેવ દ્વારા વસ્ત્રવૃષ્ટિ, ચૈત્યવૃક્ષ કથન – લોકાંતિક દેવોનું મનુષ્ય લોક-આગમન (સર્વે ત્રણ-ત્રણ ભેદ) [૧૪૩] – માતાપિતા, ભ, ધર્માચાર્યનો પ્રતિ-ઉપકાર કરવો કઠીન - કેવલિ પ્રરૂપિત ધર્મ પ્રાપ્તિ કરાવી ત્રણેનો બદલો વાળી શકે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સ્થાન” સ્થા.૩, ઉ.૧ [૧૪] ત્રણ રીતે અનગારનો સંસાર અંત કરી શકે [૧૪૫] અવસર્પિણી, ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ ભેદો [૧૪] અરિચ્છન્ન પુદ્ગલનું ચલન, ઉપધિ, પરિગ્રહના ત્રણ-ત્રણ ભેદો [૧૪૭] પ્રણિધાન, સુપ્રણિધાન, દુષ્મણિધાનના ત્રણ-ત્રણ ભેદો [૧૪૮] - યોનિના ત્રણ-ત્રણ પકારે ત્રણ રીતે, આ યોનિ કોને હોય? – કૂર્મોન્નતાયોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય [૧૪૯] તૃણ વનસ્પતિકાયના ત્રણ ભેદ [૧૫] ભરત આદિ ક્ષેત્રમાં તીર્થ-ત્રણ ત્રણ ભેદે - માગધ, વરદામ, પ્રભાસ [૧૫૧] - સુષમ નામક આરાનું કાળમાન - ભરત આદિ ક્ષેત્રોમાં – સુષમ-સુષમા નામક આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય – દેવકર-ઉત્તરકરના મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય – અહંન્ત, ચક્રી, દશાર્વત્રણ વંશની સૈકાલિક ઉત્પત્તિ – પૂર્ણઆયુ અને મધ્યમ આયુ ભોગવનાર ત્રણ પુરુષો [૧પ૨] બાદર તેઉકાય, બાદર વાયુકાયની સ્થિતિ [૧૫૩] શાલિ, ઘઉં વગેરે ધાન્યોની સ્થિતિ [૧૫૪] શર્કરપ્રભા-વાલુપ્રભા નારકની સ્થિતિ [૧૫] ધૂમપ્રભા ના નારકાવાસો, પ્રથમ ત્રણ નારકોને ઉષ્ણવેદના [૧૫] સમાન પ્રમાણ, પાર્શ્વ આદિ વાળા ત્રણ પદાર્થ – બે પ્રકારે [૧૧૭] ઉદકરસ અને ઘણા મત્સ્યોવાળા સમુદ્ર ત્રણ [૧૫૮] સાતમી નરકે જનારા અને સર્વાર્થસિદ્ધમાં જનારા-ત્રણ [૧૫૯] બ્રહ્મલોક અને લાંતક વિમાનના વર્ણ ત્રણ, – આનત આદિ ચાર દેવલોકના દેવોની ઊંચાઈ [૧૬] કાલિક-પ્રજ્ઞપ્તિ ત્રણ-સૂર્ય, ચંદ્ર, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ (૩) ઉદ્દેશક-૨ [૧૬૧] લોકના, ભાવલોકના, ક્ષેત્રલોકના ત્રણ-ત્રણ ભેદો [૧૨] – અસુરેન્દ્રની, અસુરેન્દ્રના સામાનિક આદિ દેવોની ત્રણ-ત્રણ પર્ષદા – અઝમહિષીની ત્રણ પર્ષદા, બાકી ભવનેન્દ્રની ત્રણ પર્ષદા - સર્વ વ્યંતરેન્દ્રોની, સર્વ વૈમાનિકોની ત્રણ-ત્રણ પર્ષદા [૧૩] – ત્રણ યામ, કેવલિ કથિત ધર્મ શ્રવણ આદિ ત્રણ કામમાં – ત્રણ વય, કેવવિ કથિત ધર્મ શ્રવણ-આદિ ત્રણ વયમાં [૧૪] બોધિ, બુદ્ધ મૂઢ અને મોહ ચારે – ત્રણ પ્રકારે [૧૫] ચાર વિભિન્ન રીતે પ્રવજ્યાના ત્રણ-ત્રણ ભેદો Page #89 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૩, ૨-આગમ વિષય-દર્શન [૧૬] સંજ્ઞોપયુક્ત અને સંજ્ઞા-નો સંજ્ઞોપયુકનિર્ગસ્થના ત્રણ ભેદ [૧૭] શૈક્ષભૂમિ અને સ્થવિરભૂમિના ત્રણ-ત્રણ ભેદ [૧૬૮-– મન, ગમન ક્રિયા, અતીત કાળ, વર્તમાનકાળ, ભાવિકાળ -૧૭૩] એ સર્વેને આશ્રિને ત્રણ-ત્રણ પ્રકારના પુરુષો – ગમનક્રિયા, અતીતકાળ, આદિને આશ્રીને ત્રણ ભેદે પુરુષો – આગમન ક્રિયાદિ, આગમન ક્રિયાદિ નિષેધ આશ્રિત ત્રણ પુરુષો – ઉઠવું, બેસવું, હિંસા, છેદન વગેરેને આશ્રિને ત્રણ ભેદે પુરુષો [૧૭૪] ગહિત સ્થાનો ત્રણ, પ્રશંસનીય સ્થાનો ત્રણ [૧૭૫] સંસારી જીવના ત્રણ ભેદ, સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭] લોક સ્થિતિ, દિશા, ગતિ, આગતિ આદિના ત્રણ-ત્રણ ભેદો [૧૭૭] ત્રસ જીવોના અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭૮] અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય આદિ પદાર્થોના ત્રણ-ત્રણ ભેદો [૧૭] ભય, દુઃખ ઉત્પત્તિ, દુ:ખનાશ સંબંધે પ્રશ્નોત્તર [૧૮] અકૃત્ કર્મજનિત દુઃખાદિના અન્યમતનું ખંડન (૩) ઉદ્દેશક-૩ [૧૮૧] – માયાવી ત્રણ કારણે અપરાધની આલોચના, પ્રતિક્રમણ આદિ કરે અને ન કરે – અપરાધ આલોચના ન કરવાના અને કરવાના માયાવીના કારણો [૧૮૨] સૂત્ર-અર્થ-સૂત્રાર્થ ધારક પુરુષો [૧૮૩] વસ્ત્રના અને પાત્રના ત્રણ-ત્રણ ભેદો [૧૮૪] વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણો [૧૮૫] – આત્મ રક્ષાના ત્રણ ઉપાયો – ગ્લાન નિર્ઝન્થને પ્રાસુક પાણીની ત્રણ દત્તિ કલ્પ [૧૮] સાધર્મિક નિર્ઝન્થને વિસંભોગી કરે તો આજ્ઞાભંગ ન થવાના હેતુ [૧૮૭] અનુજ્ઞા, સમનુજ્ઞા, ઉપસંપદા અને ગણત્રુત્સર્ગના ત્રણ-ત્રણ ભેદો [૧૮૮] વચન, અવચન, મન, અમનના ત્રણ-ત્રણ ભેદો [૧૮૯] અલ્પવૃષ્ટિ, મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ હેતુ [૧૯૦] દેવનું મનુષ્યલોકમાં ગમનાગમનના હેતુ [૧૯૧] દેવની અભિલાષા અને પરિતાપના ત્રણ હેતુ [૧૯૨] દેવોને ચ્યવન લક્ષણ અને ઉદ્વેગ થવાના ત્રણ કારણો [૧૯૩] વિમાનના, વિમાન-આકારના, વિમાન-આધારના ભેદો [૧૯૪] દષ્ટિ, દુર્ગતિ, સુગતિ, દુર્ગતિ-સદ્ગતિ પ્રાપ્તિના ત્રણ-ત્રણ ભેદ [૧૯૫] – એક-બે-ત્રણ ઉપવાસકર્તાને કહ્ય પાણીના ત્રણ-ત્રણ ભેદો Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯૩ “સ્થાન” સ્થા.૩, ઉ.૩. – ઉપદત (આહાર-ભેદ), પ્રદત્ત આહારના ભેદો ત્રણ-ત્રણ – ઉણોદરી, ઉપકરણ ઉણોદરી, તપના ત્રણ-ત્રણ ભેદો - નિર્ગસ્થને માટે હીતકારી-અહીતકારી આદિ કાર્યો ત્રણ-ત્રણ – શલ્ય ત્રણ પ્રકારે, તેજલેશ્યાની સાધનાના ત્રણ ભેદ -ત્રમાસિક ભિક્ષ પ્રતિમા ધારકને કલ્પતી ભોજન-પાનદત્તિ ત્રણ – એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા આરાધક અને અનારાધકને થતા લાભાલાભ [૧૯] જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવાર્ધદ્વીપમાં કર્મભૂમિ ત્રણ-ત્રણ [૧૯૭] દર્શન, રૂચિ અને પ્રયોગના ત્રણ-ત્રણ ભેદો [૧૯૮] - વ્યવસાયના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદો – ઈહલૌકિક, લૌકિક, વૈદિક, સામાયિક વ્યવસાયના ભેદો ત્રણ-ત્રણ – અર્થોત્પત્તિના ઉપાય ત્રણ [૧૯૯] – પુદ્ગલના ભેદ ત્રણ - નરકાવાસના આધાર, આ આધાર સંબંધે વિભિન્ન નયમત [૨૦] મિથ્યાત્વ, અક્રિયા, પ્રયોગક્રિયા, સમુદાનક્રિયાના ભેદો-ત્રણ – અક્રિયા, અવિનય, અજ્ઞાનના ત્રણ-ત્રણ ભેદો [૨૦૧] ધર્મ, ઉપક્રમ, વૈયાવૃત્ય, અનુગ્રહ આદિના ભેદો ત્રણ-ત્રણ [૨૦૨] કથા, વિનિશ્ચયના ભેદો ત્રણ-ત્રણ [૨૦૩- પર્યાપાસના ફળની પરંપરા -૨૦૪] પર્થપાસના-શ્રવણ-જ્ઞાનપ્રાપ્તિ-વિજ્ઞાન-પ્રત્યાખ્યાન આદિ (૩) ઉદ્દેશક - ૪ - [૨૦૫] –પ્રતિમાપારીને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન -આજ્ઞા અને ગ્રહણ કહ્યું – પ્રતિમાધારીને ત્રણ સંસ્તારકોનું પ્રતિલેખન-આજ્ઞા અને ગ્રહણ કલ્પ [૨૦] - કાળ, સમય, આવલિકા આદિના ત્રણ-ત્રણ ભેદો – પુદ્ગલ પરાવર્તનના ત્રણ ભેદ [૨૦૭ વચનના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૨૦૮] પ્રજ્ઞાપના, સમ્યફ, ઉપઘાત, વિશુદ્ધિના ત્રણ-ત્રણ ભેદો [૨૯] – આરાધના, સંક્લેશ, અસંક્લેશ, અતિક્રમાદિના ત્રણ-ત્રણ ભેદો – જ્ઞાનાદિ અતિક્રમણે આલોચના, પ્રતિક્રમણ યાવત્ પ્રાયશ્ચિત્ કરવું [૨૧૦] પ્રાયશ્ચિતના ત્રણ ભેદ [૨૧૧] જંબુદ્વીપમાં દક્ષિણે તથા ઉત્તરે-ત્રણ ત્રણ-અકર્મભૂમિ, ક્ષેત્ર, વર્ષઘરપર્વત, મહાદૂહ, દેવી, મહાનદી, અંતર્દી [૧૨] દેશથી અને સર્વથી ભૂકંપના ત્રણ કારણો Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૩/૪ -આગમ વિષય-દર્શન [૧૩] કિલ્બિષિક દેવોના ત્રણ ભેદ, કિલ્બિષિક દેવોનું રહેઠાણ [૧૪] શકેન્દ્રની પર્ષદાના દેવ-દેવી, ઈશાનેન્દ્ર-દેવીની સ્થિતિ [૧૫] પ્રાયશ્ચિત્, અનુદ્ધાતિક પ્રાયશ્ચિત, પારાચિક પ્રાયશ્ચિત્, અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતના ત્રણ-ત્રણ ભેદો [૨૧] પ્રવજ્યા, મુંડિત કરવા, મહાવ્રતારોપણ, આદિ માટે અયોગ્ય વ્યક્તિ [૧૭] વાચનાને અયોગ્ય, વાચના યોગ્ય, દુર્બોધ્ય, સુબોધ્યાના ત્રણ ભેદો [૨૧૮] માંડલિક પર્વતના ત્રણ ભેદ [૧૯] પરિમાણમાં સૌથી મોટા પદાર્થ ત્રણ [૨૦] કલ્પસ્થિતિના ભેદ-ત્રણ [૨૧] શરીરના ત્રણ ભેદ-ચોવીશ દંડકને આશ્રીને [૨૨] ગુર-ગતિ-સમૂહ-અનુકંપા-ભાવ અને શ્રુત એ સર્વેના પ્રત્યેનીકો [૨૩] પિતા થકી અને માતા થકી પ્રાપ્ત થતા અંગો [૨૨૪] શ્રમણને અને શ્રમણો પાસકને મહાનિર્જરા થવાના હેતુ-પ્રવૃત્તિ [૨૨૫] પુદ્ગલ ગતિમાં પ્રતિઘાતના કારણો [૨૨] ચક્ષુવાળા જીવોના ત્રણ ભેદ [૨૨૭] અભિસમાગમ-વિશિષ્ટ જ્ઞાનના ભેદો, તેની પ્રાપ્તિ ક્યારે? [૨૨૮] ઋદ્ધિ, દેવદ્ધિ, રાજદ્ધિ, ગણિ-ઋદ્ધિના ભેદો-ત્રણ ત્રણ [૨૯] ગૌરવ - (ગર્વ)ના ભેદો ત્રણ [૩૦] કરણના ભેદ-ધાર્મિક, અધાર્મિક, ઘાર્મિકા ધાર્મિક [૨૩૧] ધર્મના ભેદ-સુઅધિત, સુધ્યાત, સુતપસ્થિત [૩૨] વ્યાવૃત્તિ (હિંસાદિ નિવૃત્તિ) ના ભેદ-ત્રણ [૨૩૩] અંતના ભેદ-લોકાંત, વેદાંત, સમયાંત [૨૩૪] જિન-કેવળી-અન્તના ભેદો ત્રણ-ત્રણ [૩૫] વેશ્યાના ભેદો – ગંઘ, ગતિ, સંકલેશ, મનોજ્ઞ, વિશુદ્ધિ આદિને આશ્રીને [૨૩] મરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિત મરણના ભેદો [૨૩૭] – અવ્યવસિત માટેના અહિતકારી સ્થાનો-ત્રણ - વ્યવસિત માટેના હિતકારી સ્થાનો - ત્રણ [૨૩૮] પ્રત્યેક પૃથ્વીને વલય-ત્રણ [૨૩૯] વિગ્રહગતિ - ત્રણ સમયની, નૈરયિકાદિને આશ્રીને [૨૪] ક્ષીણ મોહ અરહંતનો એક સાથે કર્મ પ્રકૃતિ ક્ષય-ત્રણનો [૨૪૧] અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી આદિ નક્ષત્રના તારા-ત્રણ [૨૪૨] ધર્મનાથ અને શાંતિનાથ વચ્ચેનું સમય-અંતર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫ “સ્થાન” સ્થા.૩, ઉ.૪ [૨૪૩] ભo મહાવીરથી મોક્ષગમન કાળ-ત્રણ યુગપુરુષ પર્યત [૨૪૪] ભમહાવીરના ચૌદપૂર્વધર મુનિઓ ત્રણસો [૨૪૫] તીર્થકરોમાં ચક્રવર્તી તીર્થંકર ત્રણ [૨૪] રૈવેયક વિમાનના પ્રસ્તરોના ભેદ-પ્રભેદ [૨૪૭] પાપકર્મ પ્રકૃતિના પુદ્ગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૨૪૮] ત્રણ પ્રદેશી ઢંધ આદિની અનંતના —X—X— સ્થાન-૪ ઉદ્દેશક-૧[૨૪૯] અંતક્રિયા - સિદ્ધ ગતિ પ્રાપ્તિના ઉપાય-ચાર [૨૫] – ઊંચા-નીચા વૃક્ષોની ઉપમાથી પુરુષના ચાર ભેદ – ઊંચા-નીચા અને શુભાશુભ રસવાળા વૃક્ષોપમાથી પુરુષના ભેદ – ઊંચા-નીચા અને રૂપ-કુરુપ વૃક્ષોપમાથી પુરુષના ભેદ – આકૃતિ અને ફળની સરળતા આશ્રીને વૃક્ષોપમાથી પુરુષના ભેદ [૨૫૧] પ્રતિમાધારી અણગારને કથ્ય ભાષા [૨પ૨] ભાષાના ભેદ – સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર [૫૩] વસ્ત્રની ઉપમાથી પુરુષની ઓળખની ચતુર્ભાગીઓ [૫૪] પુત્રના ચાર પ્રકાર [૨૫૫] સત્ય, સત્ય પરિણત, સત્યમન, ઇત્યાદિ ભેદે પુરુષ ચતુર્ભાગી [૨૫] કોરક (કલિકા)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૨૫] ધુણ (લાકડું ખાનાર)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૨૫૮] તૃણ વનસ્પતિકાયના ભેદ-ચાર [૨૫૯] નૈરયિકો મનુષ્ય લોકમાં ન આવી શકે તેના ચાર કારણો [૨૦] નિર્ગથીને ચાર સાડી (કપડો) કલ્પે, તેનું પરિમાણ [૨૧] ધ્યાન ભેદ-પ્રભેદો, લક્ષણો, આલંબન, ભાવના [૨૨] દેવોની સ્થિતિ (ક્રમ-મર્યાદા), દેવોનો સંવાસ (મૈથુન) [૨૩] – કષાયના ભેદ, ચોવીશે દંડકોમાં કષાય, કષાયના આધાર, – ક્રોધાદિ કષાય ઉત્પત્તિના કારણે ચોવીશે દંડકોમાં – ક્રોધ-માન-માયા-લોભના બે પ્રકારે ચાર-ચાર ભેદ – નૈરયિકાદિમાં [૨૪] કર્મપ્રકૃતિના સૈકાલિક ચયન-ઉપચયન-બંધ આદિના કારણો [૨૫] પ્રતિમા ચતુષ્ક - ત્રણ અલગ-અલગ રીતે [૨૬] અજીવ અસ્તિકાય, અરૂપી અસ્તિકાયના ભેદો [૨૭] ફળની ઉપમાથી પુરુષના ચાર ભેદ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૪/૧ – આગમ વિષય-દર્શન [૨૬૮] સત્ય, મૃષા, પ્રણિધાન, સુપ્રણિધાન, દુપ્રણિધાનના ભેદો [૨૯] – વાર્તાલાપ અને સહવાસ આધારે પુરુષના ચાર ભેદ – પાપદર્શન, પાપ ઉદીરણ, પાપ ઉપશમનને આધારે પુરુષના ભેદો –અભુત્થાન, વંદન, સત્કાર આદિને આધારે પુરુષના ભેદો - સૂત્ર-અર્થધારણને આધારે પુરુષના ભેદો [૨૭૦] – ભવનેન્દ્ર અને વૈમાનિકેન્દ્રના લોકપાલ-ચાર ભેદે. – વાયુકુમાર દેવોના ચાર ભેદ [૨૭૧] દેવોના ભેદ – ભવનપતિ આદિ ચાર [૨૭૨] પ્રમાણના ભેદ - દ્રવ્ય, ક્ષેત્ર-કાલ-ભાવ [૨૭૩] દિકુમારી, વિદ્યુત કુમારીના ચાર-ચાર ભેદો [૨૭૪] શકેન્દ્રના દેવો, ઇશાનેન્દ્રની દેવી મધ્યમ પર્ષદા આશ્રીત) ના ભેદો [૨૭૫] સંસારના ભેદ-દ્રવ્યાદિ ચાર [૨૭] દષ્ટિવાદના ભેદ-પરિકર્માદિ ચાર | [૨૭૭] પ્રાયશ્ચિત્ ચતુષ્ક-બે પ્રકારે [૨૭૮] કાળના ભેદ-પ્રમાણાદિ ચાર [૨૭૯] પુદ્ગલ પરિણમન ચાર પ્રકારે [૨૮] મધ્યમ બાવીશનિ, મહાવિદેહ જિન પ્રરૂપિત ચાર યામ [૨૮૧] દુર્ગતિ, સુગતિ, દુર્ગતિ પ્રાપ્ત જીવ, સુગતિ પ્રાપ્ત જીવ ચાર ભેદે [૨૮૨] – પ્રથમ સમય જિનને ક્ષીણ કર્યપ્રકૃત્તિ ચાર – કેવલિ જિનને વેદ્ય તથા સિદ્ધોને પ્રથમ સમયે ક્ષીણ થતી કર્મપ્રકૃતિ [૨૮૩) હાસ્યોત્પત્તિના કારણો [૨૮૪] અંતર-પહ્માદિભેદે ચાર, એ જ રીતે સ્ત્રી-પુરુષની વિશેષતા ચાર [૨૮૫ નોકરના પ્રકાર-દિવસ આદિ ચાર [૨૮] પ્રકર-પ્રચ્છન્ન પ્રતિસેવના આધારે પુરુષના ભેદ [૨૮૭] લોકપાલની અને ઇન્દ્રોની અઝમહિષીના ભેદો [૨૮૮] વિગઈના ભેદો-ગોરસ, સ્નિગ્ધ અને મહાવિગઈ આશ્રીને ચાર-ચાર [૨૮૯] કૂટાગાર શાળાની ઉપમાથી પુરુષના અને સ્ત્રીના ભેદો [૨૯] અવગાહનાના દૂત્રાદિ ચાર ભેદ [૨૧] અંગબાહ્ય પ્રજ્ઞપ્તિના ચાર ભેદ (૪) ઉદ્દેશક-ર[૨૯૨] પ્રતિસલીન અને અપ્રતિસલીનના ક્રોધાદિ, મન આદિ ભેદે ચાર ભેદો [૨૯૩] દીનતા-અદીનતા આધારે અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થાન” સ્થા.૪, ઉ.૨ [૨૯] આર્ય-અનાર્યપણાથી અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૧૯૫] વૃષભ અને હાથીની ઉપમાથી વિભિન્ન રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૯ -- ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ હાથીના લક્ષણો અને પ્રકૃતિ -૩૦૦] – ભદ્ર આદિ હાથીઓનો મદકાળ [૩૦૧-— વિકથાના અને ધર્મકથાના ભેદો-પ્રભેદો ચાર-ચાર [૩૦૨] કુશ, કૃશશરીર, જ્ઞાનદર્શનોત્પત્તિ ત્રણેને આધારે પુરુષના ભેદો [૩૦] વિશિષ્ટ જ્ઞાન-દર્શનોત્પત્તિ અનુત્પાદક-ઉત્પાદક કારણો [૩૦] અસ્વાધ્યાયકાળ-મોટી પૂનમ અને સંધ્યા, સ્વાધ્યાય કાળ ચાર [૩૫] લોક સ્થિતિના ભેદ [૩૦] પુરુષના ભેદો - તથા પુરુષાદિ, અંતકર, આત્મદમીત્યાદિ ભેદ [૩૦૭] ગર્લાના ભેદો ચાર [૩૦૮] -દુષ્પવૃત્તિ બચાવને આધારે પુરુષના ચાર પ્રકાર – સરળ, લેમ, લેમરૂપ, માર્ગોની ઉપમાથી પુરુષના ચાર-ચારભેદ – શંખની ઉપમાથી અનુકૂળ-પ્રતિકૂળ સ્વભાવવાળા ચારપુરુષો – ધૂમશિખા, અગ્નિશિખા, વાયુમંડલિકાની ઉપમાથી સ્ત્રીના ચાર ભેદ [૩૯] સાધુ-સાધ્વી સાથે વાત કરે તો આજ્ઞાભંગ ન થાય તેવા કારણો [૩૧] સમસ્કાયના ચાર નામો બે પ્રકારે, તમસ્કાય આવરીત કલ્પો [૩૧૧] – સંપ્રકટ પ્રતીસેવી આદિ ચાર પ્રકારના પુરુષો – જયપરાજય યુક્ત સેનાની ઉપમાથી પુરુષના ચાર ભેદો [૩૧૨] – વક્રતાની ઉપમાથી માયાના ચાર પ્રકાર, માયાવીની ગતિ – તંભની ઉપમાથી કાનના ચાર પ્રકાર, માનીની ગતિ – વસ્ત્રની ઉપમાથી લોભના ચાર પ્રકાર, લોભીની ગતિ [૩૧૩] સંસાર, આયુ અને ભવના નૈરયિકાદિ ચાર ભેદો [૩૧૪] આહારચતુષ્ક અશનાદિ અને ઉપસ્કરસંપન્નાદિ ભેદે [૩૧૫] – બંધના ભેદ, ઉપક્રમના ભેદ-પ્રભેદો – અલ્પબદ્ધત્ત્વ, નિબત્ત, નિકાચિત્તના ભેદો [૩૧] એક સંખ્યાવાળા ચાર [૩૧૭] કતિ (બહુ સંખ્યાવાળા) ચાર [૩૧૮] સર્વ ચાર-નામ, સ્થાપના, આદેશ, નિરવશેષ [૩૧૯] માનુષોત્તર પર્વતની ચાર દિશામાં ચારકુટ [૩૨] સુષમસુષમા આરાનું સૈકાલિક પ્રમાણ - ચાર કોડાકોડી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૪૨ -આગમ વિષય-દર્શન [૩૨૧-– જંબુદ્વીપ સ્થિત પદાર્થો - -૩૨૨] – અકર્મભૂમિ ચાર દિવકુ ઉત્તરકુરુ સિવાય), વૃત્ત વૈતાઢ્ય ચાર, -વૈતાઢય સ્થિત દેવ અને તેની સ્થિતિ, મહાવિદેહ ક્ષેત્ર-ચાર, - નિષઢ - નીલવંત પર્વતની ઊંચાઈ, દિશા-વિદિશામાં વક્ષસ્કાર પર્વત – મહાવિદેહમાં ઉત્પન્ન ઉત્તમ પુરુષો જઘન્યથી ચાર-ચાર - જંબુદ્વીપના પદાર્થ જેવા જ પદાર્થો ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં [૩૨૩] જંબુદ્વીપના દ્વારો - દ્વારનું માપ, તત્રસ્થિત દેવ, દેવની સ્થિતિ [૩૨૪] અન્તર્કંપ - ભૌગોલિક સ્થાન, દ્વીપના નામો, ત્યાં રહેતા મનુષ્યો [૩૨૫] – મહાપાતાળકળશ- સ્થાન, આકાર, ત્યાં રહેતા દેવ, તેની સ્થિતિ - આવાસ પર્વત – સ્થાન, આકાર, દેવ, દેવ સ્થિતિ – લવણ સમુદ્રમાં ચાર-ચાર ચંદ્ર-સૂર્ય-નક્ષત્રાદિ – લવણ સમુદ્રના ધાર, દ્વારનું માપ, ત્યાં રહેતા દેવ, દેવની સ્થિતિ [૩૨] ધાતકીદ્વીપનો વલયાકાર વિખંભ, ક્ષેત્ર-પર્વત આદિ વર્ણન [૩૨૭- - નંદીશ્વરદ્વીપ મળે અંજનક પર્વત ચાર -૩૨૯] –- આ પર્વતનું માપ, સિદ્ધાયતન-તેનું માપ, દ્વાર, દેવસ્થિતિ આદિ – નંદીશ્વર દ્વીપમાં આવેલ વનખંડ, વાવ આદિ વર્ણન - દઘિમુખ પર્વત, રતિકર પર્વત, તેના માપ વગેરે – ઈશાનેન્દ્ર અને શકેન્દ્રની અગ્રમહિષીઓ, તેની રાજધાની વગેરે [૩૩] સત્યના ચાર ભેદ [૩૩૧] આજીવિકા સંપ્રદાયમાં ચાર પ્રકારે તપ [૩૩૨] સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર-ચાર ભે (૪) ઉદેશક - ૩. [૩૩૩] – ક્રોધના ચાર પ્રકાર, ક્રોધીની ગતિ – પાણીની ચાર પ્રકારે ઉપમાથી ચાર ભાવ, તે ભાવ વાળાની ગતિ [૩૩૪] – પક્ષીના રૂપ અને સ્વરની ઉપમાથી પુરુષના ચાર ભેદ – વિશ્વાસ અવિશ્વાસને આધારે પુરુષના ચાર ભેદ [૩૩૫] વૃક્ષની ઉપમાથી પુરુષના ચાર ભેદ [૩૩] ભારવાહકના દષ્ટાંતથી શ્રાવકના ચાર વિશ્રામ સ્થળો [૩૩૭] પુરુષના ચાર ભેદ – ઉદિતોદિત વગેરે [૩૩૮] યુગ્મના ભેદ - કૃતયુગ્મ, ચોર, દ્વાપર, લ્યોજ ચોવિશે દંડકમાં [૩૩૯] પરાક્રમી પુરુષના ચાર ભેદ [૩૪૦] ઉચ્ચ-નીચ - અભિપ્રાયથી પુરુષ વર્ગના ચાર ભેદ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૯ “સ્થાન” સ્થા.૪, ઉ.૩ [૩૪૧] કૃષ્ણાદિ ચાર વેશ્યા - તેના ધારક [૩૪૨] – યાન ના ચાર દષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો – સારથી, અશ્વ, પુષ્પ, ફળ વગેરે દષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો – જાતિ, કુળ, બળ, શ્રત, શીલ વગેરે ચતુર્ભગી મુજબ ચાર ભેદે પુરુષો – વૈયાવચ્ચ કરવા-કરાવવાની દષ્ટિએ પુરુષ ચતુર્ભગી – બે પ્રકારે – કાર્ય, માન, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ, લિંગ, ધર્મ, ગણમર્યાદા વગેરે વિભિન્ન ચતુર્ભગીથી પુરુષના ભેદો – આચાર્ય, અન્તવાસી, નિર્ચન્થ, નિર્ગથી આદિની-ચતુર્ભાગીઓ [૩૪૩] શ્રમણોપાસના બે પ્રકારે ચાર-ચાર ભેદ [૩૪૪] ભ૦ મહાવીરના સૌધર્મ કલ્પે ઉત્પન્ન દેવોની સ્થિતિ [૩૪૫] દેવતાનું દેવલોકથી આગમન થવાના -ન થવાના કારણો [૩૪] - લોકમાં અને દેવલોકમાં અંધકાર અને ઉદ્યોત થવાના કારણો – દેવ સમુહનું એકત્રિત થવું, ઉત્સાહિત થવું ઇત્યાદિના કારણો – દેવેન્દ્ર યાવત્ લોકાંતિક દેવોનું મનુષ્યલોકે આગમનના કારણો [૩૪૭] દુ:ખશય્યા અને સુખશયાના ચાર-ચાર ભેદો [૩૪૮] આગમ વાચનાને અયોગ્ય અને યોગ્ય વ્યક્તિઓ [૩૪૯] - ભરણ-પોષણ, દરિદ્ર, ધનવાન, આચાર, કૃત્ય, ગતિ, જ્ઞાન, સ્વભાવ, જ્ઞાનબળ, જ્ઞાનાનંદ, સાવદ્યકર્મ, આહાર ઇત્યાદિ ચતુર્ભગીઓ - અશ્વના વિવિધ દષ્ટાંતોને આધારે પુરુષના ચાર-ચાર ભેદો - કુલ, બળ, રૂપ, જય, આદિને આશ્રીને ચતુર્ભગીઓ – સિંહ અને શિયાળની ઉપમાથી પ્રવજ્યા ભાવ વધ-ઘટની ચતુર્ભાગી [૩૫] સમાન પરિમાણવાળા સ્થાન ચાર-બે રીતે [૩પ૧] ઉર્ધ્વ-અધો-તીછ લોકમાં બે ભવવાળા જીવોના ચારભેદ [૩૫] લજ્જા અને પરીષહને આશ્રીને ચાર પ્રકારના પુરુષ [૩પ૩] શવ્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાન પ્રતિમા ચાર-ચાર [૩૫૪] જીવથી પૃષ્ટ અને કર્મથી સ્પષ્ટ શરીર ચાર-ચાર [૩૫] લોક વ્યાપ્ત ચાર અસ્તિકાય અને ત્યાર બાદરકાય [૩૫] સમાન પ્રદેશ વાળા દ્રવ્ય-ધર્મ, અધર્મ, લોક, જીવ ૩િ૫૭] સૂક્ષ્મ શરીરી-પૃથ્વી, અપૂ, તેલ, વનસ્પતિ [૩૫૮] પદાર્થના સ્પર્શથી જ્ઞાન કરવાવાળી ઇન્દ્રિયો-ચાર [૩૫] જીવ અને પુદ્ગલ અલોકમાં ન જઈ શકે તેના કારણો કિ0] – ઉદાહરણના ભેદ અને પ્રભેદ – ચાર-ચાર હેતુ ચતુષ્ક Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૪૩ - આગમ વિષય-દર્શન [૩૬] – સંખ્યા ગણિતના ભેદ, – અધોલોકમાં અંધકારક, ઉર્ધ્વ તથા તિછલોકે ઉદ્યોતકર્તા-ચાર (૪) ઉદ્દેશક-૪[૩૨] પ્રસર્પક (પ્રવાસી)ના ભેદ ચાર [૩૩] નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોનો આહાર-ચાર/ચાર ભેદે [૩૬] આશીવિષના ભેદો અને તેની શક્તિ [૩૫] વ્યાધીના અને ચિકિત્સાના ચાર ચાર ભેદો [૩૬] સ્વ-પર ચિકિત્સા ચતુર્ભગી, - વ્રણ (શલ્ય ચિકિત્સા), વ્રણ સ્પર્શ, વ્રણ રક્ષા, વ્રણ ઔષધિ, વ્રણ સંરોહણ, વ્રણ શલ્ય, આદિ ચતુર્ભાગીઓ – હૃદય-વ્યવહાર, વ્ય-ભાવ, ધર્મી-પાપી, ધર્મકથી-પ્રભાવક, સૂત્રાર્થ પ્રરૂપક – આહાર એષણા આદિ ચતુર્ભગીઓ – વૃક્ષ વિફર્વણાના ચાર ભેદ [૩૭] વાદી (વિવિધમતાવલંબી) ના ચાર ભેદ-નૈરયિકાદિમાં [૩૬૮] –મેઘગર્જના અને વરસાદના દષ્ટાંતથી પુરુષના ચાર ભેદ-એ જ રીતે - –મેઘગર્જના-વિજળી, મેઘવર્ષા-વીજળી, મેઘવર્ષા-સમય, મેઘવર્ષા-ક્ષેત્ર, મેઘ-ધાન્ય, મેઘ વર્ષા-સ્થળની ચતુર્ભાગી [૩૯] મેઘના ભેદ અને તે-તે મેઘથી પૃથ્વીનો ભિનાશ-સમય [૩૭૦] કરંડિયાના દષ્ટાંતથી આચાર્યના ચાર ભેદ [૩૭૧-– વૃક્ષના દષ્ટાંતથી આચાર્યના જ્ઞાનક્રિયા આશ્રીત ચાર ભેદ -૩૭૫] - વૃક્ષના દષ્ટાંતથી આચાર્ય તથા શિષ્યના ગુણો આશ્રીત ભેદ – વૃક્ષના દષ્ટાંતથી આચાર્ય-શિષ્યની ઉત્તમતા-અધમતા [૩૭] – મત્સ્યની દષ્ટાંતથી શ્રમણની ભિક્ષાચર્યા ચાર ભેદે – ગોળાના દષ્ટાંતથી પુરુષની કોમળતા-કઠોરતાની ચતુર્ભાગી - ગોળાના દષ્ટાંતથી પુરુષની કર્મ-ભારના ચાર ભેદો – ગોળાના દષ્ટાંતથી પુરુષના જ્ઞાનાદિ ગુણોના ચાર ભેદો – પત્રના દષ્ટાંતથી વૈરાગ્યમય પુરુષના ચાર ભેદો – ચટ્ટાઇના દષ્ટાંતથી રાગી પુરુષના ચાર ભેદો [૩૭૭] ચતુષ્પદ, પક્ષી, સુદ પ્રાણીઓના ચાર-ચાર ભેદો [૩૭૮] પક્ષીની ઉપમાથી શ્રમણના ચાર ભેદો-ગમનાગમન દષ્ટિએ [૩૭૯] – શરીર અને કષાયની કૃશતા આધારે પુરુષના ભેદો - વિવેકી-અવિવેકી, શાસ્ત્રજ્ઞ સમયજ્ઞ, સ્વ-પર અનુકંપા-ચતુર્ભાગી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સ્થાન” સ્થા.૪, ઉ.૪. [૩૮૦] સંવાસ (મથુન) વિષયક ચતુર્ભગી – સાત પ્રકારે [૩૮૧] –ચારિત્ર કે ચારિત્ર ફળ વિનાશના કારણો ચાર – અસુર, આભિયોગિક, સંમોહ અને કિલ્શિષ દેવાયુ બંધના કારણો [૩૮૨] - પ્રવજ્યાના ચાર ભેદો - ત્રણ પ્રકારે – ખેતી અને શુદ્ધિના દષ્ટાંતથી પ્રવજ્યાના ભેદો-ચાર/ચાર [૩૮૩] સંજ્ઞાના ભેદ-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-તેના કારણો [૩૮૪] કામ (વાસના)ના ચાર ભેદ, પ્રત્યેક કામના સ્વામી [૩૮૫] પાણીની અને સમુદ્રની ઉપમાથી પુરુષના ચાર ભેદો-બે પ્રકારે [૩૮] તરનારના, તરણ સામર્થ્યના, કાર્ય સામર્થ્યના ભેદ-પુરુષના ભેદો [૩૮૭-- કુંભથી ઉપમાથી પૂર્ણ-અપૂર્ણ પુરુષના ચાર-ચાર ભેદો-વિવિધ પ્રકારે-૩૯૧] – જ્ઞાનાદિગુણ, ધન-ધન, ગુણવેશ, ગુણ-હૃદય, ગુણ-દાન, મધુર-કરુભાષી, હૃદય-ભાષા એ સર્વે ચતુર્ભાગી [૩૯૨] ઉપસર્ગના ભેદ-પ્રભેદો-દેવ, મનુષ્ય, તિર્યંચ, સ્વયંસ્કૃત [૩૯૩] – કર્મની ચતુર્ભગીઓ – પ્રકૃતિ, બંધ, સંક્રમણ, ઉદય દષ્ટિએ – કર્મના ભેદો ચાર [૩૯૪] સંઘના શ્રમણાદિ ચાર ભેદ [૩૯૫] બુદ્ધિના અને મતિના ચાર-ચાર ભેદ [૩૯] સંસારી જીવના ચાર ભેદ, સર્વજીવોના ચાર ભેદ-ત્રણ પ્રકારે [૩૯૭] - મિત્રતા ચતુર્ભગી-આલોક/પરલોકની, બાહ્ય-અત્યંતર. – મુક્ત-દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી, મુક્ત-અમુક્ત ચતુર્ભગી [૩૯૮] તિર્યંચ પંચેન્દ્રિયની અને મનુષ્યોની ગતિ-આગતિ ચાર ભેદે [૩૯૯] બેઇન્દ્રિય જીવોની અહિંસાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૦] સમ્યગ્દષ્ટિ નારકાદિ દંડકોમાં ક્રિયાના ચાર ભેદ [૪૦૧] અન્યના ગુણોનું આચ્છાદન અને પ્રકટીકરણના ચાર ભેદો [૪૦૨] શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ-ચોવિશે દંડકોમાં - ચાર કારણે ૪િ૦૩] ધર્મના ચાર દ્વાર-ક્ષમા વગેરે [૪૦૪] નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ આયુ બંધના ચારચાર કારણો ૪િ૦૫] વાદ્ય, નૃત્ય, ગાયન, માલ્ય, અલંકાર અને અભિનય ચતુષ્કો [૪૦] – સનકુમાર, મહેન્દ્ર વિમાનના વર્ણ-ચાર – મહાશુક્ર, સહસ્ત્રાર કલ્પે દેવોની ઊંચાઈ ચાર હાથ [૪૦૭-– ઉદક ગર્ભના ચાર પ્રકાર - બે રીતે, ચારે ગર્ભના કારણો -૪૧૧] – માનુષી ગર્ભના ચાર પ્રકાર, ચારે ગર્ભના કારણે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૪૪ - આગમ વિષય-દર્શન [૪૧૨] ઉત્પાદપૂર્વની ચૂલિકા વસ્તુ-ચાર [૪૧૩] કાવ્યના પ્રકાર-ગદ્ય આદિ ચાર [૪૧૪] સમુદ્યાત-નૈરયિક અને વાયુકાયમાં ચાર-ચાર [૪૧૫] ભ૦ અરિષ્ટનેમિના ચૌદ પૂર્વઘર-સંખ્યા અને સ્વરૂપ [૪૧] ભ૦ મહાવીરના વાદમુનિ-સંખ્યા અને સ્વરૂપ [૪૧૭] દેવવિમાનનો આકાર-નીચેના, મધ્યના, ઉપરના ચારેનો [૪૧૮] સમુદ્રના પાણીનો સ્વાદ-લવણસમુદ્રનો મધુર ઇત્યાદિ ચાર [૧૯] આવર્તની ઉપમાથી ક્રોધના ચાર ભેદ અને ક્રોધીની ગતિ [૪૨] અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રોના તારા [૪૨૧] પાપકર્મના પુદ્ગલોનું ચયન, ઉપચય આદિ ચાર સ્થાનોમાં થાય [૪૨૨] પુદ્ગલોનો ચાર પ્રદેશી ઢંઘ, ચાર પ્રદેશાવગાઢ આદિની અનંતના -X—X— સ્થાન-૫ ઉદેશક-૧ [૪ર૩] મહાવ્રતના અને અણુવ્રતના ભેદો પાંચ/પાંચ [૪૨૪] – વર્ણના, રસના, કામગુણના ભેદો પાંચ/પાંચ – શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્તિ, રાગ યાવતું મરણ – શબ્દાદિ પાંચેનું અજ્ઞાન અને વિષય અત્યાગ જીવોને અહિતાદિ માટે – શબ્દાદિ પાંચેનું જ્ઞાન અને વિષય ત્યાગ જીવોના હિતાદિ માટે [૪૨૫] પ્રાણાતિપાતાદિથી દુર્ગતિ, તેના વિરમણથી સુગતિ [૪૨] પ્રતિમાના ભદ્રાદિ પાંચ ભેદ [૪૨૭] સ્થાવરકાય પાંચ, સ્થાવરકાયાધિપતિ પાંચ [૪૨૮] અવધિજ્ઞાની ક્ષુબ્ધ થાય પણ કેવલજ્ઞાની ક્ષુબ્ધ ન થાય તેવા પાંચ કારણો [૪૨૯] – જીવોના શરીરના વર્ણ અને રસ-ચોવિશે દંડકોમાં – શરીરના ઔદારિકાદિ ભેદ, ઔદારિક શરીરના વર્ણ-ગંધ આદિ [૪૩] – પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની દુર્ગમતાના કારણો – મધ્યના તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની સુગમતાના કારણો -ભ૦ મહાવીરના નિર્મન્થો માટે વર્ણન કરાયેલ યાવત આચરણ યોગ્ય બાબતોક્ષમાદિ પાંચ ગુણ, સત્ય આદિ પાંચ ગુણ, ઉત્સિતાદિભિક્ષા, અજ્ઞાતચારી આદિ પાંચ અભિગ્રહો, ઔપનિધિકાદિ આહાર ગ્રહણ, આયંબિલાદિ તપ, અરસાદિ આહારી, સ્થાનાતિપતાદિ આસન [૪૩૧] શ્રમણ નિર્ઝન્થને મહાનિર્જરાદિના પાંચ કારણો-બે રીતે [૪૩૨) – સાંભોગિક સાધર્મિકને વિસંભોગી કરવાના પાંચ કારણો Page #100 -------------------------------------------------------------------------- ________________ ‘સ્થાન’’ સ્થા.૫, ૩.૧ – સાધર્મિક નિર્પ્રન્થને પારાંચિક પ્રાયશ્ચિત દેવાના કારણો [૪૩૩] ગણ વિગ્રહના, ગણ અવિગ્રહના પાંચ-પાંચ કારણો [૪૩૪] નિષદ્યા-પાંચ, આર્જવ સ્થાન પાંચ [૪૩૫] જ્યોતિષ્ક દેવોના અને દેવના ભેદો પાંચ /પાંચ [૪૩] પરિચારણા-વિષય સેવનના ભેદ-કાયિકાદિ પાંચ [૪૩૭] ચમરેન્દ્રની અને બલીન્દ્રની અગ્રમહિષીઓ [૪૩૮] ભવનપતિ તથા વૈમાનિક ઇન્દ્રોની સેના અને સેનાધિપતિ [૪૩૯] શકેન્દ્રના દેવો અને ઇશાનેન્દ્રની દેવીની સ્થિતિ [૪૪૦] પ્રતિઘાતના પાંચ ભેદો [૪૪૧] આજીવિકાના પાંચ ભેદો [૪૪૨] રાજચિહ્ન પાંચ પ્રકારે [૪૪૩] છદ્મસ્થો અને કેવળીને પરિષહ સહન કરવાના કારણો [૪૪૪– – હેતુના અને અહેતુના પાંચ/પાંચ ભેદો -૪૪૯] – કેવળીને પાંચ અનુત્તર ગુણો પદ્મપ્રભુ, પુષ્પદંત, આદિ ચૌદ તીર્થંકરોના કલ્યાણક નક્ષત્રો (૫) ઉદ્દેશક-૨ [૪૫૦] મહાનદીઓ એક માસમાં બે-ત્રણ વખત પાર કરવાનો નિષેધ અને અપવાદ [૪૫૧] વરસાદ પછી અને ચોમાસામાં વિહાર નિષેધ અને અપવાદ ૧૦૩ [૪૫૨] અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્-પાંચ [૪૫૩] શ્રમણ નિગ્રન્થને અંતઃપુર પ્રવેશના પાંચ કારણો [૪૫૪] – સ્ત્રી-પુરુષના સંયોગ વિના પણ ગર્ભધારણ કરે તે કારણો – સ્ત્રી-પુરુષના સંયોગ છતાં પણ ગર્ભધારણ ન કરે તેવા કારણો [૪૫૫] – સાધુ-સાધ્વીનું એક સ્થાનમાં રહેવું-શયન-સ્વાધ્યાયના અપવાદ કારણો —અચેલક સાધુ અને સચેલક સાધ્વીને એક સ્થાને રહેવાના કારણો [૪૫] આશ્રવદ્વાર, સંવરદ્વાર અને દંડના પાંચ-પાંચ ભેદો [૪૫૭] – મિથ્યાદષ્ટિઓને પાંચ ક્રિયા-આરંભિકી આદિ —કાયિકાદિ, દૃષ્ટિાદિ, નેસસ્થિકી આદિ, પ્રેમપ્રત્યયાદિ પાંચ-પાંચ ક્રિયા [૪૫૮] પરીક્ષા પાંચ ભેદે [૪૫૯] વ્યવહા૨ પાંચ ભેદે [૪૬૦] સુતેલા કે જાગતા સંયત કે અસંયતના વિષયોની અવસ્થા [૪૬૧] કર્મરજ ગ્રહણ કરવાના અને છોડવાના કા૨ણો-પાંચ/પાંચ [૪૬૨] પંચમાસી ભિક્ષુપ્રતિમા વાળાને કલ્પતા આહાર-પાણી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ/ર - આગમ વિષય-દર્શન [૪૩] ઉપઘાત (સદોષ એષણા)ના, વિશુદ્ધિ (નિર્દોષ એષણા)ના ભેદો [૪૪] બોધિ દુર્લભતાના, બોધિ સુલભતાના કારણો પાંચ-પાંચ [૪૫] પ્રતિસલીન, અપ્રતિસલીન, સંવર અને અસંવરના ભેદો [૪૬] સંયમના પાંચ પ્રકાર [૪૭] એકેન્દ્રિય જીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો [૪૮] – પંચેન્દ્રિયજીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો -સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વની રક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૯] તૃણ વનસ્પતિકાયિક જીવના પાંચભેદ [૪૭૦] આચારના ભેદ-જ્ઞાનાદિ પાંચ [૪૭૧] - આચાર પ્રકલ્પ (પ્રાયશ્ચિત્ત)ના પાંચ ભેદ – આરોપણા (પ્રાયશ્ચિત)ના પાંચ ભેદ [૪૭૨] વક્ષસ્કાર પર્વત- જંબુદ્વીપ, ઘાતકીખંડ, પુષ્કરવરદ્વીપાર્ધમાં ક્યાં ક્યાં? – સંખ્યા, ઊંચાઈ આદિ [૪૭૩] ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરની ઊંચાઈ [૪૭૪] સુતેલા માણસને જાગવાના કારણ-પાંચ [૪૭૫] સાધુ પાંચ કારણે સાધ્વીને સહારો આપી શકે [૪૭] આચાર્ય - ઉપાધ્યાયને ગણના પાંચ અતિશય [૪૭૭] આચાર્ય ઉપાધ્યાય પાંચ કારણે ગણથી પૃથફ થઈ જાય [૪૭૮] ઋદ્ધિવંત મનુષ્યોના પાંચ ભેદ (૫) ઉદ્દેશક - ૩ - [૪૭૯] અસ્તિકાયના ભેદ, તે પાંચેનું સ્વરૂપ, પ્રભેદ, ગુણ [૪૮] ગતિના નરકાદિ પાંચ ભેદ [૪૮૧] ઈન્દ્રિયના વિષયો-પાંચ, મુંડના પાંચ ભેદ-બે રીતે [૪૮૨] – બાદરકાયિક જીવો – અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં પાંચ ભેદે – બાદર તેજસ્કાય, બાદર વાયુકાય, બાદર અચિત્તના ભેદો [૪૮૩] નિર્ગસ્થના ભેદો અને પ્રભેદો [૪૮૪] સાધુ-સાધ્વીને કથ્ય વસ્ત્રોના અને રજોહરણના ભેદો-પાંચ-પાંચ [૪૮૫] નિશ્રાસ્થાન પાંચ [૪૮] નિધિના ભેદ પાંચ [૪૮૭) શૌચના ભેદ પાંચ ૪૮૮] પંચ-અસ્તિકાયોને પૂર્ણરૂપે છઘસ્યો ન જાણે પણ સર્વજ્ઞ જાણે [૪૮૯) અધોલોકમાં પાંચ મહાનારકાવાસ, ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તર વિમાન Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સ્થાન' સ્થા.૫, ઉ.૩ [૪૯] પુરુષના હી સત્ત્વ વગેરે પાંચ ભેદો [૪૯૧] મત્સ્યની ઉપમાથી ભિક્ષુના પાંચ પ્રકાર [૪૯૨) યાચકના ભેદ-પાંચ [૪૯૩] અચલકની પ્રશસ્તતાના કારણો-પાંચ [૪૯૪] ઉત્કૃષ્ટ પુરુષોના દંડ ઉત્કૃષ્ટાદિ પાંચ ભેદ ૪િ૯૫] સમિતિના ઈર્ષા, ભાષા -આદિ પાંચ ભેદ [૪૯] – સંસારી જીવોના ભેદ-પાંચ, સર્વ જીવોના પાંચ ભેદ-બે પ્રકારે –એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયની ગતિ-આગતિ પાંચ [૪૯૭] ધાન્યોને અચિત્ત થવાની સ્થિતિ (સમય-મર્યાદા) [૪૯૮-સંવત્સરના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ –૫૦૪] – જીવ નીકળવાના શરીરસ્થાનો અને તદનુસારની ગતિ [૫૦૫] છેદન-વિભાગ આનંતર્ય-અવિભાગ, અનંતના પાંચ-પાંચ ભેદો પિ૦૬] જ્ઞાનના ભેદ-પાંચ [૫૭] જ્ઞાનાવરણીય કર્મના ભેદ પાંચ [૫૦૮] સ્વાધ્યાયના ભેદ-પાંચ [૫૯] પ્રત્યાખ્યાનના ભેદ-પાંચ [૫૧૦] પ્રતિક્રમણના આશ્રવદ્વારાદિ પાંચ ભેદ [૫૧૧] સૂત્ર વાંચનાના અને સૂત્ર શીખવાના પાંચ કારણો [૧૨] – સૌધર્મ અને ઇશાન કલ્પના વિમાનોનો વર્ણ, ઊંચાઈ – બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવોની ઊંચાઈ - પાંચવર્ણ, પાંચ રસવાળા પુદ્ગલોનું સૈકાલિક ચયન [૫૧૩] ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીમાં મળતી પાંચ-પાંચ નદીઓ [૧૪] (રાજ) કુમારાવસ્થામાં દીક્ષિત થનાર તીર્થંકર-પાંચ [૫૧૫] પ્રત્યેક ઈન્દ્રસ્થાનોમાં સુધર્મા આદિ પાંચ-પાંચ સભા [૫૧] પાંચ નક્ષત્ર - પાંચ તારાવાળા [૧૧૭] – જીવોને કર્મ પુદ્ગલોના સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાનો – પંચ પ્રદેશી ઢંધ આદિ શ્રી અનંતતા - X - X – સ્થાન - ૪ - [૧૧૮] ગણને ધારણ કરવા માટે સાધુની છ વિશેષતાઓ [૧૯] સાધુ છ કારણે સાધ્વીને સહારો દઈ શકે પિ૨૦] કાલગત (મૃત) સાધર્મિક સાથે સાધુ-સાધ્વીનો વ્યવહાર [૨૧] ઘમસ્તિકાયાદિ છને છદ્મસ્થ પૂર્ણ રૂપે ન જાણે પણ સર્વજ્ઞ જાણે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦ | -આગમ વિષય-દર્શન [૨૨] અશક્ય એવા છ કાર્યો - જીવને અજીવ કરવા વગેરે [પ૨૩] (જીવરાશિ રૂપ) જીવનિકાય-છ [પ૨૪] છ તારાવાળા છ ગ્રહ-શુક્ર, બુધ વગેરે [પર૫] – સંસાર જીવના ભેદ-પૃથ્વીકાયિકાદિ છ - પૃથ્વીકાયિકાદિ છ જીવોની છ ગતિ-આગતિ [૫૨] સર્વ જીવોના છ ભેદ - ત્રણ પ્રકારે [પ૨૭] તૃણવનસ્પતિ કાયિકના છ ભેદ [૨૮] સર્વ જીવોને સુલભ ન હોય તેવા સ્થાન - ૭ - [પ૨૯] ઈન્દ્રિયોના વિષયો-છ પ્રકારે [૫૩] સંવરના ભેદ-છ - [૩૧] ઈન્દ્રિયોને આશ્રીને સુખના અને દુઃખના છ-છ ભેદ [૩૨] પ્રાયશ્ચિત્તના ભેદો આલોચના યોગ્ય આદિ - ૭ - [૩૩] મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનાશ્રિત ભેદો છ-બે પ્રકારે [૩૪] ઋદ્ધિમાન અને ઋદ્ધિરહિત મનુષ્યોના ભેદો છ-છ [૫૩૫] અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના આરા છ-છ [૫૩] સુષમસુષમા આરામાં મનુષ્યોની ઊંચાઈ અને આયુ [૫૩] સંઘયણના વજઋષભનારાચાદિ છ ભેદ [પ૩૮] સંસ્થાનના સમતચતુરસાદિ છ ભેદ [પ૩૯] - આત્મભાવમાં ન વર્તતા માટે છ અહિતકર સ્થાનો – આત્મભાવવર્તી માટે છ હિતકર સ્થાનો [૫૪૦-- જાતિ આયના અંબષ્ઠ આદિ છ ભેદ -૫૪૨] – કુલ-આર્યના ઉગ્રકુલજ આદિ છ ભેદ [૫૪૩] લોક સ્થિતિના ભેદ-છ[૫૪૪] - દિશા છ પૂર્વાદિ ચાર, અધો, ઉર્ધ્વ – છ દિશામાં જીવોની ગતિ, આગતિ, ઉત્પત્તિ વગેરે [૫૪૫–– નિર્ચન્થને આહાર કરવાના અને ન કરવાના છ-છ કારણો -પ૫૦] – ઉન્માદના છ કારણો, પ્રમાદના છ કારણો [૫૫૧-– પ્રમાદ પ્રતિલેખન, અપ્રમાદ પ્રતિલેખનના છ-છ ભેદો -પપપ) – વેશ્યાના છ ભેદ-તિર્યંચ પંચેન્દ્રિયાદિ જીવોમાં [૫૫] શકેન્દ્રના સોમ અને યમ લોકપાલની અગ્ર મહિષીઓ [૫૭] ઇશાનેન્દ્રની મધ્યપર્ષદાના જીવોની સ્થિતિ [૫૫૮] છ દિકુમારી, છ વિદ્યુત્ કુમારી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ “સ્થાન” સ્થા.૬, ઉ.[૫૫] ધરણેન્દ્ર, ભૂતાનંદ આદિ ભવનેન્દ્રોની અઝમહિષીઓ [૫૦] ધરણેન્દ્ર આદિ ભવનેન્દ્રોના સામાનિક દેવો છ હજાર [૫૧] અવગ્રહ-હા-અવાય-ધારણાના છ-છ ભેદો [૫૨] તપ-બાહ્ય તપના છ ભેદ, અત્યંતર તપના છ ભેદ [૫૩] વિવાદના છ ભેદ [૫૪] ક્ષુદ્રપ્રાણીઓના છ ભેદ [૫૫] ગૌચરી (ભિક્ષાચર્યા)ના છ ભેદ [૫૬] રત્નપ્રભા અને પંકપ્રભા પૃથ્વીના નરકાવાસ [૫૭] બ્રહ્મલોકના વિમાન પ્રસ્તર-છ – [૫૮] ચંદ્રની સાથે ત્રીશ, પંદર કે પીસ્તાલીશ મુહૂર્ત રહેનારા નક્ષત્રો [૫૯] અભિચંદ્ર કુલકરની ઊંચાઈ [૫૭] ભરત ચક્રવર્તીનો રાજ્યકાળ [પ૭૧] -ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ સંખ્યા અને સ્વરૂપ – ભ. વાસુપૂજ્ય સાથે દીક્ષા લેનાર, ભ, ચંદ્રપ્રભુનો છઘસ્યકાળ [૫૭૨] તે ઇન્દ્રિય જીવોની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૫૭૩] – જંબુદ્વીપના પદાર્થો અકર્મભૂમિ, વર્ષ-ક્ષેત્ર, વર્ષઘરપર્વતો, કુટો, મહાદૂહ, મહર્તિક દેવી, મહાનદી, અંતરનદી – જંબુદ્વીપ પ્રમાણે ઘાતકીખંડ અને પુષ્કરવરદીપાઈના પદાર્થો [૫૭] ઋતુઓના પ્રાવૃત્ આદિ ભેદો-છ [૫૭૫] તિથિ – ક્ષયતિથિ-છ, વૃદ્ધિ તિથિ -છ [૫૭] આભિનિબોધિક જ્ઞાનનો અર્થાવગ્રહ [૫૭૭] અવધિજ્ઞાનના ભેદ - ૭ - [૫૭૮] સાધુસાધ્વીએ બોલવા યોગ્ય નહીં તેવા વચનો [૫૭૯] કલ્પના પ્રસ્તાર (સાધુ મર્યાદા પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ) [૫૮૦] કલ્પના છ ઘાતક [૫૮૧] કલ્પ સ્થિતિના ભેદ-છ [૫૮૨] ભ૦ મહાવીરનો દીક્ષા-નાણ-નિર્વાણનો તપ [૫૮૩] સનકુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનની ઊંચાઈ અને શરીર અવગાહના [૫૮૪] ભોજનનું પરિણામ, વિષયનું પરિણામ [૫૮૫] પ્રશ્નના ભેદ-છ - [૫૮] સર્વે ઇન્દ્રસ્થાન, સાતમી નરક, સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ વિરહાકાળ [૫૮૭] આયુષ્યનો બંધ-પ્રકાર છે, નૈયરિકાદિમાં છ માસ પૂર્વે બંધ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ s| - આગમ વિષય-દર્શન [૫૮૮] ભાવના ઔદિયકાદિ છ ભેદ [૫૮૯] પ્રતિક્રમણના ઉચ્ચાર પ્રતિક્રમણાદિ ભેદ-છ – [૫૯૦] કૃતિકા, આશ્લેષા નક્ષત્રના તારા-છ – [૫૯૧] – પાપકર્મના પુદ્ગલોનું ચયન યાવત્ નિર્જરા-છ સ્થાનમાં – છ પ્રદેશી ઢંધ, છ પ્રદેશાવગાઢ પુદ્ગલો આદિની અનંતતા —X —X— કથાના [૫૯૨] ગણ છોડવાના કારણો-૭ [પ૯૩] વિભંગ જ્ઞાનના સાત ભેદ અને તેનું સ્વરૂપ [૫૯૪] – યોનિ (જીવોત્પત્તિ સ્થાન)ના સાતભેદ – અંડજ, પોતજ, જરાયુજ આદિ સાતેની ગતિ-આગતિ [૧૯૫] આચાર્ય - ઉપાધ્યાયના ગણમાં સંગ્રહસ્થાનો અને અસંગ્રહસ્થાનો [૫૯] – પિડેષણા, પારૈષણા, અવગ્રહ પ્રતિમા ત્રણે સાત-સાત – સતૈકક મહાઅધ્યયન, સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૫૯૭] – અધોલોકમાં સાત પૃથ્વિ, વનોદધિ, ધનવાત આદિ સર્વે સાત - સાત પૃથ્વીઓના નામ અને ગોત્ર [૫૯૮] બાદર વાયુકાય સાત [૫૯] સંસ્થાનના ભેદ-દીર્ઘ, દૂસ્વાદિ સાત [20] ભય સ્થાનો-ઈહલોક ભયાદિ સાત [૦૧] છદ્મસ્થ અને કેવળીને ઓળખાવતા સાત-સાત સ્થાનો [૦૨] મૂળગોત્રના ભેદ-પ્રભેદો સાત-સાત [ ૩] મૂળનય-નૈગમ, સંગ્રહ આદિ સાત [૦૪-– સ્વરના ભેદ સાત, સ્વર સ્થાન, કયા જીવોથી કયો સ્વર નીકળે? -૬૨૨] – કયા અજીવોથી ક્યો સ્વર? સાતે સ્વરવાળા મનુષ્યના લક્ષણો [૬૨૩- – સાત સ્વરોના ત્રણ ગ્રામ અને તેની મૂચ્છના, સ્વર ઉત્પત્તિ સ્થાન, - ૩૮] - ગેયની – ઉત્પત્તિ, ઉચ્છવાસ, આકાર, ગુણ-દોષ, વૃત્તો [૬૩૯-– ભણિતિઓ (ભાષા), ગાયક સ્ત્રીના સ્વરથી તેનું વર્ણજ્ઞાન -૪૩] – સાત પ્રકારે સ્વર સમ, તાનના ભેદ [૪૪] કાયક્લેશના સાત ભેદ [૪૫] – જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્ર અને વાસપર્વત – લવણ, કાલોદ, પુષ્કરોદધિમાં મળતી નદીયો [૪૬-– જંબુદ્વીપના ભરતના અતીત-વર્તમાન-આગામી કુલકરો -૬૫૬] – દંડનીતિના હકાર આદિ સાત ભેદો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ “સ્થાન” સ્થા.૭, ઉ.[૫૭] ચક્રવર્તીના એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નો સાત-સાત [૫૮] દુષમકાળ અને સુષમકાળના સાત-સાત લક્ષણો [૫૯] સંસારી જીવના સાત ભેદ [૬૦- - આયુક્ષયના અધ્યવસાયાદિ સાત કારણો -દ૬૨] – સજીવોના સાત ભેદ-બે પ્રકારે [ ૩] બ્રહ્મદત્તચક્રીનું આયુ અને ગતિ [૬૪] ભ૦ મલ્લિનાથ સાથે દીક્ષિત થનાર વ્યક્તિ સાત [૬૫] દર્શનના સમ્યગ્દર્શનાદિ ભેદ-સાત [૬૬] છદ્મસ્થવીતરાગને કર્મપ્રકૃત્તિ વેદન-સાત [૬૭] છદ્મસ્થ-સાત સ્થાનને પૂર્ણરૂપે ન જણે પણ કેવલી જાણે [૬૮] ભ૦ મહાવીરની ઊંચાઈ [૯] વિકથાઓના સ્ત્રી કથાદિ સાત ભેદ [૭૦] આચાર્ય અને ઉપાધ્યાયને ગચ્છ સંબંધિ અતિશય-સાત [૭૧] સંયમ, અસંયમ, આરંભ, અનારંભ આદિના સાત-સાત ભેદો [૭૨] કોઠારમાં ઢાંકીને રાખેલા ધાન્યોની સ્થિતિ [૭૩] બાદર અપ્લાયની, વાલુકપ્રભા અને પંકપ્રભાના નારકોની સ્થિતિ [૬૭૪- – શકેન્દ્રના લોકપાલની અગ્રમહિષીઓ, તેની સ્થિતિ, સૌધર્મકલ્પની -૬૭૬] પરિગૃહિતા દેવીની સ્થિતિ, સારસ્વતાદિ ચાર દેવોનો પરિવાર [૬૭૭- – સનકુમાર, મહેન્દ્ર, બહ્મલોકના દેવોની સ્થિતિ, બ્રહ્મલોક વિમાનની ઊંચાઈ - ૭૯] – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, સૌઘર્મ, ઈશાન દેવોની ઊંચાઈ [૬૮] નંદીશ્વર દ્વીપાન્તર્ગત્ દ્વીપો-સમુદ્રો [૬૮૧] શ્રેણીના ૨જુઆયત્તા વગેરે સાતભેદો [૬૮૨– – સર્વ દેવેન્દ્રોની સેના અને સેનાધિપતિ, સેનામાં દેવસંખ્યા -૬૮૬] – વચન વિકલ્પ સાત, વિનયના ભેદ-પ્રભેદો [૬૮૭– – સમુદ્ધાત સાત, -૬૮૯] – ભ૦ મહાવીરના નિલવો - તેના નામ અને નગર [૬૯] શાતાવેદનીય કર્મના અનુભાવ સાત [૯૧] મઘા નક્ષત્રના તારા, પૂર્વ આદિ દિશાવાળા નક્ષત્રો [૬૯૨- – જંબુદ્વીપમાં સૌમનસ અને ગંધમાદન પર્વત ઉપરના કુટો -૬૯૬] – બેઇન્દ્રિય જીવોની સાત લાખ કોડી [૯૭] પાપકર્મના પુદ્ગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૬૯૮] સાત પ્રદેશિક સ્કંધ, સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ આદિની અનંતતા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૮) – આગમ વિષય-દર્શન સ્થાન-૮ [૯૯] એકાકી વિહાર પ્રતિમાને યોગ્ય સાધુના ગુણો [૭૦] યોનિસંગ્રહ, અંડજ-પોતજ-જરાયુજની ગતિ-આગતિ [૭૦૧] આઠ કર્મ પ્રકૃત્તિનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૭૦૨] –માયાવી આલોચના ન કરે તેના કારણો, તેનું સ્વરૂપ અને ગતિ – અમાયીની સુગતિ, તેનું સ્વરૂપ, [૭૦૩] સંવરના અને અસંવરના આઠ-આઠ ભેદ [૭૦૪] સ્પર્શના કર્કશ આદિ ભેદ [૭૦૫] લોકસ્થિતિના આઠ ભેદ [૭૦] ગણિ (આચાર્યની આઠ સંપદા [૭૦૭ી ચક્રવર્તીની મહાનિધિનું સ્થાન અને સ્થાનની ઊંચાઈ [૭૦૮] સમિતિના ઈર્યા-ભાષાદિ ભેદ આઠ [૭૦૯] આલોચના શ્રવણ યોગ્ય સાધુના આઠગુણો, આલોચકના ગુણો [૭૧૦] પ્રાયશ્ચિત્તના આઠ ભેદ [૭૧૧] મદના જાતિ-કુલ આદિ આઠ ભેદો [૭૧૨] અક્રિયાવાદીના આઠ ભેદ [૭૧૩ મહાનિમિત્તના આઠ ભેદ [૭૧૪-– વચનવિભક્તિના આઠ ભેદ -૭૨૧] – આઠ સ્થાનોને છઘસ્થ પૂર્ણરૂપે ન જાણે, કેવલી જાણે [૭૨૨] આયુર્વેદના ભેદ-આઠ [૭૨૩ - શકેન્દ્ર, ઇશાનેન્દ્ર અને તેના લોકપાલની અગ્રમહિષીઓ – મહાગ્રહ-ચંદ્ર, સૂર્ય આદિ આઠ [૭૨૪] તૃણ વનસ્પતિકાયના આઠ ભેદ [૭૨૫] ચઉરિન્દ્રિયની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૭૨] સૂક્ષ્મના ભેદ આઠ [૭૨૭] ભરત ચક્રપછી આઠ યુપ્રધાન મોક્ષગયા [૭૨૮] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૭૨૯] દર્શનના ભેદ-આઠ [૭૩૦] પમિક કાલના ભેદ-આઠ [૭૩૧] ભ૦ અરિષ્ટનેમિ પછી આઠ યુગપ્રધાનોને મોક્ષગમન [૭૩૨] ભ૦ મહાવીરના ઉપદેશથી દીક્ષિત થનાર રાજા [૩૩] આહારના ભેદ-આઠ Page #108 -------------------------------------------------------------------------- ________________ ‘‘સ્થાન’’ સ્થા.૮, ઉ. - [૭૩૪– – કૃષ્ણરાજીઓ આઠ, તેના સ્થાન, સ્વરૂપ -૭૩૫] – લોકાંતિક વિમાનોનું સ્થાન, તેમાં રહેલ દેવ [૭૩] ધર્મ, અધર્મ, આકાશ અને જીવના મધ્યપ્રદેશ [૭૩૭] મહાપદ્મતીર્થંકર દ્વારા પ્રવજિત થનાર રાજા [૩૮] કૃષ્ણ વાસુદેવની મુક્તિ પામનાર રાણીઓ [૭૩૯] વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુ અને ચૂલિકાવસ્તુ [૭૪૦] ગતિના આઠ ભેદ [૭૪૧] ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી દેવીઓના દ્વીપનું માપ [૪૨] ઉલ્કામુખ આદિ ચાર દ્વીપોના માપ [૪૩] કાલોદ સમુદ્રની વલયાકાર પહોળાઇ [૭૪૪] પુષ્કરાર્ધદ્વીપના અંદરનું – બહારનું માપ [૭૪૫] કાંકિણી રત્નનું પ્રમાણ, કર્ણિકા, સંસ્થાન [૭૪] મગધ દેશના યોજનનું મામ [૭૪૭] જંબુદ્વીપના સુદર્શન અને ફૂટશાલ્મલી વૃક્ષનું પરિમાણ [૭૪૮] તમિસ્રા અને ખંડપ્રપાત ગુફાની ઊંચાઇ [૭૪૯] જંબુદ્વીપના વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજય, રાજધાનીનું વર્ણન [૫૦] જંબુદ્વીપની મેરુની ચારે દિશામાં આઠ-આઠ તીર્થંકરો થયા-છે-થશે. [૭૫૧] જંબુદ્વીપમાં દીર્ઘ વૈતાઢ્ય, ગુફા, દેવ, કુંડ, વૃષભકૂટ આદિનું વર્ણન [૭૫૨] મેરુ પર્વતની ચૂલિકાના મધ્યભાગનું પ્રમાણ [૭૫૩– – ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં વૃક્ષ તથા વૈતાઢ્યાદિ પદાર્થ-વર્ણન –૭૫૬] – જંબુદ્રીપમાં આઠ દિક્કુટ, જંબુદ્વીપની જગતિનું પરિમાણ [૭૫૭- - જંબુદ્રીપ વર્તી પર્વતો પરના ફૂટો, -૭૮૦] – દિકુમારીના નિવાસ સ્થાનો [૭૮૧] આઠ કલ્પ સુધી તિર્યંચો અને મનુષ્યોનો ઉપપાત, કલ્પેન્દ્રો, યાન [૭૮૨] અષ્ટઅષ્ટમિકા ભિલૂપડિમાનું સ્વરૂપ [૭૮૩] સંસારી જીવોના આઠ ભેદ, સર્વજીવોના બે પ્રકારે આઠ ભેદ [૭૮૪] સંયમના આઠ ભેદ [૭૮૫] પૃથ્વીઓના આઠ ભેદ, ઇષત્પ્રાગભાર પૃથ્વીનું પ્રમાણ અને નામો [૭૮૬] આવશ્યક એવા આઠ કાર્યો-તે માટે ઉદ્યમ અપ્રમાદાદિ ૧૧૧ [૭૮૭] મહાશુક્ર અને સહસ્રાર કલ્પના વિમાનોની ઊંચાઇ [૭૮૮] ભ૰ અરિષ્ટનેમિના વાદી મુનિ- સંખ્યા અને સ્વરૂપ [૭૮૯] કેલિ સમુદ્દાત – તેનો સમય અને સ્વરૂપ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૮) - આગમ વિષય-દર્શન [૭૦] ભ૦ મહાવીરના અનુત્તર વિમાને ઉત્પન્ન મુનિ [૭૯૧-– વ્યંતર દેવોના ભેદ અને ચૈત્યવૃક્ષો -૭૯૪] – રત્નપ્રભાપૃથ્વીથી સૂર્યવિમાનની ઊંચાઈ [૭૯૫] ચંદ્રની સાથે યોગ કરી ગતિ કરતા નક્ષત્રો [૭૦] જંબુદ્વીપ અને સર્વે દ્વીપોના દ્વારોની ઊંચાઈ [૭૯૭] પુરુષવેદ, યશનામ, ઉચ્ચગોત્ર કર્મની જઘન્ય બંધ સ્થિતિ [૭૯૮] તે ઇન્દ્રિય જીવોની કુલ કોટી [૭૯૯] -પાપકર્મપુદ્ગલનું ચયન યાવત્ નિર્જરાના આઠ સ્થાનો – આઠ પ્રદેશી ઢંધ આદિની અનંતતા સ્થાન-૯ [૮૦૦] સંભોગી સાધુને વિસંભોગી કરવાના કારણો [૮૦૧] બ્રહ્મચર્ય (આચારાંગ શ્રત સ્કંધ-૧)ના અધ્યયનો [૮૦૨] બ્રહ્મચર્ય ગુપ્તિ નવ [૮૦૩] ભ૦ અભિનંદન અને ભ૦ સુમતિનાથ વચ્ચેનું અંતર [૮૦૪] શાશ્વતા પદાર્થો જીવ-અજીવાદિ નવ [૮૦૫ – સંસારી જીવોના ભેદ, તેની ગતિ-આગતિ – સર્વ જીવો નવ, તેની અવગાહના, સંસારિક જીવોનું સૈકાલિકપણું [20] રોગોત્પત્તિના કારણો – નવ [૮૦૭] દર્શનાવરણીય કર્મના નવ ભેદ [૮૦૮] – અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ-કાળ, – અભિજિતાદિ નવ નક્ષત્રનો ચંદ્ર સાથે ઉત્તરથી યોગ [૮૦૯] સમભૂભાગથી તારાઓની ઊંચાઈ [૧૦] જંબુદ્વીપમાં નવયોજનના સભ્યોનો સૈકાલિક પ્રવેશ [૮૧૧- - જંબુદ્વીપના ભારતમાં વર્તમાનમાં થયેલ વાસુદેવ-બલદેવના -૮૧૪] માતાપિતાના નામ વગેરે વર્ણન [૮૧૫-– પ્રત્યેક ચક્રવર્તીની મહાનિધિ - સંખ્યા, પરિમાણ, -૮૨૯] - તે-તે નિધિથી થતા કાર્ય, નિધિના દેવતાદિ વર્ણન [૮૩૦] વિગઈઓ – દુધ, દહીં વગેરે નવા [૮૩૧] શરીરના નવ ધારો [૮૩૨] પુન્યના નવ પ્રકારો [૮૩૩-– પાપસ્થાનક નવ ભેદ -૮૩૫] – પાપશ્રુત નવ પ્રકારે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ “સ્થાન” સ્થા.૯, ઉં.[૩૬] અનુવાદ નામક પૂર્વમાં નૈપૂણિક વસ્તુના અધ્યયનો નવ [૮૩૭] ભ૦ મહાવીરના ગણ-નવ [૮૩૮] ભપ મહાવીર પ્રરૂપિત નવકોટિ પરિશુદ્ધ ભિક્ષા [૮૩૯] ઇશાનેન્દ્રના વરૂણ લોકપાલની અગ્રમહિષીઓ [૮૪૦] ઈશાનેન્દ્રની અગ્રમહિષીની સ્થિતિ, ઇશાન કલ્પે દેવીની સ્થિતિ [૮૪૧- નવ લૌકાન્તિક દેવનિકાય, અવ્યાબાધાદિ ત્રણ દેવોનો પરિવાર -૮૪૫] – સૈવેયક વિમાનના પ્રસ્તર, તેના નામ [૮૪૬] આયુપરિણામ ના ગતિ, ગતિબંધનાદિ નવ ભેદ [૮૪૭] નવનવમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૮૪૮] પ્રાયશ્ચિતના ભેદો-નવ [૮૪૯-– જંબુદ્વીપમાં આવેલ કૂટો, આ કૂટોના સ્થાન, નામ વગેરે -૮૬૯] – ભવ પાર્શ્વનાથનું સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ [૮૭૦] ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થંકર નામગોત્ર કર્મ બાંધનાર [૭૧] આગામી ઉત્સર્પિણીમાં થનારા તીર્થકરોના નામ [૮૭૨- – મહાપા અથવા વિમલવાહન ચરિત્ર (શ્રેણિક રાજાનો આગામીભવ) -૮૭૬] – જન્મ-બાળ-કુમારાવસ્થા, દીક્ષા, છમસ્થાવસ્થા, કેવલપણું આદિ [૮૭૭– – ચંદ્ર પાછળ ગતિ કરતા નક્ષત્રો -૮૭૯] – આણત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ [૮૮૦] વિમલવાહન કુલકરની ઊંચાઈ [૮૮૧] ભ0 ઋષભદેવનો તીર્થ પ્રવર્તન કાળ [૮૮૨) ધનદેતાદિ અન્તર્કંપનું પરિમાણ [૮૮૩) શુક્ર મહાગ્રન્થની નવ વીથીઓ-ગતિક્ષેત્રો [૮૮૪] નોકષાય વેદનીય કર્મના નવ ભેદ [૮૮૫] ચઉરિન્દ્રિય જીવોની, ભૂજપરિસર્પની કુલ કોડી [૮૮] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૮૮૭] નવપ્રદેશી ઢંધ આદિની અનંતતા —X —-X — સ્થાન - ૧૦ - [૮૮૮-- લોકસ્થિતિના ભેદ-દશ -૮૯૦] –શબ્દના નિહારી આદિ દશ ભેદો [૮૯૧] ઈન્દ્રિયોના દશ વિષય-ત્રણેકાળમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૦ - આગમ વિષય-દર્શન [૮૯૨] અચ્છિન્નપુદ્ગલોનું દશ પ્રકારે ચલન [૮૯૭] ક્રોધોત્પત્તિના દશ કારણો [૮૯૪] સંયમ, અસંયમ, સંવર, અસંવરના દશ-દશ કારણો [૮૫] અભિમાન ઉત્પત્તિના કારણો-દશ [૮૯ -- સમાધિ, અસમાધિ, પ્રવજ્યા, શ્રમણધર્મ દરેકના દશ-દશ ભેદ -૯00] – જીવપરિણામ, અજીવ પરિણામના ભેદો દશ-દશ [૯૦૧] આકાશ સંબંધિ, ઔદારિક તિર્યંચ-મનુષ્ય સંબંધિ અસ્વાધ્યાય [૯૦૨] પંચેન્દ્રિય જીવરક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ [૯૦૩] સૂકમના દશભેદ [૯૦૪-– જંબુદ્વીપ સંબંધિ વર્ણન-ગંગા સિંધુમાં મળતી નદીઓ, રાજધાનીઓ, -૯૧૦] - દીક્ષિત થયેલ રાજવી, મેરુપરિણામ, રૂચકપ્રદેશ, દિશા, ક્ષેત્રો [૯૧૧-– લવણ સમુદ્ર સંબંધિ વર્ણન- ગોતીર્થ વિરહિત ક્ષેત્ર પાતાળ કળશ આદિ -૯૧૭] – ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપનો મેરુ, વૃત્ત વૈતાઢયો – માનુષોત્તર પર્વત, અંજનક-દધિમુખ-રતિકર પર્વત, [૯૧૮] દ્રવ્યાનુયોગના ભેદ-૧૦ [૯૧૯] સર્વ ઇન્દ્રો અને લોકપાલોના ઉત્પાતપર્વતનું પરિમાણ [૯૨૦] બાદર વનસ્પતિકાય, જલચર પંચેન્દ્રિય તિર્યંચ, ઉરપરિસર્પની અવગાહના [૨૧] ભ૦ સંભવનાથ અને ભ૦ અભિનંદનનું અંતર [૨૨] અનન્તાના દશ ભેદ [૯૨૩] ઉત્પાદ પૂર્વની વસ્તુ, અસ્તિનાસ્તિ પ્રવાહ પૂર્વની ચૂલવસ્તુ [૯૨૪-પ્રતિસેવના, આલોચના દોષ, આત્મદોષ આલોચકના ગુણ, -૯૨૯] પ્રાયશ્ચિત્, મિથ્યાત્વના દશ-દશ ભેદો [૩૦] – ચંદ્રપ્રભુ, નમિનાથ, ધર્મનાથનું આયુ અને ગતિ – પુરુષસિંહ વાસુદેવની આયુ-ગતિ, નેમિનાથ, કૃષ્ણની ઊંચાઇ-આયુ [૯૩૧- ભવનવાસી દેવના ભેદ અને ચૈત્યવૃક્ષો -૯૩૪] સુખના આરોગ્ય આદિ ભેદો-દશ [૯૩૫] ઉપઘાતના, વિશોધિના દશ-દશ ભેદો [૩] સંક્લેશના ઉપધિ સંક્લેશાદિ દશ ભેદો [૯૩૭] બળના શ્રોત્રેન્દ્રિયબળ આદિ દશ ભેદો [૯૩૮- – સત્યના, મૃષાવાદના, મિશ્રવચનના દશ-દશ ભેદો -૯૪૩] – દષ્ટિવાદના દશ નામો [૯૪૪-– શસ્ત્રના, (વાદસંબંધિ) દોષના, વિશેષ દોષના દશ-દશ ભેદો Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સ્થાન” સ્થા.૧૦, ઉ.-૯૫૦] - શુદ્ધ અનુયોગ (વચન)ના દશભેદ ૯િ૫૧ – દાનના અનુકંપાદાનાદિ દશભેદ -૯૫૩] – ગતિના નરકગતિ-આદિ દશભેદ [૯૫૪] મુંડના શ્રોત્રન્દ્રિય મુંડ આદિ દશભેદ [૯૫૫- – સંખ્યાન - ગણિત દશ પ્રકારે -૯૫૮] -પ્રત્યાખ્યાનના અનાગત પ્રત્યાખ્યાનાદિ દશભેદ [૯૫૯- – સમાચારીના ઈચ્છાકાર આદિ દશભેદ -૯૬૧] – ભવ મહાવીરના દશ સ્વપ્ન, તેના નામ અને ફળ [૯૬૨-– સરાગ સમ્યગ્દર્શનના નિસર્ગચિ આદિ દશભેદ -૯૬૫] – સંજ્ઞાના આહાર સંજ્ઞા આદિ દશભેદ, નરયિકાદિ સર્વેને [૬] છદ્મસ્થ પૂર્ણરૂપે જાણે નહીં પણ સર્વજ્ઞ જાણે તેવા દશ પદાર્થો [૯૬૭) દશાના કર્મવિપાક દશાદિ દશભેદ (દશ આગમો) [૯૬૮-– કર્મ વિપાકના અધ્યયનો દશ -૯૭૦] – ઉપાસકદશાના અધ્યયનો દશ [૯૭૧- અત્તકત દશાના અધ્યયનો દશ -૯૭૪] – અનુત્તરોપપાતિક દશાના અધ્યયનો દશ [૯૭૫] આચાર દશા, પ્રશ્નવ્યાકરણ દશા, બંધ દશા, કર્મ દ્વિગૃદ્ધિ દશા, દીર્ઘદશા, સંક્ષેપિક દશા એ સર્વેના દશ-દશ અધ્યયનો [૭] ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાલ પ્રમાણ [૯૭૭] – નૈરયિકાદિ ચોવિશ દંડકોમાં અનંતરોપપન્નકાદિ દશભેદ – પંકપ્રભાના નરકાવાસ, – રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ભવનવાસિની સ્થિતિ – બાદર વનસ્પતિકાય,વ્યંતર દેવ, બ્રહ્મલોક-લાંક કલ્પ સ્થિતિ [૯૭૮] આત્મહિતકારી શુભ કર્મબંધના દશકારણ [૯૭૯] આશંસાપ્રસંગ (નિયાણ)ના દશભેદ [૯૮૦] ધર્મના ગ્રામધર્મ, નગરઘર્મ આદિ દશભેદ, [૯૮૧] સ્થવિરના ગ્રામ વિર, નગર સ્થવિર આદિ દશભેદ [૯૮૨] પુત્રના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ ભેદો [૯૮૩) કેવળીમાં ઉત્કૃષ્ટ ગુણો - જ્ઞાન, દર્શનાદિ દશ [૯૮૪] સમય ક્ષેત્રમાં કુરુક્ષેત્ર, મહાવૃક્ષ, મહર્તિક દેવ અને તેની સ્થિતિ ૯િ૮૫- – દુષમકાળ અને સુષમકાળના લક્ષણો દશ-દશ -૯૮૭] – સુષમસુષમા કાળમાં દશકલ્પવૃક્ષ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧/- આગમ વિષય-દર્શન [૯૮૮- જંબુદ્રીપના ભરતક્ષેત્રના અતીત-અનાગત કાળના કુલકરોના નામ–૯૯૧] – જંબુદ્રીપમાં ઘાતકીખંડમાં, પુષ્કરવરાર્ધમાં સ્થિત વક્ષસ્કાર પર્વતો [૯૯૨] ઇન્દ્ર અધિષ્ઠિત દશ કલ્પો ( દેવલોક), દશપારિયાનિક યાન [૯૯૩] દશદશમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૯૯૪] • સંસારી જીવ અને સર્વજીવોના દશ-દશ ભેદ [૯૯૫- —શતાયુપુરુષની દશ દશા -૯૯૭] – તૃણવનસ્પતિકાયના દશભેદ [૯૮] વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીનું પરિમાણ [૯૯૯] ત્રૈવેયક દેવોના વિમાનની ઊંચાઇ [૧૦૦૦] તેોલેશ્યા યુક્ત અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે તે કારણો [૧૦૦૧- - દશ અચ્છેરા (આશ્ચર્યકારી ઘટનાઓ) -૧૦૦૪] – રત્નપ્રભા પૃથ્વી રત્નાદિ કાંડોની પહોળાઇ [૧૦૦૫] સર્વેદ્દીપ-સમુદ્રો, મહાદૂહો, કુંડો, સીતા-સીતોદાના મૂળની ઊંડાઇ [૧૦૦૬] કૃતિકા અને અનુરાધા નક્ષત્રનું ભ્રમણ મંડલ [૧૦૦૭- - જ્ઞાનવૃદ્ધિકર નક્ષત્રો-મૃગશિર્ષાદિ-દશ -૧૦૦૯] – ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી – ઉપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી [૧૦૧૦] – પાપકર્મના પુદ્ગલોના ત્રૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન -દશ પ્રદેશી સ્કંધ, દશ સમય સ્થિતિવાળા પુદ્ગલ, દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ અને દશગુણ પુદ્ગલની અનંતના — X = X~ [3] "Zellol" અંગસૂત્ર - ૩ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ““સમવાય” સમ.૧ ૧૧૭. | ૪ | સમવાય-અંગસુત્ર-૪- વિષયાનુક્રમ સમવાય-૧ [..૧] - આરંભ વાક્ય, પરમાત્મા મહાવીરના વિશેષણો - દ્વાદશાંગ રૂપ ગણિપિટકની પ્રરૂપણા, બાર અંગોના નામ - એક સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિઆત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્રિયા, લોક, અલોક, ઘર્મ, અધર્મ, પુન્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર, વેદના, નિરા - જંબુદ્વીપ, અપ્રતિષ્ઠાન નરકાવાસ, પાલક વિમાન અને સર્વાર્થસિદ્ધ વિમાનની લંબાઈ-પહોળાઈ - આદ્, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો એક – રત્નપ્રભા, શર્કરા પ્રભાના કેટલાક નૈરયિકોની સ્થિતિ - અસુરકુમાર, નાગકુમારના કેટલાક દેવોની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષવાળા તિર્યંચ પંચેન્દ્રિય-મનુષ્યોની સ્થિતિ - વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઇશાન કલ્પે દેવોની સ્થિતિ – સાગર આદિ દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છાકાળ - કેટલાક ભવસિદ્ધિક જીવોની મુક્તિકાળ-એક ભવ —X—-X— સમવાય-૨ [.૨] બે સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ - દંડ બે, રાશિ બે, બંધન બે – પૂર્વા-ઉત્તરા ફાલ્યુની, પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના તારા – રત્નપ્રભા, શર્કરા પ્રભા, અસુરકુમાર, નૈરયિકમાં કેટલાકની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્રના કેટલાક દેવની સ્થિતિ – શુભ આદિ વિમાનવાસી દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળ-બે ભવ -X —X— સમવાય-૩[..૩] ત્રણ સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ – દંડ, ગુપ્તિ, શલ્ય, ગૌરવ, વિરાધનાના ભેદો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૩ -આગમ વિષય-દર્શન – મૃગશિર્ષ, પુષ્ય, જયેષ્ઠા, અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી આ સાત નક્ષત્રના તારા ત્રણ-ત્રણ – રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભાના કેટલાંક નૈરયિકોની સ્થિતિ – અસુકુમારોમાંના કેટલાકની સ્થિતિ-ત્રણ પલ્યોપમ – અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્રના કેટલાક દેવોની સ્થિતિ – આશંકર આદિ ચૌદ વૈમાનિકની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિ જીવોનો મુક્તિ કાળ-ત્રણ ભવ –x —X— સમવાય-૪[૪] ચાર સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ – કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ, યોજન પરિમાણના ભેદો – અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના તારા ચાર-ચાર – રત્નપ્રભા-વાલુકપ્રભા નૈરયિક, અસુરકુમારના કેટલાકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - કુષ્ટિ આદિ બાર વિમાનોમાં દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ-કાળ-ચાર ભવ -X—-X— સમવાય-૫[..૫] પાંચ સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ – ક્રિયા, મહાવ્રત, કામગુણ, આશ્રવ, સંવર, નિર્જરાસ્થાન, સમિતિ, અસ્તિકાયના પાંચ-પાંચ ભેદો – રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા, ઘનિષ્ઠા નક્ષત્રના તારા – રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - વાત આદિ ચોવીશ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળ-પાંચ ભવ —X-X— સમવાય-- [..] – વેશ્યા, જીવનિકાય, બાહ્યતપ, અત્યંતરતપ, છાઘસ્થિક સમુદ્યાત, અર્થાવગ્રહના છ-છ ભેદો – કૃતિકા, આજેષા નક્ષત્રના તારા છ-છ – રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિકો, અસુરકુમારોની સ્થિતિ Page #116 -------------------------------------------------------------------------- ________________ “સમવાય'' સમ – સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્રકલ્પે દેવોની સ્થિતિ – સ્વયંભૂ આદિ વીસ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-છ ભવ ~ X — X ~ સમવાય - [..૭] – ભયસ્થાન, સમુદ્ઘાત, વર્ષઘર પર્વત, વર્ષક્ષેત્ર, સાત-સાત ભ૰ મહાવીરની ઊંચાઇ, ક્ષીણમોહ ગુણ સ્થાનકે વેદ્ય કર્મપ્રકૃતિ - મઘા નક્ષત્રના તારા, પૂર્વાદિ ચારે દિશાવાળા નક્ષત્રો સાત-સાત – રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા નૈરયિકોમાં કેટલાંકની સ્થિતિ – અસુરકુમા૨માંના કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ 6 - - સમ આદિ આઠ વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ–સાત ભવ સમવાય — X - X — G -- [..૮] – મદસ્થાન, પ્રવચનમાતા, કેવલી સમુદ્દાતના સમય-આઠ ભેદો – જંબુદ્રીપમાં સુદર્શન વૃક્ષ, કુટશાલ્મલી વૃક્ષ, જગતીની ઊંચાઇ – વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષોની ઊંચાઇ-આઠ યોજન [..૯] ભ૰ પાર્શ્વનાથના ગણ અને ગણધર [.૧૦] – ચંદ્ર સાથે પ્રમર્દયોગ કરતા નક્ષત્રો - આઠ – રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુકુમાર દેવોની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ – અર્ચિ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-આઠ ભવ ~ X - X — સમવાય - ૧૧૯ [.૧૧] બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિના નવ-નવ ભેદ [.૧૨] આચારાંગના બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના અધ્યયનો-નવ [.૧૩] – ભ૰ પાર્શ્વનાથની ઊંચાઇ – ચંદ્ર સાથે – અભિજિત નક્ષત્રનો યોગ, ઉત્તર દિશાથી યોગકર્તા નક્ષત્રો – રત્નપ્રભાના સમભૂતલ ભાગથી તારાઓની ઊંચાઇ – જંબુદ્વીપમાં પ્રવેશતા મત્સ્યોની અવગાહના – વિજય દ્વારના એક-એક પાર્શ્વમાં આવેલ ભૂમિઘર Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૯) - આગમ વિષય-દર્શન – વ્યંતર દેવોની સુધર્માસભાની ઊંચાઈ - દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-નવ – રત્નપ્રભા-પપ્રભા નૈરયિક, અસુરકુમાર દેવની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ-નવ ભવ -X-X સમવાય-૧૦[.૧૪] – શ્રમણ ઘર્મ, ચિત્ત સમાધિ સ્થાન, મેરુપર્વતના મૂળનું પ્રમાણ – ભવે અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવની ઊંચાઈ [.૧૫- – જ્ઞાનની વૃદ્ધિ કરનારા દશ નક્ષત્રો ૧૭] – અકર્મભૂમિજ મનુષ્યોના દશ કલ્પવૃક્ષ [૧૮] – રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભાના નૈરયિકોની સ્થિતિ – પંwભાના નારકાવાસ, અસુરકુમારોની સ્થિતિ – નાગકુમારાદિ ભવનવાસી અને વ્યંતર દેવોની સ્થિતિ – બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ – સૌઘર્મ, બ્રહ્મલોક, લાંતક કલ્પે દેવ સ્થિતિ – ઘોસ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિ-કાળ- દશ ભવ -X—X— સમવાય-૧૧[૧૯] – ઉપાસક પડિમા, લોકાંતથી અને મેરુથી જ્યોતિષ ચક્રનું અંતર, – ભ, મહાવીરના ગણધર, મૂળ નક્ષત્રના તારા, - નીચેના ત્રણ નૈવેયકના વિમાન અને મેરુપર્વતના શિખર વિખંભ – રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ – બ્રહ્મ આદિ બાર વિમાને દેવસ્થિતિ, શ્વાસ કાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ સમવાય-૧૨[.૨૦] – ભિક્ષુપ્રતિમાના બાર ભેદ [.૨૧- – શ્રમણોનો વ્યવહાર સંભોગ, - ૨૪] - દ્વાદશાવર્ત વંદનનું સ્વરૂપ [.૨૫] – વિજયા રાજધાનીનું માપ, રામ બળદેવનું આયુ, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ “સમવાય” સમ.૧૨ – મેરુપર્વત ચૂલિકા અને જંબુદ્વીપ જગતીના મૂલનો વિખંભ – રાત્રિ મુહૂર્ત, દિનમુહૂર્ત, સર્વાર્થસિદ્ધથી ઈષ~ાભારનું અંતર – ઈષ~ાભાર પૃથ્વીના બાર નામો – રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પ દેવોની સ્થિતિ – મહેન્દ્ર આદિ તેર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-બાર ભવ - X -X સમવાય-૧૩[૨] – ક્રિયા સ્થાન તૈર, સૌધર્મ-ઇશાન કલ્પ વિમાન પ્રસ્તટ તેર - સૌધર્માવલંસક, ઇશાનાવાંસક વિમાનનું પરિમાણ – જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની કુલ કોટી, સંજ્ઞી તિર્યંચના યોગો - પ્રાણાયુનામક પૂર્વની વસ્તુ, સૂર્યમંડલનું પરિમાણ – રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિક, અસુરકુમારના કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, લાંતક કલ્પ દેવસ્થિતિ - વજૂ આદિ ત્રેવીશ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-તેરભવ -X-X— સમવાય-૧૪[.૨૭– – ભૂતગ્રામના ચૌદ ભેદ -.૩૦] – પૂર્વેના ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ [.૩૧] – અંગ્રાયણી પૂર્વની વસ્તુ, ભ, મહાવીરની શ્રમણ સંપદા, – ગુણ સ્થાનક, ભરત-ઐરાવત ક્ષેત્રની જીવાનો વિસ્તાર, – ચક્રવર્તીના રત્ન, જંબુદ્વીપમાંથી લવણ સમુદ્ર મળતી નદીઓ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, લાંતક, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ – શ્રીકાંત આદિ આઠ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ- ચૌદ ભવ —X—X— સમવાય-૧૫[.૩૨- – પરમાધાર્મિક દેવ, ભ૦નેમિનાથની ઊંચાઈ -.૩૫] – ધ્રુવરાહુ દ્વારા ચંદ્રકલાતું આવરણ-અનાવરણ [૩૬] – શતભિષાદિ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગકાળ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૧૫ - આગમ વિષય-દર્શન [૩૭] -ચૈત્ર અને આસોના રાત્રિ અને દિવસમુહૂર્ત, પંદર-પંદર – વિદ્યાનુ પ્રવાદ પૂર્વની વસ્તુ, સંજ્ઞીમનુષ્યોમાં યોગ – રત્નપ્રભા- ધૂમપ્રભાનૈરયિકો, અસુરકુમારની સ્થિતિ - સૌઘર્મ, ઈશાન, મહાકલ્પ કેટલાંક દેવોની સ્થિતિ – નંદ આદિ બાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-પંદરભવ —X —X — સમવાય-૧૦[.૩૮- - “સૂયગડ” સૂત્રના શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો -.૪૦] – કષાયના ભેદ-૧-, મેરુપર્વતના નામો-૧[૪૧] - ભવ પાર્શ્વનાથની શ્રમણ સંપદા, આત્મપ્રમાદ પૂર્વની વસ્તુ, –ચમરેન્દ્ર અને બલીન્દ્રના અવતારિકાલયનનું પરિમાણ – લવણસમુદ્રના મધ્યભભાગે જળવૃદ્ધિ – રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ, – આવર્ત આદિ અગિયાર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા, – કેટલાંક ભવસિદ્ધિનો મુક્તિકાળ-સોળ ભવ —X—X— સમવાય-૧૦[૪૨] – અસંયમ, સંયમ, માનુષાર પર્વતની ઊંચાઈ, – સર્વ વેલંધર, અનુવલંધર નાગરાજોના આવાસપર્વતની ઊંચાઈ – લવણસમુદ્ર મૂળથી દમમાલ પર્વતની ઊંચાઈ -અમરેન્દ્રના તિગિચ્છ ફૂટ, બલેન્દ્રના રુચકેન્દ્ર પર્વતની ઊંચાઈ – ચારણમુનિની તિગતિ, મરણના ભેદ, - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે કર્મપ્રકૃતિનો બંધ – રત્નપ્રભા-ધૂમપ્રભા-તમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મહાશુક્ર, સહસ્ત્રાર કલ્પે દેવસ્થિતિ – સામાન આદિ સત્તર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-સત્તરભાવ સમવાય-૧૮[.૪૩- - બ્રહ્મચર્યના ભેદ, ભ૦ અરિષ્ટનેમિની શ્રમણ સંપદા -.૪૫] - સર્વ સાધુઓના આચાર સ્થાન-૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સમવાય” સમ.૧૮ ૧૨૩. – આચાર સૂત્રના પદો, બ્રાહ્મી લિપિના ભેદ, અસ્તિનાસ્તિ પ્રવાદ વસ્તુ, – ધૂમપ્રભાનું બાહલ્ય, પોષ માસ રાત્રિ-અષાઢ માસ દિનના મુહૂર્ત – રત્નપ્રભા, ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, સન્નાર, આનત કલ્પે દેવસ્થિતિ - કાલ આદિ વીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-અઢારભવ —X—X— સમવાય-૧૯[૪૬- – જ્ઞાતાધર્મકથા શ્રુતસ્કંધ શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો – ૧૯-૪૯] – જંબુકીપે સૂર્યતાપ-ક્ષેત્ર, શુક્ર મહાગ્રહ સાથે ભ્રમણકર્તા નક્ષત્ર, – એક કલાનું પરિમાણ, રાજવી થઈ દીક્ષીત થનારા તીર્થંકર – રત્નપ્રભા-તમઃ પ્રભા નૈરયિક, અસુકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, આનત, પ્રાણત કલ્પે દેવસ્થિતિ – આનત આદિ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-ઓગણીસભવ -x-x સમવાય-૧૦[૫૦] – અસમાધિ-સ્થાન, ભય મુનિસુવ્રતની ઊંચાઈ, ઘનોદધિ-બાહલ્ય, – પ્રાણત દેવેન્દ્રના સામાનિક દેવ, નપુંસક વેદનીય કર્મબંધ સ્થિતિ, – પ્રત્યાખ્યાન પૂર્વની વસ્તુ, કાલચક્ર પરિમાણ – રત્નપ્રભા-તમઃ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, પ્રાણત, આરણ કલ્પે દેવસ્થિતિ – સાત આદિ એકવીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિકાલ -વીસ ભવ —X —-X સમવાય-૨૧[૫૧] – શબલદોષ, નિવૃત્તિ બાદર ગુણ સ્થાને કર્મપ્રકૃતિની સત્તા – અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણના એક-બે આરાનું પ્રમાણ – રત્નપ્રભાતમ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, આરણ, અશ્રુત કલ્પે દેવસ્થિતિ – શ્રીવત્સઆદિ છ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકના મુક્તિકાલ-એકવીસ ભવ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૨૨/- આગમ વિષય-દર્શન સમવાય-૦૨[.પ૨] – પરીષદો, દષ્ટિવાદમાં છિત્રછેદ નયવાળા અને નયચતુષ્ક સૂત્રો - દૃષ્ટિવાદમાં આજીવિક અને ઐરાશિક મતના સૂત્રો – પુલ પરિણામના બાવીસ ભેદ – રત્નપ્રભા, તમઃ પ્રભા, તમસ્તમપ્રભા, અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, અશ્રુત, અધઃ રૈવેયકે દેવોની સ્થિતિ – મહિત આદિ છ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-બાવીસ ભવ -X——– સમવાય-૨૩[.પ૩] – “સૂયગડ” સૂત્રના અધ્યયન, સૂર્યોદયે કેવળી થનાર તીર્થંકર, – પૂર્વભવે અગીયારઅંગપાઠી તીર્થકર, પૂર્વભવે રાજ્યભોગી તીર્થંકર – રત્નપ્રભા, તમસ્તમ નૈરયિકો અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, મધ્યમ રૈવેયકે દેવોની સ્થિતિ – અધસ્તન રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની મુક્તિકાલ- ત્રેવીસભવ -X-X— સમાચ-૨૪[૫૪] - દેવાધિદેવચોવીસ, ઇન્દ્રવાળા દેવસ્થાન, – લઘુહિમવંત અને શિખરી પર્વતોની જીવાની લંબાઈ – ઉત્તરાયણ ગત સૂર્યની પૌરુષી છાયાનું પરિમાણ – ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીના નિર્ગમ સ્થાનનો વિસ્તાર – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, મધ્યમ અધસ્તન રૈવેયકે દેવ સ્થિતિ - નીચેથી બીજા રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની ચોવીશ ભવે મુક્તિ – X -X— સમવાય - ૨૫ - [.૫૫] – પાંચ મહાવ્રતની ભાવના, ભ૦ મલ્લિનાથની ઊંચાઈ – વૈતાઢ્ય પર્વતની ઊંચાઈ, શર્કરપ્રભાના નારકાવાસ [.પ - - આચાર” સૂત્રના અધ્યયન, લોક બિંદુસાર પૂર્વની વસ્તુ, - ૫૯] – અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ વિકસેન્દ્રિયનો નામ કર્મપ્રકૃતિ બંધ – ગંગા-સિંધુ-રક્તા- રક્તવતી પ્રપાતનું પરિમાણ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સમવાય સમ.૨૫ – રત્નપ્રભા-તમસ્તમાનૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌઘર્મ, ઈશાન, મધ્યમ અઘસ્તન શૈવેયકે દેવ સ્થિતિ – નીચેથી ઉપરના ત્રીજા રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવ સિદ્ધિકોની પચીસ ભવે મુક્તિ -X—-X— સમવાય-૨૬[30] – દશા-કલ્પ-વ્યવહારના ઉદ્દેશક-છવ્વીસ – અભવ સિદ્ધિક જીવોની સત્તામાં રહેલ મોહનીય કર્મપ્રકૃતિ - રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, મધ્યમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ – મધ્યમ અઘસ્તન રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિની છવ્વીસભવે મુક્તિ —X —-X — સમવાય-૨૭[.૧] – અણગાર ગુણ, જંબુદ્વીપમાં નક્ષત્ર વ્યવહાર, નક્ષત્રમાસ અહોરાત્રિ – સૌધર્મ-ઇશાન કલ્પે વિમાન બાહલ્ય, શ્રાવણ સુદ સાતમે પૌરષી છાયા – વેદક સમ્યકત્વ બંધવિરત જીવની સત્તામાં મોહનીય કર્મ પ્રકૃતિ – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ ઉપરિતન રૈવેયકે દેવ સ્થિતિ – મધ્યમ મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા – કેટલાક ભવસિદ્ધિકોની સત્તાવીશ ભવે મુક્તિ -X—X— સમવાય-૨૮[૨] – આચાર પ્રકલ્પ, ભવ સિદ્ધિક જીવોને સત્તામાં મોહનીય કર્મપ્રકૃતિ – આભિનિબોધિક જ્ઞાનના ભેદ, ઈશાન કલ્પે વિમાન સંખ્યા – દેવ કે નરક ગતિ બાંધતો જીવ નામકર્મની ૨૮ પ્રકૃતિ બાંધે – રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાનઉપરિતન-હેઢિમ રૈવેયકે દેવ સ્થિતિ – મધ્યમ-ઉપરિતન રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની અઢાવીશમે ભવે મુક્તિ —X—X — સમવાય ૨૯ [.૩ – પાપગ્રુતના ભેદ, ચંદ્રમાસના એક દિવસના મુહૂર્ત Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૨૯- આગમ વિષય-દર્શન – અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ માસના દિન-રાત - પ્રશસ્ત અધ્યવસાયી સમ્યગૃષ્ટિ ભવ્યજીવનો નામ કર્મબંધ - રત્નપ્રભાતમસ્તમ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, ઉપરતિનમધ્યમરૈવેયકે દેવસ્થિતિ - ઉપરતિનઅધિસ્તનરૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકોની ઓગણત્રીસમે ભવે મુક્તિ —X-X—– સમવાય-૩૦[.૬૪- મોહનીય કર્મબંધના સ્થાનો-ત્રીશ -.૯૮] – –પ્રાણીની વિવિધ વિરાધના, કલંક ચઢાવવું, કલહ વૃદ્ધિ, રાજાને વિવિધ ત્રાસ આપે, અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવડાવે, નિંદનીય વચન બોલે, ઉપકારીની વિરાધના કરે, બહુજન માન્યપુરુષની હત્યા કરે, સંયમીને પથભ્રષ્ટ કરે, વિવિધ નિંદા કરે, અવિનયી, અછતગુણ છતા કરે, વૈયાવચ્ચ ન કરે, તીર્થભેદ કરે, કુશાસ્ત્ર પ્રરૂપણા, મંત્ર પ્રયોગ, ભોગાભિલાષ ઇત્યાદિ [.૯૯) – સ્થવિરમંડિતનોશ્રમણ પર્યાય, એક અહોરાત્રના મુહૂર્ત તેના નામ – ભ૦ અરનાથની ઊંચાઈ, સહમ્રાર દેવના સામાનિક દેવ, – ભવ પાર્શ્વનાથ અને ભ૦ મહાવીરનો ગૃહવાસ, રત્નપ્રભા નરકાવાસ, – રત્નપ્રભા-તમસ્તમા, નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ, – ઉરિમ-ઉવરિમ, ઉવરિમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ આદિ – કેટલાંક ભવસિદ્ધિકોને ત્રીશમે ભવે મુક્તિ -X —X— સમવાય-૧૧[૧૦૦- - સિદ્ધોના ગુણ, મેરુપર્વતનો મૂળ પરિક્ષેપ, -૧૦૧] – બાહ્યમંડલથી સૂર્યદર્શન અંતર, અભિવર્ધિત-આદિત્યમાસ -રત્નપ્રભા-તમસ્તમા પ્રભા અને અસુરકુમારની સ્થિતિ – સૌધર્મ, ઇશાન, ચાર અનુત્તર વિમાને દેવ સ્થિતિ – ઉરિમ-ઉવરિમ રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – કેટલાંક ભવસિદ્ધિકની એકત્રીશમે ભવે મુક્તિ - X - X – સમવાય-૩૨[૧૦૨- યોગસંગ્રહના બત્રીસ ભેદ, દેવેન્દ્ર બત્રીશ, રેવતી નક્ષત્રના તારા -૧૦૮] – ભ૦ કર્થનાથના કેવલી, સૌઘર્મ કલ્પના વિમાન, નાટક ભેદ Page #124 -------------------------------------------------------------------------- ________________ સમવાય” સમ.૩૨ ૧૨૭ – રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની દેવ સ્થિતિ – સૌધર્મ-ઇશાન કલ્પે દેવસ્થિતિ, ચાર અનુત્તરે દેવ સ્થિતિ આદિ - X -X — સમવાય-૩૧[૧૦] - આશાતના ભેદ તેત્રીશ, ચમચંચા રાજધાની બહારના ભીમનગર – મહાવિદેહ ક્ષેત્ર વિખંભ, બાહ્ય તૃતીય મંડલથી સૂર્યદર્શન – રત્નપ્રભા-તમસ્તમા-અપ્રતિષ્ઠાને નૈરયિક અને અસુરોની સ્થિતિ – સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વાસી દેવોની સ્થિતિ - સર્વાર્થસિદ્ધ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા – X -X — સમવાય-૩૪[૧૧] - તીર્થકરોનો ચોત્રીશ અતિશય, ચક્રવર્તીવિજય અમરેન્દ્ર ભવન – જંબુદ્વીપમાં દીર્ઘ વૈતાઢય, જંબુદ્વીપમાં અધિકતમ તીર્થંકર – પહેલી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નારકાવાસ -X—X— સમવાય-૩૫[૧૧૧] – સત્ય વચનાતિશાય, ભડકુંથુનાથ, દત્તવાસુદેવ, નંદનબલદેવની ઊંચાઈ – માણવક સ્તંભ મધ્ય ભાગ પરિમાણ, બીજી પાંચમીનારકે નરકાવાસ —-X—X— સમવાય-૩૬[૧૧૨] – ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનો, ચમરેન્દ્રસુધર્મા સભાની ઊંચાઈ, ભ૦ મહાવીર-શ્રમણ સંપદા, ચૈત્ર-આસોનું પૌરુષીપ્રમાણ સમવાય-૩[૧૧૩] – ભ૦ કુંથુનાથના ગણધર, હૈમવંત-હૈરણ્યવંત ક્ષેત્રની જીવા, – વિજયાદિ ચારની રાજધાનીના પ્રાકારોની ઊંચાઈ – શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગના અધ્યયનો - કારતક સુદ સાતમે પૌરુષી પ્રમાણ - X - X – સમવાય-૩૮[૧૧૪] - ભવ પાર્શ્વનાથ-શ્રમણી સંપદા, મેરુપર્વત બીજા કાંડની ઊંચાઈ, – હૈમવત-હૈરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ - શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના અધ્યયનો – X - X – Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૩૯ – આગમ વિષય-દર્શન સમવાચ-૩૯[૧૧૫] – ભ૦ નમિનાથના અવધિજ્ઞાની, સમય ક્ષેત્રની પર્વત સંખ્યા - બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા નરકના નરકાવાસ – જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુકર્મની ઉત્તપ્રકૃત્તિ સમવાય-૪૦[૧૧] - ભ. અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, મેરુચૂલિકાની ઊંચાઈ - ભ. શાંતિનાથની ઊંચાઈ, ભૂતાનંદ નાગકુમારેન્દ્રના ભવન – શુદ્રિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક – ફાગણ-કારતક પૂર્ણિમા પૌરુષી પ્રમાણ, મહાશુક્ર કલ્પના વિમાન -X—X— સમવાય-૪૧[૧૧૭] – ભવ નમિનાથની શ્રમણી સંપદા, ૧-૫-૬-૭ નરકના નરકાવાસ – મહાલિકા વિમાન પ્રવિભક્તિના પહેલા વર્ગના ઉદ્દેશક -X -X સમવાય-૪૨[૧૧૮] – ભ, મહાવીરનો શ્રમણ પર્યાય, કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્ય – જંબુદ્વીપના પૂર્વાન્ત, દક્ષિણાંત, પશ્ચિમાંત, ઉત્તરાંતથી વિવિધ અંતર – સંમૂર્ણિમ ભૂજપરિસર્પની સ્થિતિ, નામકર્મની ઉત્તપ્રકૃતિ – લવણ સમુદ્રની અત્યંતર વેળાને ધારણ કર્તા નાગકુમાર – મહાલિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના ઉદ્દેશક – અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું માપ —X-X— સમવાય-5[૧૧] - કર્મવિપાકના અધ્યયન, ૧-૪-૫ નરકના નરકાવાસ – જંબુદ્વીપ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર છેડાથી વિવિધ અંતરો – મહાલિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક - X —X — સમવાય-૪૪[૧૨] – ઋષિભાષિતના અધ્યયનો, ભo વિમલનાથની યુગાંત પરંપરા – ધરણનાગેન્દ્રના ભવનો, મહાલિકા વિપ્ર વર્ગ-૪-ઉદ્દેશક – X -X— Page #126 -------------------------------------------------------------------------- ________________ સમવાય” સમ.૪૫ ૧૨૯ સમવાય-૪૫[૧૨૧] – સમય ક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન-પરિમાણ – ઈષત્રાગભાર પૃથ્વીનું પરિમાણ, ભ, ધર્મનાથની ઊંચાઈ. – મેર પર્વતનું ચારે દિશાથી અંતર, અઢીદ્વીપના નક્ષત્ર સાથે ચંદ્રયોગ [૧૨] ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખાનો ચંદ્ર સાથે યોગ [૨૩] મહાલિકાવિમાન પ્રવિભક્તિના પાંચમા વર્ગના ઉદ્દેશક -X -X - સમવાય-૪૯[૧૨૪] – દૃષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર, – પ્રભંજન વાયુકુમારેન્દ્રના ભવનો —X—-X—– સમવાય-૪૭[૧૨૫] આત્યંતર મંડલથી સૂર્યદર્શન અંતર, સ્થવિર અગ્નિભૂતિનો ગૃહવાસ —X—-X— સમવાય-૪૮[૧૨] – ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભધર્મનાથના ગણ અને ગણધર – સૂર્ય મંડલનો વિસ્તાર —X-X— સમવાય-૪૯[૧૨] – સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમા કાળ-૪૯ અહોરાત્રિ – દેવકુરુ - ઉત્તરકુરુમાં બાલ્યકાળ, ઇન્દ્રિયની સ્થિતિ --X —X— સમવાય-૫૦[૧૨૮] - ભ૦ મુનિસુવ્રતની આર્યાઓ, ભ૦ અનંતનાથની ઊંચાઈ – પુરુષોત્તમ વાસુદેવની ઊંચાઈ, દીર્ઘવૈતાઢ્યનો મૂળ વિસ્તાર – લાંતક કલ્પના વિમાન, કાંચનક પર્વતના શિખર વિસ્તાર - તિમિસ્રા તથા ખંડ પ્રપાત ગુફાની લંબાઈ – X—X—– સમવાય-૫૧[૧૨૯] – આચારાંગ વ્યુત સ્કંધ-૧-ના ઉદ્દેશક, સુપ્રભ બલદેવનું આયુ – ચમરેન્દ્ર અને બલીન્દ્રની સુધર્મા સભાના સ્તંભો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૫૧/ -આગમ વિષય-દર્શન – દર્શનાવરણીય કર્મની ઉત્તપ્રકૃતિઓ – એકાવન સમવાય-પર[૧૩] મોહનીય કર્મના નામ-પર, વિવિધ પાતાલકલશોથી અંતર – જ્ઞાનાવરણીય, નામકર્મ અને અંતરાયકર્મની ઉત્તપ્રકૃત્તિઓ – સૌધર્મ, સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો સમવાય-પ૩[૧૩૧] – દેવગુરુ ઉત્તરકુરુની તથા મહાહિમવંત-રુકમીની જીવાના આયામ – ભ૦ મહાવીરના અનુત્તર દેવલોક ઉત્પન્ન થનાર શિષ્યો – સંમૂર્છાિમ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ – X -X— સમવાય-૫૪[૧૩૨] – ભરત અને ઐરાવતની ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં ઉત્તમ પુરુષો – ભ૦ અરિષ્ટનેમિનો છદ્મસ્થ પર્યાય, ભ, મહાવીરનું એક દિન પ્રવચન -- ભ૦ અનંતનાથના ગણ અને ગણધરચોપન -X —X — સમવાય-૫૫ [૧૩૩] - ભ૦ મલ્લિનાથનું આયુ, મેરુ પર્વતની વિજયાદિ દ્વાર અંતર – ભ, મહાવીરનું અંતિમ પ્રવચન, પહેલી-બીજી નરકના નારકાવાસ – દર્શનાવરણીય, નામ અને આયુકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ - X —X — સમવાય-પદ[૧૩૪] જંબુદ્વીપમાં નક્ષત્રનો ચંદ્રયોગ, ભવિમલનાથના ગણ-ગણધર - X -X — સમવાય-પ[૧૩૫ – આચાર (ચૂલિકા સિવાય), સૂયગડ અને સ્થાન સૂત્રોના અધ્યયન – વિવિધ પાતાલ કળશોના અંતર, ભ, મલ્લીનાથના મન:પર્યવજ્ઞાની – મહાહિમવંત અને રુકમીપર્વતના ધનુપૃષ્ઠની પરિધિ - X - X – સમવાય-૫૮[૧૩] – ૧, ૨, ૫ નરકના નરકાવાસ, વિવિધ પાતાલ કલશોના અંતર, – જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાયકર્મની ઉત્તપ્રકૃતિ – X - X – Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ “સમવાય” સમ.૫૯ સમવાય-૫૯[૧૩૭] – ચંદ્ર સંવત્સરની ઋતુના અહોરાત્ર-૫૯, -- ભવ સંભવનાથનો ગૃહવાસ, ભ, મલ્લીનાથના અવધિજ્ઞાની —-X—-X - સમવાય-૦[૧૩૮] – સૂર્યની પ્રત્યેક મંડલે સ્થિતિ, લવણ સમુદ્ર અગ્રોક ધારક દેવ – ભવિમલનાથની ઊંચાઇ, બલીન્દ્ર અને બ્રહ્મન્દ્રના સામાનિકદેવો – સૌઘર્મ અને ઇશાન કલ્પના કુલ વિમાન —X — X — સમવાય-૬૧[૧૩] – પંચવર્ષીય યુગના ઋતુમાસ, મેરુપર્વત કાંડ-૧ની ઊંચાઈ – ચંદ્ર મંડલ, સૂર્ય મંડલના સમાંશો -X —X - સમવાય-કર[૧૪] –પંચવર્ષીય યુગની પૂનમ અને અમાસ, ભ૦ વાસુપૂજ્યના ગણધર – ચંદ્રની શુકલપક્ષે વૃદ્ધિ, કૃષ્ણપક્ષે હાનિ, સર્વ વૈમાનિકના પ્રસ્તર – સૌધર્મ અને ઇશાનકલ્પના પહેલા પ્રસ્તરમાં વિમાનો —X —X — સમવાય-૩[૧૪૧] - ભ. ઋષભદેવનો ગૃહવાસ, હરિવર્ષ-રમફવર્ષમાં બાલ્યકાળ, - નિષધ, નીલવંત પર્વત ઉપર સૂર્યમંડલ —X —X — સમવાય-૪[૧૪૨] – અષ્ટ અષ્ટમિકા ભિક્ષુપડિમાના અહોરાત્ર, અસુરકુમારના ભવનો – અમરેન્દ્રના સામાનિક દેવ, સર્વ દધિમુખપર્વતોની ઊંચાઈ – સૌધર્મ, ઇશાન અને બ્રહ્મલોકના વિમાન, ચકીનો મુક્તામણી હાર —X—X— સમવાય-૫[૧૪૩] – જંબુદ્વીપમાં સૂર્ય મંડલ, સ્થવિર મૌર્ય પુત્રનો ગૃહવાસ, – સૌધર્માવલંસક વિમાનની પ્રત્યેક દિશામાં ભૌમનગર – X—X— સમવાય-ક[૧૪૪] – દક્ષિણાર્ધ, ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રના ચંદ્રો અને સૂર્યો - ભ. શ્રેયાંસનાથના ગણ અને ગણધર, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ —X - X - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૭/-આગમ વિષય-દર્શન સમવાય-કo[૧૪૫ – પંચવર્ષીય યુગના નક્ષત્ર-માસ, હૈમવત-હૈરણ્યવતની બાહા, – મેરુપર્વત-ગૌતમદ્વીપ અંતર, સર્વનક્ષત્ર સીમાવિષ્ઠભ સમાંશ -x-x સમવાય-૮[૧૪] - ઘાતકીખંડ દીપે ચક્ર અને રાજધાની, ઘાતકીખડ ઉત્કૃષ્ટ તીર્થકર – પુષ્કરાઈ દ્વીપે ચક્કી, રાજધારી, તીર્થંકર, ભ, વિમલનાથના શ્રમણો –x -x સમવાય-૯[૧૪૭] – સમયક્ષેત્રમાં વર્ષક્ષેત્ર અને પર્વત, મેરુપર્વત-ગૌતમ દ્વીપ અંતર – મોહનીય સિવાયના શેષ સાત કર્મની ઉત્તપ્રવૃત્તિઓ –x —X— સમવાય-૦૦[૧૪૮]– ભ૦ મહાવીરના વર્ષાવાસ અહોરાત્ર, ભ, પાર્શ્વનાથના શ્રમણો - ભ. વાસુપૂજ્યની ઊંચાઈ, મોહનીય કર્મસ્થિતિ, મહેસામાનિકો - X -X— સમવાય-૦૧[૧૪૯] -ચોથા ચંદ્ર સંવત્સરે સૂર્ય આવૃત્તિકાળ, વીર્યપ્રવાદના પ્રાભૃત – ભ૦ અજીતનાથનો ગૃહવાસ, અગરચક્રવર્તીનો ગૃહવાસ સમવાય-૦૨[૧૫] - સુવર્ણકુમારના આવાસ, લવણસમુદ્ર બાહ્યવેલા ધારક દેવ - ભ. મહાવીર અને અચલ ભ્રાતાનું આયુ, પુષ્કરાર્ધમાં ચંદ્ર-સૂર્ય -ચક્રવર્તી નગરો, પુરુષની કળા, સંમૂર્ણિમ ખેચરની સ્થિતિ -X —X— સમવાય-૦૩[૧૫૧] હરિવર્ષ, રમ્યવર્ષની જીવા, વિજય બલદેવનું આયુ -—X —-X— સમવાય-૦૪[૧પર) – સ્થવિર અગ્નિભૂતિનું આયુ, ચોથા સિવાયની નરકના નરકાવાસ – નિષધ પર્વતથી સીતોદા અને નીલવંતથી સીતાનદીનો ઉગમ -X -X - Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સમવાય” સમ. ૭૫ સમવાય-૦૫[૧૫૩] ભ૦ સુવિધિનાથના કેવલી, ભ, શીતલનાથ, શાંતિનાથના ગૃહવાસ સમવાય-૦૬ [૧૫૪] વિદ્યુત-દિશા-ઉદધિ-સ્તુનિત-અગ્નિકુમારના ભવનો સમવાય-૦૭[૧૫] – ભરત ચકીની કુમારાવસ્થા, અંગવંશના પ્રવજિત રાજવી – ગઈતોય અને તુષિત દેવોનો પરિવાર, પ્રત્યેક મુહૂર્તના લવ - X-X— સમવાય-૦૮[૧૧૭] – શકેન્દ્રના વૈશ્રમણ લોકપાલના આધિપત્ય આદિ હેઠળના ભવનો – સ્થવિર અકંપિતનું આયુ, સૂર્યના ઉત્તરાયન-દક્ષિણાયન ભ્રમણ -x-x સમવાય-૦૯ [૧૧૮]– વિવિધ પાતાલકલશોથી રત્નપ્રભા અધસ્તન ભાગનું અંતર – તમઃ પ્રભા મધ્યભાગથી ધનોદધિ અંતર, જબૂદ્વીપનું દ્વાર અંતર - X -X સમવાય-૮૦[૫૯] ) ભ. શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠ વાસુદેવ, અચલ બલદેવની ઊંચાઈ – ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યકાળ, જલબહુલકાંડની પહોળાઈ – ઇશાનેન્દ્રના સામાનિક દેવ, જંબુદ્વીપમાં સૂર્યોદય ક્યારે? -XX સમવાય-૮૧[૧૦] - નવનવમિકા ભિક્ષુ પ્રતિમાની આરાધના–દિવસો, વિધિ – ભ૦ કુંથુનાથના મનઃ પર્યવજ્ઞાની, વિવાહ પ્રજ્ઞપ્તિના શતક —X—-X— સમવાય-૮૨[૧૧] – જંબુદ્વીપમાં સૂર્ય ગમનાગમન મંડલ, ભ, મહાવીર ગર્ભસંહરણ – મહાહિમવંત અને રુકિમ પર્વતથી સૌગંધિક કાંડનું અંતર - X - X - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૮૩ - આગમ વિષય-દર્શન સમવાય-૮૩[૧૨] - ભ. મહાવીર ગર્ભસંહરણ દિન, ભ. શીતલનાથના ગણ-ગણધર – સ્થવર મંડિતપુત્રનું આયુ, ભo 28ષભદેવ, ભરત ચક્રનો ગૃહવાસ -X —-X — સમવાય-૮૪[૧૩] -નરકાવાસ-૮૪ લાખ, શકેન્દ્રના સામાનિક દેવ - ભ૦ ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરીનું સર્વાયુ - ભ. શ્રેયાંસનાથ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનું સર્વાયુ – બધાં બાહ્ય મેરુ પર્વત અને બધા અંજનક પર્વતોની ઊંચાઈ – હરિવર્ષ, રમ્યફવર્ષની જીવાની પરિધિ, પંકબહુલકાંડ અંતર – વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પદ, નાગકુમાર ભવન, જીવયોનિ – સર્વાધિક પ્રકીર્ણક સંખ્યા, પૂર્વથી શીર્ષ પહેલિકાનો ગુણક – ભ૦ ઋષભદેવની શ્રમણ સંપદા, સર્વવૈમાનિકના વિમાનો —X —– સમવાય-૮૫[૧૪] – “આચાર'' સૂત્રના ઉદ્દેશક, નંદનવનથી સૌગંધિક કાંડ અંતર – ઘાતકી ખંડે મેરુ પર્વતની ઊંચાઈ, રુચક મંડલિક પર્વતની ઊંચાઈ —X—X — સમવાય-૮૯[૧૫] – ભ0 સુવિધિનાથના ગણ-ગણધર, ભ૦ સુપાર્શ્વનાથના વાદમુનિ – બીજા નરકના મધ્યભાગથી બીજા વનોદધિનું અંતર સમવાય-૮[૧૬] – મેરુ પર્વતની પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વત અંતર – જ્ઞાનવરણીય અને અંતરાય સિવાયના શેષકર્મની ઉત્તપ્રકૃત્તિ – મહાહિમવંત અને રુકમી કૂટથી સૌગંધિક કાંડનું અંતર —X—-X – સમવાય-૮૮[૧૭] - પ્રત્યેક સૂર્ય અને ચંદ્રના ગ્રહો, દષ્ટિવાદના સૂત્રો - મેરુપર્વતના પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વતનું અંતર - ઉત્તરાયન, દક્ષિણાયનમાં દિન-રાતની હાનિ વૃદ્ધિ -X - X – Page #132 -------------------------------------------------------------------------- ________________ સમવાય'' સમ.૮૯ સમવાય-૮૯ [૧૬૮] – ભ૰ મહાવીર અને ભ ઋષભદેવનો નિર્વાણ કાળ -- હરિષેણ ચઠ્ઠીનો રાજ્યકાળ, ભ૰ શાંતિનાથની આર્યાઓ ~ X — — સમવાય-૯૦ [૧૬૯] – ભ૰ શીતલનાથની ઊંચાઇ, સ્વયંભૂ વાસુદેવનો દિગ્વીજયકાળ - - ભ૰ અજિતનાથ અને ભ૰ શાંતિનાથના ગણ અને ગણધર – સર્વવૃત્તવૈતાઢ્ય પર્વતના શિખરથી સૌગંધિક કાંડનું અંતર — X X - ~ X — X = સમવાય-૯૧ [૧૭૦] – વૈયાવચ્ચ પ્રતિમા, ભ॰ કુંથુનાથના અવધિજ્ઞાની મુનિ, કાલોદ સમુદ્ર પરિધિ, આયુ-ગોત્ર સિવાયના કર્મની પ્રકૃતિ - X —X— સમવાય-૯૨ [૧૭૧] – સર્વ પ્રતિમા બાણુ, સ્થવિર ઇન્દ્રભૂતિનું આયુ - – મેરુપર્વતના મધ્યભાગથી વિવિધ આવાસ પર્વત-અંતર — — મા - સમવાય-૯૩ [૧૭૨] – ભ૰ ચંદ્રપ્રભુના ગણ-ગણધર, ભ૰ શાંતિનાથના ચૌદ પૂર્વી - સમાન અહોરાત્રીને વિષમ કરતું સૂર્યભ્રમણનું મંડલ –x—X— સમવાય-૯૪ [૧૭૩] – નિષધ, નીલવંત પર્વતની જીવા, ભઅજીતનાથના અવધિજ્ઞાની X-X— સમવાય-૯૫ [૧૭૪] – ભ૰ સુપાર્શ્વનાથના ગણધર, ભ૰કુંથુનાથ, સ્થવિર મૌર્યપુત્રનું આયુ – જંબુદ્વીપના અંતભાગથી ચારે પાતાળ કળશનું અંતર - લવણ સમુદ્રના મધ્યભાગથી કિનારાના પ્રદેશોની ઊંડાઇ — X ~ X — સમવાય-૯ [૧૭૫] – ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન ૧૩૫ – દંડ, ધનુષ, નાલિ, અક્ષ અને મૂસલનું અંગુલ પ્રમાણ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૯ - આગમ વિષય-દર્શન – આત્યંતર મંડલમાં પ્રથમ મુહૂર્તની છાયાનું પ્રમાણ સમવાય-૯૦[૧૭] - મેરુ પર્વતની ચારે દિશાથી વિવિધ આવાસ પર્વતનું અંતર – આઠ કર્મોની ઉત્તર પ્રવૃત્તિ, હરિષેણ ચક્રીનું આયુ -X—X— સમવાય-૯૮[૧૭૭] - નંદનથી પાંડકવનનું અંતર, મેરુથી આવાસપર્વતના અંતરો – ઉત્તરાયણ, દક્ષિણાયનના ૪૯માં મંડલે દિન-રાત હાનિ-વૃદ્ધિ - દક્ષિણાર્ધ ભરતધનુપૃષ્ઠ, રેવતીથી જ્યેષ્ઠા નક્ષત્રના તારા –x—X— સમવાય-~[૧૭૮] - મેરુપર્વત ઊંચાઈ, નંદનવનનું પૂર્વ-પશ્ચિમાદિ અંતર – ઉત્તરાયણમાં પહેલા-બીજા-ત્રીજા મંડલની લંબાઇ-પહોળાઇ - રત્નપ્રભામાં અંજનકાંડ અને વ્યંતરોના ભૌમેય વિહારનું અંતર -X —X — સમવાય-૧૦૦[૧૭૯] – દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, શતભિષા નક્ષત્રના તારા – ભ૦ સુવિધિનાથની ઊંચાઈ, ભ, પાર્શ્વનાથ, સુધર્મ સ્વામીનું આયુ – દીઘુવૈતાદ્ય, લઘુહિમવંત, શિખરી, કંચનક પર્વતની ઊંચાઈ -X-X— સમવાય-પ્રકીર્ષક[૧૮૦] ભ, ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ-અર્ચ્યુત કલ્પે વિમાનો [૧૮૧] ભ૦ સુપાર્શ્વનાથની ઊંચાઈ, હિમવંત-ક્ષ્મીની ઊંચાઈ, કાંચનક પર્વત [૧૮૨] ભ૦ પપ્રભુની ઊંચાઈ, અસુરકુમાર પ્રાસાદની ઊંચાઈ [૧૮૩] – ભ૦ સુમતિનાથની ઊંચાઈ, ભ, અરિષ્ટનેમીનો ગૃહવાસ, – વૈમાનિક દેવવિમાન ઊંચાઈ, ભમહાવીરના ચૌદપૂવી – પાંચસો ધનુષ શરીરીના જીવપ્રદેશની અવગાહના [૧૮૪] ભવ પાર્શ્વનાથના ચૌદપૂર્વી મુનિ, ભ, અભિનંદનની ઊંચાઈ [૧૮૫] – ભ૦ સંભવનાથની, નિષધ-નીલવંત-વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ – આનત, પ્રાણત કલ્પે વિમાન, ભ, મહાવીરના વાદી મુનિ Page #134 -------------------------------------------------------------------------- ________________ સમવાય” સમ. - પ્રકીર્ણક ૧૩૭ [૧૮] ભo અજીતનાથ અને સગર ચક્રવર્તીની ઊંચાઈ [૧૮] – વક્ષસ્કાર- વર્ષઘર પર્વતોની, ભo 2ષભદેવ-ભરતની ઊંચાઇ – સૌમનસ, ગંધમાદન, વિદ્યુટભ, માલ્યવંતની ઊંચાઈ – હરિ-હરિસ્સહ ફૂટ વિદ્યુપ્રભ, માલ્યવંતની ઊંચાઈ - બલકૂટ સિવાયના નંદન કૂટ પર્વતોની ઊંચાઈનવિખંભ – સૌધર્મ અને ઇશાન વિમાનની ઊંચાઇ [૧૮૮] - સનકુમાર, માહેન્દ્ર કલ્પ વિમાનની, અભિચંકુલકરની ઊંચાઈ – લઘુહિમવંત અને શિખરી કૂરના ઉપરથી-નીચેના ભાગનું અંતર – ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ, ભ૦ વાસુપૂજ્ય સાથે દીક્ષા લેનાર [૧૮૯] - બ્રહ્મ અને લાંતક કલ્પના વિમાનોની ઊંચાઈ – ભ૦ મહાવીરના કેવલિ મુનિ, ભ, અરિષ્ટ નેમિનો કેવળપર્યાય – મહાહિમવંત અને રુકિમ કૂટના ઉપરથી નીચેના ભાગનું અંતર [૧૯o] – મહાશુક્ર, સહમ્રાર કહ્યું વિમાન ઊંચાઈ, રત્નપ્રભામાં વ્યંતર સ્થાન – ભ૦ મહાવીરના અનુત્તર વિમાનોત્પન્નમુનિ, રત્નપ્રભાથી સૂર્યઅંતર – ભo અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટ વાદી મુનિ [૧૯૧] – આનત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ – નિષધ અને નીલવંત કૂટમાં ઉપરથી નીચેના ભાગનું અંતર – વિમલવાહન કુલકરની ઊંચાઇ, રત્નપ્રભાથી તારાની ઊંચાઈ – નિષધ અને નીલવંત પર્વતથી રત્નપ્રભાના પ્રથમ કાંડનું અંતર [૧૯૨] – રૈવેયક વિમાનની ઊંચાઈ, યમક પર્વતની ઊંચાઈ-ઊંડાઈ-ઉત્સવ – ચિત્ર, વિચિત્ર, હરિ, હરિસ્સહ, બલકૂટ વૃત્ત વૈતાદ્યની ઊંચાઈ આદિ – ભ, અરિષ્ટનેમીની ઊંચાઈ ભવ પાર્શ્વનાથના કેવલિ અને મુક્ત શિષ્ય – પદ્મદ્રહ અને પુંડરિક દૂહનો આયા [૧૯૩] અનુત્તરોપપાતિક દેવ વિમાનની ઊંચાઈ, ભ, પાર્શ્વના વૈક્રિયલબ્ધિધર [૧૯૪] મહાપા અને મહાપુડરિક દૂહનો આયામ [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના વજકાંડથી લોહિતાથી કાંડ ચરમાંત અંતર [૧૯] તિગિચ્છ દૂહ અને કેશરી દૂહનો આયામ [૧૯૭] ઘરણિતલમાં મેરુ મધ્યભાગનથી અંતિમ ભાગનું અંતર [૧૯૮] સન્નાર કલ્પની વિમાન સંખ્યા [૧૯૯] રત્નપ્રભાના રત્નકાંડથી પુલાક કાંડ ચરમાંત અંતર [૨૦]] હરિવર્ષનો વિસ્તાર, રમ્યફવર્ષનો વિસ્તાર [૨૦૧] દક્ષિણાર્થભરતની જીવાનો આયામ, ભ, અજીતનાથના અવધિજ્ઞાની [૨૦૨] પૃથ્વીતલમાં મેરુપર્વત વિખંભ [૨૩] જંબુદ્વીપનો આયામ-વિખંભ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રકીર્ણ -આગમ વિષય-દર્શન [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ [૨૦૫] ભટ પાર્શ્વનાથની શ્રાવિકા સંપદા [૨૦] ઘાતકીખંડનો ચક્રવાલ વિખંભ [૨૭] લવણ સમુદ્રના બે છેડા વચ્ચેનું અંતર [૨૮] ભરત ચક્રવર્તીનો રાજ્યકાલ [૨૯] જંબુદ્વીપ પૂર્વવેદિકાથી ધાતકીખંડ પશ્ચિમાંતનું અંતર [૧૦] માહેન્દ્ર કલ્પમાં વિમાનો [૨૧૧] ભo અજીતનાથના અવધિજ્ઞાની મુનિ [૨૧૨] પુરુષસિંહ વાસુદેવનું આયુ અને ગતિ [૧૩] ભ૦ મહાવીરનો પોટિલના ભવનો શ્રમણ પર્યાય અને ગતિ [૨૧૪] ભઋષભદેવ અને ભ૦ મહાવીર વચ્ચેનું અંતર [૨૧૫- દ્વાદશાંગી-ગણિ પિટક)ના બાર ભેદ-૨૩૩] - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડ દસા, અનુત્તરોવવાઈયસા, પહાવાગરણ, વિવાગસૂય, દષ્ટિવાદનું સ્વરૂપ, દષ્ટિવાદના પાંચે ભેદોનું સ્વરૂપ - દ્વાદશાંગીની વિરાધના-આરાધનાનું ફળ, શાશ્વતતા [૨૩૪- – રાશી બે – અજીવરાશી, જીવરાશીનું સ્વરૂપ, પર્યાપ્તાપર્યાપ્ત, -૨૩૭] – સર્વનરકાવાસો, નરકોમાં વેદનાનું સ્વરૂપ [૨૩૯-– અસુરકુમારોના આવાસોનું વર્ણન, તેની ભવન સંખ્યા -૨૪૪] – પૃથ્વીકાયિકોના, અપ-તેજ-વાયુ-વનસ્પતિકાયિકોના, વ્યંતરોના આવાસનું વર્ણન – જ્યોતિષ્ક વિમાનવાસ, વૈમાનિક આવાસ, વિમાન સંખ્યા [૪૫] નૈરયિક જીવો યાવત્ સર્વજીવોની સ્થિતિ [૨૪] શરીરના પાંચભેદ અને તેનું વિસ્તૃત સ્વરૂપ-વર્ણન [૨૪૭- અવધિજ્ઞાન, વેદના, વેશ્યા, આહાર પદ વર્ણન -૨૫૨] આયુબંધના છ ભેદ, નૈરયિકથી સિદ્ધિગતિ-વિરહક્કાળ [૨પ૩ સંઘયણ અને સંસ્થાનના ભેદો તથા તેનું સ્વરૂપ [૨૫૪] વેદ ના ત્રણ ભેદચોવીશ દંડકોમાં વેદ [૨૫૫- - સમવસરણ, શિષ્ય-પ્રશિષ્ય વર્ણન (કલ્પસૂત્રની સાક્ષી)-૨૨] – અતીત ઉત્સર્પિણી-અવસર્પિણી, વર્તમાન અવસર્પિણીમાં થયેલા સાત કુલકરો, વર્તમાન કુલકરની પત્નીઓ [૨૩-– ચોવીશ તીર્થંકરના પિતા-માતા અને ભગવંતના નામો -૨૮૩] – ચોવીશ તીર્થંકરની શિબિકાના નામ, શિબિકા સ્વરૂપ [૨૮૪- – ચોવીશ તીર્થંકરની દીક્ષાભૂમિ, દેવદૂષ્ય, દીક્ષાલિંગ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ “સમવાય” સમ. - પ્રકીર્ણક -૨૮૮] ચોવીશ તીર્થકર સાથે દીક્ષા લેનાર, દીક્ષા સમયે તપ [૨૮૯-– ચોવીશ તીર્થંકરના પ્રથમ ભિક્ષા દાતા, પ્રથમ ભિક્ષા કાળ, -૨૯] ભિક્ષામાં પ્રાપ્ત આહાર, બિલાસમયે દ્રવ્ય વૃષ્ટિ [૨૯૭– – ચોવીશ તીર્થંકરના ચૈત્યવૃક્ષ, તે વૃક્ષની ઊંચાઈ, -૩૧૧] - ચોવીશ તીર્થંકરના પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા [૩૧૨-– જંબુદ્વીપ-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન બાર ચક્રવર્તી ના નામ, -૩૨] – ચક્રવર્તીના પિતાના-માતાના નામ, સ્ત્રી રત્નો [૩૨૧- – જંબુદ્વીપે-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન નવ બલદેવ, નવ વાસુદેવ -૩૨૮] - તેના નામ, તેના માતા-પિતાના નામ, નવ દસારમંડલ, – બલદેવ વાસુદેવનું સ્વરૂપ, પતાકા ચિહ્ન, વસ્ત્રાદિવર્ણન [૩૨૯-– બળદેવ-વાસુદેવના પૂર્વભવના નામ, પૂર્વભવના ધર્મોચાર્યો, -૩૪૫] - વાસુદેવની નિદાનભૂમિ, નિદાન કારણો, પ્રતિ વાસુદેવો, – પ્રતિવાસુદેવનું મૃત્યુ, વાસુદેવોની ગતિ, બલદેવોની ગતિ [૩૪૬-- જંબુદ્વીપે ઐરાવત ક્ષેત્રે વર્તમાન કાળના ચોવીશ તીર્થંકર -૩૫૪] – જંબુદ્વીપના ભરતમાં આગામી ઉત્સર્પિણીના સાતકુલકર – જંબુદ્વિીપના ઐરવતમાં આગામી ઉત્સર્પિણીના દશકુલકર [૩૫૫- – જંબુદ્વીપે-ભરત ક્ષેત્રે આગામી ઉત્સર્પિણીમાં થનારા ચોવીશ -૩૬૫ તીર્થકરોના નામ, માતા-પિતાદિ સર્વે વર્ણન પૂર્વવત્ [૩૬૬-– જંબુદ્વીપે ભરતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાળે થનારા બાર -૩૭૩] – ચક્રવર્તી, નવ બળદેવ-વાસુદેવ, આદિવર્ણન [૩૭૪– જંબુકીપે ઐરાવતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાલે થનારા -૩૮૨] ચોવીશ તીર્થંકર, તેના નામ, બાર ચક્રવર્તી, ચક્રવર્તીના માતા-પિતા – સ્ત્રીરત્ન, નવ બલદેવ, નવાવાસુદેવ, તેના માતા-પિતા, પ્રતિવાસુદેવ, ધર્માચાર્યો, નિદાન, નિદાનભૂમિ, ગતિ વગેરે સર્વે વર્ણન [૩૮૩] “સમવાય” ઉપસંહાર - કુલકરવંશ, તીર્થકરવંશ ઋષિવંશ મુનિવંશ,... – શ્રુતસમાસ, શ્રુતસ્કંધ... – સમવાય, સંખ્યા વગેરે ઓળખ. - X - X[૪] “સમવાય” અંગસૂત્ર - ૪ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૧/−/૧ – આગમ વિષય-દર્શન ૫ ભગવઇ-અંગસૂત્ર-૫- વિષયાનુક્રમ શતક-૧ [૧] પંચ પરમેષ્ઠિ નમસ્કાર [૨] બ્રાહ્મી લિપિને નમસ્કાર [..૩] ઉદ્દેશક-દશ-ના નામો [..૪] શ્રુત નમસ્કાર [..૫ – રાજગૃહનગર, ગુણસિલચૈત્ય, શ્રેણિક ચેલ્લણા, -..<] - · ભ૰ મહાવીરનું વર્ણન, સભાનું આવાગમન, ગૌતમ વર્ણન (૧) ઉદ્દેશક-૧-ચલન [..] [.૧૦] જાત શ્રદ્ધાદિ વિશેષણ યુક્ત ગૌતમની પ્રશ્ન-પૃચ્છાવિધિ · ચાલતું ચાલ્યુ યાવત્ નિર્જરાત નિર્જરાયુ-નવપ્રશ્નો નવ પદોમાંના ચાર એક અર્થદિયુક્ત, પાંચ નાનાર્થાદિ યુક્ત [.૧૧– – નૈરયિકોની સ્થિતિ, શ્વસોચ્છ્વાસ કાળ, આહાર સંબંધિ પ્રશ્નો -. ૧૩] – આહત પુદ્ગલોના પરિણમન સંબંધિ ચાર પ્રશ્નો [.૧૪– – નૈરયિકોના આહત પુદ્ગલોનું ચિત, ઉપચિત, ઉદીરણા, -. ૧૫] વેદન, નિર્જરા સંબંધિ પ્રશ્નોત્તર [.૧૬– – પુદ્ગલ ભેદ, ચયન, ઉપચય, ઉદીરણા, વેદન, નિર્જરણ, -. ૧૭] ત્રિકાળ ઉર્તન, સંક્રમ, નિધત, નિકાયના પ્રશ્નો [.૧૮] – નૈરયિક દ્વારા તૈજસ-કાર્મણ પુદ્ગલ ગ્રહણ, ઉદીરણા આદિ [.૧૯- – ચલિત-અચલિત કર્મબંધ, અચલિત કર્મની ઉદીરણા, વેદન, -.૨૦] – અપવર્તન, સંક્રમણ, નિધત્ત, નિકાચિત, ચલિતની નિર્જરા [૨૧] – નૈરયિકાદિ દંડમાં સ્થિતિ, આહાર, શ્વાસોશ્વાસ આદિ - – નૈરયિક, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણાદિ સર્વેકુમારો, પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિ કાય, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વિષયક આહારાદિ પ્રશ્નો [૨૨] – જીવો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી-પ્રશ્નોત્તર – ચોવીશ દંડમાં આત્મારંભ આદિ, સલેશ્ય જીવોમાં આત્મારંભાદિ [૨૩] જ્ઞાનાદિ પાંચ-ઇહભવિક, પારભવિક કે તદુભયભવિક-પ્રશ્ન - [૨૪] – અસંવૃત્ત અનગાર ને નિર્વાણ નિષેધ અને તેના કારણો – સંવૃત્ત અનગારનું નિર્વાણ-અને તેના કારણો [૨૫] અસંયતને પણ અકામનિર્જરાથી દેવત્વ, વ્યંતર દેવલોક વર્ણન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ “ભગવાઈ” શ.૧, ઉ.૨ . (૧) ઉદ્દેશક-૨- “ખ” [.૨] – સ્વયંકૃત દુઃખ વેદન-અવેદન-જીવમાં, ચોવીશ દંડકમાં – સ્વયંકૃત આયુ વેદન-અવેદન જીવમાં, ચોવીશ દંડકમાં [.૨૭- – નૈરયિક આદિના આહાર, શરીર, શ્વાસોચ્છવાસ, કર્મ, વર્ણ, -.૨૮] વેશ્યા, વેદના, ક્રિયા, આયુ, ઉંમર વિષયક પ્રશ્નોત્તર – અસુરકુમાર, નાગકુમારાદિ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિયચ-મનુષ્ય, વ્યંતરાદિદેવ સંબંધે ઉક્ત પ્રશ્નોત્તર [.૨૯] વેશ્યાના છ ભેદ-(પ્રજ્ઞાપના સૂત્ર વેશ્યાપદની સાક્ષી) [૩૦] સંસાર સંસ્થાન કાળના ભેદ, નૈરયિકાદિનો સંસાર સંસ્થાન કાળ, [૩૧] જીવની અંતક્રિયા (મુક્તિ)નો પ્રશ્ન-(પ્રજ્ઞાપન સૂત્ર-સાક્ષી) [૩૨] દેવલોકમાં કેવા પ્રકારના જીવોનો ઉપઘાત ક્યાં થાય તે પ્રશ્નોત્તર - અસંયત, અખંડ કે ખંડિત સંયમી, અખંડ કે ખંડિત દેશવિરત, અસંજ્ઞી, તાપસ આદિ અન્ય મતી, તિર્યંચ, અભિયોગિ, દર્શનભ્રષ્ટ સ્વલિંગીમાં કોનો-કયા ઉપપાત? [૩૩] – અસંજ્ઞિના આયુષ્યના ચાર ભેદ, અસંજ્ઞીની ગતિ અને સ્થિતિ – અસંજ્ઞિ જીવોના આયુબંધનું અલ્પબદુત્ત્વ (૧) ઉદ્દેશક-૩- “કાંક્ષા પ્રદોષ” [૩૪] ક્રિયા નિપ્પાઘ કાંક્ષામોહનીય કર્મ, તેની દેશકૃત-સર્વકૃત ચઉભંગી [૩પ- - કાંક્ષા મોહનીય કર્મની ત્રિકાલિક કરણ, ચય, ઉપચય, ઉદીરણા, -૩] વેદના અને નિર્જરા સંબંધે પ્રશ્નોત્તર [૩૭] કાંક્ષા મોહનીય કર્મ વેદના અને તેના કારણો [૩૮] જિનોક્ત વચન સત્યતા, [૩૯] જિનોક્ત તત્તે શ્રદ્ધાથી આજ્ઞાની આરાધક્તા [૪૦] અસ્તિત્વ-નાસ્તિત્વ પરિણમન અને ગમનીય [૪૧] અહીં-તહીં ગમનીય સંબંધિ પ્રશ્નોત્તર [૪૨] કાંક્ષા મોહનીય કર્મબંધના કારણો-ઉત્થાનાદિ ચાર [૪૩] – ઉદીરણા, ગર્ણ, સંવર આત્મકૃત, ઉદીર્ણ-અનુદીર્ણ-ઉદીરણાદિ – ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમથી ઉદીરણા-ઉપશમનાદિ [૪૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં કાંક્ષા મોહનીય કર્મ-વેદન [૪૫] શ્રમણ નિર્ચન્થોને પણ કાંક્ષા મોહનીય કર્મ-વેદન – કાંક્ષા મોહનીય વેદન જ્ઞાનાંતર આદિ રીતે, શંકાદિથી યુક્ત થઈને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૧/-/૪ - આગમ વિષય-દર્શન (૧) ઉદેશક-૪- “કર્મપત્તિ” [૪૬- - કર્મપ્રકૃત્તિના આઠ ભેદ, (પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી) -૪૭] – કર્મપ્રકૃતિ કઈ રીતે બાંધે, કેટલી વેદ, રસબંધ કેટલો વગેરે [૪૮] – મોહનીય કર્મોદય કાળે ઉપસ્થાપન, બાલ વીર્યતાથી – મોહનીય કર્મોદય કાળે અપક્રમણ, બાલ-વીર્ય કે બાલ પંડિતવીર્યથી – મોહનીય કર્મ ઉપશમન પંડીત વીર્યથી, અપક્રમણ આત્માથી જ થાય. [૪૯] – પાપકર્મવેદન વિના મુક્તિ નહીં, કર્મના બે ભેદ-પ્રદેશ, અનુભાગ – પ્રદેશ કર્મનું નિયમાવેદન, કર્મવેદન-પરિણમન દષ્ટા સર્વજ્ઞ [૫૦] પુદ્ગલ, સ્કંધ અને જીવની સૈકાલિક સ્થિતિ – માત્ર સંયમ, સંવર, બ્રહ્મચર્ય કે પ્રવચન માતા પાલનથી મુક્તિ નહીં – કેવળીની સૈકાલિક સિદ્ધિ, કેવલી પૂર્ણ સર્વજ્ઞ છે. ૧) ઉદ્દેશક-પ- “પૃથ્વી” [પર- – સાત પૃથ્વીઓ (નરકો), સાતે નરકની આવાસ સંખ્યા -૫] – ભવનવાસી દેવોની આવાસ સંખ્યા [૫૭- – પૃથ્વીકાયિકોથી જ્યોતિષી દેવ સુધીના આવાસો -૦] – સૌધર્મ દેવલોકથી અનુત્તર પર્વતના વિમાનવાસો [૧] પૃથ્વી વગેરેમાં સ્થિતિ, અવગાહનાદિ દશ સ્થાન વિષયક ગાથા [૬૨- - રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસમાં સ્થિતિ સ્થાન, અવગાહના સ્થાન -૩] – શરીર, સંઘયણ, સંસ્થાન, લેશ્યાદિ સ્થાનો, તે-તે સ્થાને વર્તતા જીવોની કષાય યુક્તતાના વિવિધ ભેદો [૬૪- - રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં નૈરયિકોની દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, -૫] – યોગ, વેશ્યાના ભેદો તથા દષ્ટિ આદિમાં કષાયયુક્તતા – વેશ્યા વિષયે સાતે નરકમાં ભિન્નતા [3] અસુરકુમારાદિ ભવનવાસીમાં સ્થિતિ આદિ ભેદે કષાયુક્તતા [૬૭] પૃથ્વીકાયિકાદિ સ્થાવરોના સ્થિતિ સ્થાન, કષાયયુક્તતા [૬૮] –વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતરાદિ દેવોના સ્થિતિ આદિ દશ સ્થાન, તે-તે સ્થાને કષાય વૈવિધ્ય [૧) ઉદ્દેશક-ક- “ચાવંત” [૯] ઉદયાસ્ત સમયે સમાન અંતરથી સૂર્યદર્શન, પ્રકાશ-તાપ-સ્પર્શ ક્ષેત્ર [૭૦] લોક-અલોક અંત સ્પર્શના, બેટ-સમુદ્ર, પાણી-વહાણાદિ સ્પર્શના [૭૧] - જીવદ્વારા પ્રાણાદિ પાતક્રિયા, તેની સ્પર્શના, ક્રિયાત, આત્મકૃત Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ “ભગવાઈ” શ.૧, ઉ. – ક્રિયાનું ત્રણેકાળમાં અનુક્રમપૂર્વ કૃતત્વ, – નૈરયિકાદિ ઓગણીસ દંડકમાં પ્રાણાતિપાતાદિ અઢાર ક્રિયા [૭૨- – આર્યરોહકનું વર્ણન, રોહકની પ્રશ્નવિધિ, વિવિધ પ્રશ્નોત્તર -૭૫ – પહેલા કે પછી- લોક-અલોક, જીવ-અજીવ, ભવસિદ્ધિક અભવસિદ્ધિક, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધ-સંસારી, ઈડુ-કુકડી, લોકાંત-અલોકાંત, લોકાંત-સાતમું અવકાશાંતર, ઈત્યાદિ પ્રશ્નો-તેની શાશ્વતતા [æ] લોકસ્થિતિના આઠ ભેદ-આકાશ પ્રતિષ્ઠિત વાતાદિ, મસકદષ્ટાંત [૭૭] જીવ-પુદ્ગલનું અન્યોન્ય બદ્ધત્વ, નાવનું દષ્ટાંત [૮] સૂક્ષ્મ સ્નેહકાયનું પતન અને અવસ્થિતિ - (૧) ઉદ્દેશક- - “નૈરચિક [.૭૯] નૈરયિકાદિ ચોવીશ દંડકમાં ઉત્પાદ ચઉભંગી [.૮૦] નૈરયિકાદિમાં આહાર, ઉદ્વર્તન, ઉપપન્ન, ઉત્પદ્યમાન ચઉભંગીઓ [.૮૧] વિગ્રહ ગતિ/અવિગ્રહ ગતિ-જીવને, આવોને, નૈરયિકાદિને આશ્રીને [.૮૨] ઋદ્ધિ આદિવાળા દેવને શરમ આદિ કારણે આહારભાવ, આયુ અનુભવ [.૮૩] –ગર્ભમાં ઉત્પન્નજીવનું સેન્દ્રિય-અનિન્દ્રિય, શરીર-અશરીરપણું – ગર્ભમાં ઉત્પન્ન જીવનો આહાર, ગર્ભસ્થ જીવને મળ મૂત્રાદિઅભાવ – ગર્ભસ્થ જીવનું આહાર પરિણમન, કવલાહાર અભાવ – ગર્ભસ્થ જીવના માતૃઅંગ-પિતૃઅંગ-આ અંગોની સ્થિતિ – ગર્ભગત જીવના નરક કે દેવલોકમાં ઉત્પત્તિના કારણો – ગર્ભગત જીવના શયન ઉત્થાનાદિ માતા સમાન, પ્રસવસ્થિતિ – પ્રશસ્તિ/અપ્રશસ્ત વર્ણાદિની પ્રાપ્તિના કારણો ૧) ઉદ્દેશક-૮-“બાલ” [૮૫] એકાંત બાલ જીવનું ચારે ગતિમાં ગમન [૮] એકાંત પંડિતની બે ગતિ, બાલ-પંડિતની દેવગતિ [૮] મૃગ-ઘાતક પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૮] આગ લગાડનાર પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૯] મૃગ-ઘાતક પુરુષનેલાગતી ક્રિયા અને તેના કારણો [co] પુરુષ ઘાતે મૃગઘાતમાં બંને પુરુષોને લાગતી કક્રયા [૧] પુરુષઘાતકને લાગતી ક્રિયા અને તેના કારણો [૨] વીર્યકર્મને આશ્રીને જય-પરાજય [૩] જીવોનું વીર્ય-અવીર્યત્વ, ચોવિશે દંડકમાં આ બે ભેદ [૮૪) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ (૧) ઉદ્દેશક--“ગુરુત્વ” [૪] – જીવને પ્રાણતિપાતાદિથી ગુરુત્વ, સંસાર વૃદ્ધિ-દીર્ઘતા-ભ્રમણ – જીવને પ્રાણાતિપાતાદિ વિરતિથી લઘુત્વ-સંસાર હાનિ-મુક્તિ · સાતમા–અવકાશાંતર, તનુવાત, ઘનવાત, ઘનોદધિ, પૃથ્વીએ સાતેને ગુરુ-લઘુ પણાની ચઉભંગીનો પ્રશ્નોત્તર [૯૫] - – સર્વ અવકાશાંતર, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્રના ગુરુ-લઘુનો પ્રશ્નોત્તર – નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ગુરુ-લઘુ, પાંચે અસ્તિકાયમાં ગુરુ-લઘુ – લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય, કાળ એ સર્વેમાં ગુરુ-લઘુ પ્રશ્નોત્તર [૯૬] – નિગ્રંથો માટે લઘુતા આદિ, અક્રોધ આદિ પ્રશસ્ત -- - શ્રમણ નિગ્રંથની અંતક્રિયા-કાંક્ષાપ્રદોષ ક્ષીણ મોહ પછી સંવર - ૧/-૨૯- આગમ વિષય-દર્શન [૭] એક જીવને એક સમયે બે આયુબંધના મતનું ખંડન [૮] – પાર્શ્વપત્ય કાલાસ્યવેષિપુત્ર અણગાર અને સ્થવિરનો સંવાદ – સામાયિક, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, વિવેક, વ્યુત્સર્ગ, – ક્રોધાદિની નિંદા, ગર્હા–અગહ અને સંયમ વિશે પ્રશ્નોત્તર – કાલસ્યવેષિપુત્રનું ચિંતન, પંચમહાવ્રત ગ્રહણ, સંયમ ચર્યા [૯] શેઠ, દરિદ્ર, લોભી, ક્ષત્રિયને એક સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા [૧૦૦] – આધાકર્મ આહારક નિગ્રંથને દૃઢ કર્મ બંધ યાવત્ ભવભ્રમણ – નિર્દોષ એષણીય આહારકને કર્મબંધ શૈથિલ્ય યાવત્ મુક્તિ - [૧૦૧] — અસ્થિરમાં પરિવર્તન, સ્થિરમાં પરિવર્તન અભાવ - – બાલ–પંડિત શાશ્વત, બાળપણું-પંડિતપણું અશાશ્વત (૧) ઉદ્દેશક-૧૦-ચલન [૧૦૨] – અન્ય તીર્થિકની માન્યતા અને ભ૰ મહાવીર થકી સમાધાન – ચલમાન અચલિત આદિ, બે-ત્રણ-પાંચ પરમાણુ પુદ્ગલ સંશ્લેષ, – બોલવા પહેલા કે પછીની ભાષા, પૂર્વ કે પશ્ચાત્ ક્રિયા તે દુઃખ હેતુક – અરણથી દુઃખ એ અન્યમત-ભ૦ દ્વારા ઉત્તર [૧૦૩] એક સમયે બે ક્રિયા અન્યમત, એક સમયે એક ક્રિયા સ્વમત [૧૦૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ઉપપાત વિરહ પદની સાક્ષી - X - X — શતક-૨ (૨) ઉદ્દેશક-૧-ઉચ્છ્વાસ અને સ્કંદક'' [૧૦૫] દશ ઉદ્દેશોના વિષયો સંબંધિ ગાથા Page #142 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ’’ શ.૨, ૩.૧ [૧૦૬] પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં શ્વોસાશ્ર્વાસનું અસ્તિત્વ [૧૦૭] – શ્વાસોચ્છ્વાસનું દ્રવ્યાદિ સ્વરૂપ-જીવને, ચોવીશ દંડને આશ્રીને – વાયુકાય વાયુકાયનો જ શ્વાસોચ્છ્વાસ કરે [૧૦૮] – વાયુકાયની અનેકવાર વાયુકાયમાં ઉત્પત્તિ, – વાયુકાયનું મરણ–આઘાતથી, શરીરી-અશરીરી બંને રૂપે [૧૦૯] નિર્પ્રન્થને પુનઃ મનુષ્યભવ પ્રાપ્તિના સંજોગો [૧૧૦] ઉપરોક્ત નિર્પ્રન્થના પ્રાણ, જીવન આદિ છ નામો [૧૧૧] નિગ્રન્થને સિદ્ધિગતિ પ્રાપ્તિના સંજોગો અને તેના નામો [૧૧૨] સ્કંદક પરિવ્રાજક ચરિત્ર – ભ૰નું કૃતંગલા નગરીએ આગમન, શ્રાવસ્તિમાં સ્કંદક – સ્કંદકનો સંક્ષિપ્ત પરિચય, સ્કંદકને ને પિંગલ સાધુના પ્રશ્નો, - લોક-જીવ-સિદ્ધિ-સિદ્ધ એ સાંત કે અનંત ?, કારણ વિશે, – સ્કંદકનું ભ૰ મહાવીર પાસે ગમન, સ્કંદકનું સમાધાન – લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, મરણ વિશે ભના પ્રત્યુત્તરો – ભ૰ મુખે સ્કંદકનું ધર્મશ્રવણ, પ્રવચન શ્રદ્ધા, પ્રવજયા – સ્કંદકને ગ્રહણ-આસેઘન શીક્ષા, દૃષ્ટાંત રૂપ સંયમચર્યા [૧૧૪] અગિયાર અંગપાઠી, ભિક્ષુપ્રતિમાદિ, તપકૃશકાયા વર્ણન [૧૧૫] સ્કંદક મુનિની ધર્મજાગરણ, સંલેખના વિચારણા [૧૧૬] સ્કંદક મુનિની સંલેખના વિધિ, સમાધિ મરણ [૧૧૭] સ્કંદક મુનિની ગતિ, તેમના મરણ બાદ સ્થવિર કૃપ્ વિધિ [૧૧૩] – (૨) ઉદ્દેશક-૨-‘સમુદ્દાત’ [૧૧૮] સમુદ્દાતના સાત ભેદ અને પત્રવણા સૂત્રની સાક્ષી (૨) ઉદ્દેશક-૩-‘પૃથ્વી’’ [૧૧૯- પૃથ્વી (નક) વર્ણન-નરકના સાત ભેદ, નરક પૃથ્વીની જાડાઇ, -૧૨૧] – સંસ્થાન, બાહલ્ય, વિખંભ આદિ વિશે જીવાભિગમ''ની સાક્ષી (૨) ઉદ્દેશક-૪- ‘ઇન્દ્રિય’ [૧૨૨] ઇન્દ્રિયોના પાંચ ભેદ આદિ વર્ણન – ‘‘પત્રવણા’’ની સાક્ષી (૨) ઉદ્દેશક-૫- “અન્યતીથિક’ [૧૨૩] એક સમયે બે વેદનું વેદન-અન્યમત, એક વેદ-વેદન સ્વમત [૧૨૪] ઉદક ગર્ભ, તિર્યંચ યોનિક ગર્ભ, માનુષી ગર્ભનું કાલમાન 10 ૧૪૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨/૯/૫ – આગમ વિષય-દર્શન ૧૪૬ [૧૨૫] કાયભવસ્થનું જધન્ય-ઉત્કૃષ્ટ કાલમાન [૧૨૬] માનુષી અને તિર્યંચ સ્ત્રીમાં વીર્યની સ્થિતિ [૧૨૭] એક ભવમાં એક જીવના પિતાની ઉત્કૃષ્ટ સંખ્યા [૧૨૮] એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પુત્ર સંખ્યા અને તેનું કારણ [૧૨૯] મૈથુન સેવનથી થતો અસંયમ-તપેલ સળીયાનું દૃષ્ટાંત [૧૩૦] તુંગિકા નગરીના શ્રાવકોનું વર્ણન-ૠદ્ધિ, જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા [૧૩૧] પાર્શ્વપત્ય સ્થવિરોનું વર્ણન-ઉત્તમતા, જ્ઞાનાદિ, પ્રકૃતિ [૧૩૨] શ્રાવકોનું ધર્મશ્રવણ-શ્રવણેચ્છા, ગમનવિધિ પાંચ અભિગમ [૧૩૩] સ્થવિર દ્વારા ધર્મકથન, શ્રાવકો દ્વારા વિધિસર પ્રશ્ન – સંયમ-તપનું ફળ, દેવલોક ઉત્પત્તિ અંગે પ્રશ્ન, સ્થવિરનો ઉત્તર [૧૩૪] – ઇન્દ્રભૂતિ ગૌતમ, તેનું જીવન, દિનચર્યા, ભિક્ષા ગમન વિધિ, -- ભિક્ષાગ્રહણ બાદની વિધિ, આલોચના, સ્થવિર સંવાદ વિશે પ્રશ્ન – ગૌતમ સ્વામીની જિજ્ઞાસાનું ભ૰ દ્વારા સમાધાન, સ્થવિરનું સમર્થન [૧૩૫- પર્યુપાસના ફળ પરંપરાનું વર્ણન-શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, -૧૩૬] પચ્ચક્ખાણ, સંયમ, અનાસ્રવ, તપ,.કર્મનાશ, અક્રિયા, મોક્ષ [૧૩૭] રાજગૃહી બહારના કુંડ વિશે અન્યતીથિંકનો મત, ભનું સમાધાન (૨) ઉદ્દેશક-૬- “ભાષા’ [૧૩૮] અવધારિણી ભાષા - (પત્રવણાની સાક્ષી) (૨) ઉદ્દેશક-- “દેવ' [૧૩૯] દેવોના ચાર ભેદ, ચારે દેવોના સ્થાન (‘‘જીવાભિગમની’’ની સાક્ષી) (૨) ઉદ્દેશક-૮- ચમરચંચા’ [૧૪૦] – ચમરેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, તિગિચ્છ ફૂટ ઉત્પાદપર્વત, – પ્રાસાદવતંસક વર્ણન, ચમર ચંચા રાજધાની વર્ણન, સુધર્માદિસભા (૨) ઉદ્દેશક-૯- “સમયક્ષેત્ર'' [૧૪૧] સમયક્ષેત્ર વક્તવ્યતા (‘‘જીવાભિગમ’’ સૂત્ર સાક્ષી) (૨) ઉદ્દેશક-૧૦-‘અસ્તિકાય”) [૧૪૨] પંચાસ્તિકાય, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદ [૧૪૩] ધર્માસ્તિકાય આદિ પાંચેના પ્રદેશ તે ધર્માસ્તિકાયાદિ નથી [૧૪૪- -- ઉત્થાનાદિ થી જીવભાવ વર્ણન, આકાશના બે ભેદ-લોક, અલોક -૧૪૬] – લોકાકાશનું જીવાજીવાદિ પણું, અલોકાકાશમાં જીવાજીવાદિપણું નહીં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ભગવડ” શ૨, ઉ.૧૦ [૧૪૭] ધર્માસ્તિકાયાદિ પાંચેની મોટાઈ (મહાનતા) [૧૪૮] ધર્માસ્તિકાયને અધો-તિર્થી-ઉર્ધ્વ લોકનો સ્પર્શ [૧૪૯-– રત્નપ્રભાદિ નારક પૃથ્વી યાવત્ ઇષત્કપ્રાભાર પૃથ્વીનો, ધનોદધિ -૧૫o] ધનવાતાદિનો ધર્મ-અધર્મ-લોકાકાશ અસ્તિકાયોને સ્પર્શ શતક-૩ (૩) ઉદ્દેશક-૧- “ચમર વિકુણા” [૧૫૧] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૧પ૨- – મોકા નગરીમાં અગ્નિભૂતિનો ચમરેન્દ્ર ઋદ્ધિ આદિનો પ્રશ્ન -૧પ૩] –ભ૦ નો ઉત્તર-ચમરેન્દ્ર ઋદ્ધિ, વૈક્રિયશક્તિ, વૈક્રિયપદ્ધતિ – ચમરના સામાનિક, ત્રાયશ્ચિંશક, અગ્રમહિષીની વૈક્રિય શક્તિ [૧૫૪] – અગ્નિભૂતિનું વાયુભૂતિ સમીપ ગમન, ચમરેન્દ્ર સંબંધિ ઉક્ત કથન - વાયુભૂતિને તે કથનમાં અશ્રદ્ધાદિ, ભ૦ મહાવીર સમીપ ગમન – ભ૦ મહાવીર દ્વારા અગ્નિભૂતિનું સમર્થન, વાયભૂતિ થકી ક્ષમાપના [૧૫૫] – અગ્નિભૂતિ, વાયુભૂતિનું ભ૦ મહાવીર સમીપ સહગમન - વૈરોચનેદ્ર બલિ પાવત શકેન્દ્ર સંબંધે ઋદ્ધિઆદિ વિશે પ્રશ્નોત્તર [૧૫] – ભ, મહાવીરના શિષ્ય તિષ્યકની શકેન્દ્રના સામાનિક રૂપે ઉત્પત્તિ – તિષ્યક દેવની ઋદ્ધિ અને વિક્ર્વણા શક્તિનું વર્ણન - અન્ય સામાનિક દેવ, લોકપાલ, ત્રાયન્નિશક, અગ્રમહિષીનાશ્રદ્ધયાદિ [૧૧૭] ઈશાનેન્દ્રની યાદિ સંબંધે વાયુભૂતિનો પ્રશ્ન, ભવનો ઉત્તર [૧૫૮] – ભ૦ મહાવીરના શિષ્ય ગુરુદત્તની ઇશાનેન્દ્ર સામાનિક રૂપે ઉત્પત્તિ. – તેના, અન્ય સામાનિક-લોક પાલાદિના શ્રદ્ધાદિ વિશે પ્રશ્નોત્તર [૧૫] સનસ્કુમારથી અચ્યતેન્દ્ર સંબંધે ઋયાદિ વર્ણન [૧૦] – ભ૦ મહાવીરનું મોકાથી રાજધાની ગમન, ઈશાનેન્દ્રનું આગમન – ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ વિશે ગૌતમની જિજ્ઞાસા, ભoનો ઉત્તર – ઈશાનેન્દ્રના પૂર્વભવનું વર્ણન, તામલીગૃહપતિનો સંકલ્પ – તામલી ગૃહપતિની પ્રાણામાનામક દીક્ષા, સાધુ દિનચર્યા - તામલી તાપસની તપશ્ચર્યા, પાદપોગમન અનશન [૧૦૧- - ઇન્દ્રરહિત બલિચંચાના અસુરો દ્વારા તામલીને ઇન્દ્ર થવા વિનંતી -૧૩] - તામલી તાપસ દ્વારા અસ્વીકાર, સામલી તાપસનું ઇશાનેન્દ્ર થવું – અસુરકુમાર દેવ-દેવી દ્વારા તામલી તાપસના શરીરની અવહેલના – ઈશાન કલ્પના દેવ-દેવી દ્વારા અસુકુમારના કુકૃત્યની ચર્ચા – ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા ભસ્મ, અસુરો દ્વારા તેની ક્ષમાયાચના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૩/−/૧ – આગમ વિષય-દર્શન – ઇશાનેન્દ્રની સ્થિતિ, ગતિ, મહાવિદેહે મોક્ષ [૧૯૪] શકેન્દ્ર અને ઇશાનેન્દ્રની વિમાનની ઊંચાઇમાં અંતર [૧૯૫] — શકેન્દ્ર અને ઇશાનેન્દ્રનું પરસ્પર આવાગમન, આદર, ચારે તરફ જોવાનું સામર્થ્ય, વાર્તાલાપ, કાર્યસહયોગ, સંબોધન [૧૬૬] શકેન્દ્ર-ઇશાનેન્દ્રના વિવાદનું સનકુમારેન્દ્ર દ્વારા સમાધાન [૧૬૭- સનત્સુમારેન્દ્ર ભવસિદ્ધિક યાવત્ ચરમ, તેની સ્થિતિ-ગતિ -૧૬૯] – ઉપસંહાર ગાથા - (૩) ઉદ્દેશક-૨- ચમરોત્પાત” [૧૭૦] – ભ૰ મહાવી૨ સમક્ષ ચમરેન્દ્રનું નાટ્યદર્શન અને પ્રસ્થાન - અસુરકુમારના સ્થાન વિશે ગૌતમના પ્રશ્નો, ભના ઉત્તર - – અસુરોનું સાતમી પૃથ્વી સુધી ગમન સામર્થ્ય, ત્રીજી સુધી ગમન - – અસુરોનું તીર્થાલોકે નંદીશ્વરદ્વીપગમન અને તેના કારણો – અસુરોનું ઉર્ધ્વલોકગમન સામર્થ્ય, સૌધર્મકલ્પ સુધી ગમન – અસુરો થકી વૈમાનિક દેવના રત્નોનું અપહરણ, અપ્સરા સાથે ભોગ [૧૭૧] – અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ અસુરો સૌધર્મ સુધી જાય – અસુરકુમારો અહિરંતાદિનો આશ્રય લીધા વિના સૌધર્મ સુધી ન જાય – મહર્જિક અસુરો જ સૌધર્મ સુધી જાય, ચમરેન્દ્રની ૠદ્ધિ આદિ પ્રશ્નો [૧૭૨– – ચમરેન્દ્રનો પૂર્વભવ-પૂરણ ગાથાપતિ નામ-નગરી આદિ વર્ણન -૧૭૪] -- પૂરણની ‘‘દાનામા’’ નામે દીક્ષા અને તેની જીવન ચર્યા - બાલ તપસ્યા, અનશન અને દેવગતિચમરેન્દ્ર થવું – ભ૰ મહાવીરનું તપસ્યાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ – સુંસુમારપુરે અક્રમના તપપૂર્વક વિશિષ્ટ ધ્યાન તપ - - ભ૰ મહાવી૨નો આશ્રય કરી ચમરેન્દ્રનું સૌધર્મ કલ્પે ગમન – ચમરેન્દ્ર દ્વારા શકેન્દ્રને લલકાર, શકેન્દ્ર થકી વજ્ર પ્રહાર – ચમરેન્દ્રનું ભ૰ મહાવીરના શરણે જવું, શકેન્દ્રનું વજ સંહરવું – શકેન્દ્ર દ્વારા ભની ક્ષમાયાચના, ચમરેન્દ્રને અભયદાન [૧૭૫- - કેન્દ્રનું વજ્ર ફેંકયા પછી પુનઃ રોકવાના સામર્થ્ય વિશે પ્રશ્નોત્તર -૧૭૭] – પુદ્ગલ અને દિવ્યગતિમાં અંતર, ચમરેન્દ્ર-શકેન્દ્ર ગતિ અંતર – શકેન્દ્ર-ચમરેન્દ્રના ઉર્ધ્વ-અધો-તિર્યક્ ગતિનું અલ્પ બહુત્ત્વ – વજ્રની ગતિનું અલ્પબહુત્ત્વ, ચમરેન્દ્રનું ચિંતન – ચમરેન્દ્રનું ભને વંદન, ચમરેન્દ્રની સ્થિતિ, ગતિ, ઋદ્ધિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ’’ શ.૩, ઉ.૩ (૩) ઉદ્દેશક-૩- ‘“ક્રિયા' [૧૭૮] – ક્રિયા વિષયે મંડિક પુત્રનો પ્રશ્ન, ક્રિયાના પાંચ ભેદ – કાયિકી આદિ પાંચે ક્રિયાના બબ્બે પ્રભેદો [૧૭૯] પહેલા ક્રિયા-પછી વેદના [૧૮૦] શ્રમણ નિગ્રન્થને બે કારણે ક્રિયા-પ્રમાદ અને યોગ [૧૮૧] – જીવની કંપન યાવત્ પરિણમનક્રિયા, અંતક્રિયા ન થવાનું કારણ – જીવની નિષ્ક્રિય દશા, નિષ્ક્રિયનું નિર્વાણ, નિર્વાણના કારણો – સંવૃત્ત અણગારની ઇરિયાપથિકા ક્રિયા અને અકર્મદશા ૧૪૯ [૧૮૨] પ્રમત્ત-અપ્રમત્ત-સંયમીની સ્થિતિ [૧૮૩] લવણ સમુદ્રમાં ભરતી-ઓટનો પ્રશ્ન (‘‘જીવાભિગમ''ની સાક્ષી) (૩) ઉદ્દેશક-૪- યાન' – [૧૮૪] – અનગાર દ્વારા વૈક્રિય યાન અને દેવને જૂએ કે નહીં ? પ્રશ્ન – એ જ રીતે દેવી અને યાન, દેવદેવી અને યાન વિષયક પ્રશ્નોત્તર – અનગાર, વૃક્ષના અંદરના અને બહારના ભાગને જૂએ કે નહીં ? – એ જ રીતે મૂળ-કંદ, મૂળ-બીજ, ફળ-બીજ વગેરે ચઉભંગી-પ્રશ્નો [૧૮૫] – વાયુકાય વિપુર્વણા પ્રશ્ન, પતાકારૂપ વિકુર્વણા શક્તિ – વિકુર્વિત વાયુની ગતિનું પરિમાણ, વિવિધ પ્રકારે ગતિ [૧૮૬] બહાલક (મેઘ)ની સ્ત્રીઆદિ રૂપે વિકુર્વણ, ગતિ, બલાહકપણુ [૧૮૭] લેશ્યા દ્રવ્ય અનુરૂપ જીવની ગતિ, ચોવિશે દંડકમાં વિચારણા [૧૮૮] – અનગાર બાહ્ય પુદ્ગલ ગ્રહીને – વૈભારગિરિ ઉલ્લંઘન કે ગમન કરે – વૈભારગિરિને સમ કે વિષમ કરી શકે, માયી જ આ વિકુર્વણ કરે – આવી વિકુર્વણાના કારણો, માયી અનારાધક, અમાયી આરાધક (૩) ઉદ્દેશક-૫- સ્ત્રી’ [૧૮૯- – અણગાર બાહ્ય પુદ્ગલ ગ્રહીને સ્ત્રી આદિ રૂપ વિકુર્તી શકે -૧૯૦] — અણગારનું વૈક્રિય સામર્થ્ય, ઢાલ-તલવારયુક્ત રૂપ વિકુર્વણા - અણગારની વિકુર્વણના વિવિધ રૂપ છતાં તે અણગાર જ છે. – માયી અણગાર દ્વારાજ વિધુર્વણા, અનાભિયોગ દેવગતિ (૩) ઉદ્દેશક-૬- ‘“નગર’ - [૧૯૧] – મિથ્યાર્દષ્ટિ-માયી અનગારનું વૈક્રિયાદિલબ્ધિથી અન્યનગર આદિ વિકુર્વણ, અન્યથા ભાવે જાણવું–જોવું, તેમ થવાના કારણો [૧૯૨] સમ્યગ્દષ્ટિ-અમાયી અનગારની નગર્યાદિ વિકુર્વણા, તથાભાવ જ્ઞાન [૧૯૩] ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનો પરિવાર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૩|-|૭-આગમ વિષય-દર્શન (૩) ઉદેશક-o- “લોકપાલ' [૧૯૪] – શકેન્દ્રના ચાર લોકપાલ, આ લોકપાલના વિમાનો – સોમ લોકપાલના વિમાનનું સ્થાન, પરિમાણ, રાજધાની [૧૯૫- – સોમ લોકપાલના આજ્ઞાવર્તી દેવ-દેવી, અપત્ય દેવોના નામ -૧૯૮] – સોમ લોકપાલની નિશ્રામાં તથા કાર્યો, સોમ લોકપાલની સ્થિતિ આદિ - યમ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, ઋદ્ધિ આદિ [૧૯૯] – વરુણલોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, કાર્ય, સ્થિતિ, ઋયાદિ – વૈશ્રમણ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, દ્વયાદિ (૩) ઉદ્દેશક-૮-દેવાધિપતિ [૨૦૧- – અસુરકુમારાદિ દશભવન પતિદેવોના દશ-દશ આધિપતિઓ -૨૦૪] - દક્ષિણ ભવનપતિ ઇદ્રોના લોકપાલોના નામ - પિશાચ કુમારાદિ આઠ વ્યંતર દેવોનો બે-બે અધિપતિઓ - જ્યોતિષ દેવોના બે અધિપતિ, વૈમાનિકના અધિપતિઓ (૩) ઉદ્દેશક- “જિય” [૨૦૫] ઇન્દ્રિયોના વિષયો (““જીવાભિગમ”સૂત્રની સાક્ષી) (૩) ઉદ્દેશક-૧૦ • “પરિષ” [૨૦] ચમરેન્દ્ર યાવત્ અચુત કલ્પ પર્યન્ત ત્રણ સભાઓ --x-x શતક-જ(૪) ઉદ્દેશક-૧ થી ૮- “લોકપાલ વિમાન અને રાજધાની” [૨૦] દશ ઉદ્દેશકના વિષયને જણાવતી ગાથા [૨૦૮-– ઇશાનેન્દ્રના લોકપાલ, આ લોકપાલના વિમાનો -૨૧૦] – સોમ લોકપાલના વિમાનનું સ્થાનાદિ, અન્ય ત્રણનો અતિદેશ – ચાર લોકપાલની રાજધાનીનો અતિદેશ (૪) ઉદ્દેશક-૯- “બૈરચિક [૨૧૧] – નૈરયિકોની ઉત્પત્તિ વિશે પ્રશ્ન (“પન્નવણા' સૂત્રની સાક્ષી) (૪) ઉદ્દેશક-૧૦-“લેશ્યા” [૨૧૨] કૃણ લેશ્યાનું પરીણમન, વેશ્યાના વર્ણાદિ (“પન્નવણા”ની સાક્ષી) – X —X — Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ભગવાઈ” શ.૫, ઉ.૧ શતક-૫ ઉદ્દેશક-૧- “સૂર્ય [૨૧૫] દશ ઉદેશકના વિષયને જણાવતી ગાથા [૨૧-– ભ૦ મહાવીરને ગૌતમ દ્વારા “સૂર્ય ઉદયઅસ્ત” વિશે પ્રશ્ન -૨૧૭] – જંબુદ્વીપમાં દિવસ-રાત્રી, દિન-રાત્રી વૃદ્ધિ-હાનિ વર્ણન [૧૧૮] જંબુદ્વીપમાં વર્ષાદિ ઋતુ, અયન યાવત્ સાગરોપમ, કાલચક્ર [૧૯] લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર, પુષ્કરરવરાર્ધદ્વીપમાં – સૂર્ય ઉદયાત, દિન-રાત, કાળચક્ર વિશે પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-- “વાયુ” [૨૨] – વાયુના ચાર ભેદ, વિભિન્ન દિશામાં વાયુનું વહન – દીપ અને સમુદ્રમાં વાતા વાયુઓ અને તેની વિપર્યયતા – ચાર પ્રકારના વાયુ, તેની સ્વાભાવિક ગતિ, વાયુ વહન – વાયુની વૈક્રિયગતિ, શ્વાસોચ્છવાસ, વાયુદેવ દ્વારા ઉદીરણા [૨૧] – ઓદન, કુભાષ, મદિરા, લોઢું-તાંબુ આદિ, અસ્થિ ચર્મઆદિ, અંગારો-રાખ આદિના પૂર્વ શરીરો વિષયક પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-૩- “જાલગ્રંચિકા” [૨૨૨] – એક સમયે બે આયુનું વેદન-જાળનું દષ્ટાંત-અન્યમત – ભ૦ મહાવીર-સ્વમત-એક સમયે એક આયુનું વેદન [૨૨૩] – આયુષ્ય સહિત જીવોની ગતિ ચોવીશ દંડકમાં – કર્માનુસાર યોનિનું આયુબંધન (૫) ઉદ્દેશક-૪- “શબ્દ” [૨૨] – છદ્મસ્થ આતોદ્ય, સ્પષ્ટ સમીપવર્તી શબ્દો સાંભળે – કેવળી નીકટના કે દૂરના, આદિ કે અંતરહિત સર્વ શબ્દો જાણે – કેવળી સર્વ પદાર્થને સર્વ ભાવોને જુએ અને જાણે [૨૨] – છાસ્થ હસે અને ઉતાવળા થાય, કેવલી ન થાય – કેવળીને હાસ્યાદિ અભાવનું કારણ, હાસ્યાદિથી કર્મબંઘ - છદ્મસ્થ ઊંઘ લે, કેવલી ન લે, તેનું કારણ, ઊંઘથી કર્મબંધ [૨૨૭ હરિભેગમમેષી ગર્ભસંહરણ કઈ રીતે કરે તેનું વર્ણન [૨૨૮] અતિમુક્ત મુનિ ચરિત્ર, નાવ ક્રીડા, તદ્ભવ મુક્તિ, ભ, આજ્ઞા [૨૯] – મહાશુક્ર દેવલોકથી દેવોનું ભ૦ મહાવીર પાસે આગમન - દેવો દ્વારા મનોવંદન અને પ્રશ્નોત્તર, ગૌતમ સ્વામીની જિજ્ઞાસા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ-૪-આગમ વિષય-દર્શન –ભ ની આજ્ઞાથી ગૌતમનું દેવ પાસે જવું અને વાર્તાલાપ. [૨૩] દેવોના સંયતપણા વિશે પ્રશ્નોત્તર, દેવો નોસંયત છે. [૨૩૧] દેવોની ભાષા-“અદ્ધમાગધી” [૩૨] કેવળી મુક્તાત્માને જાણે, છઘસ્થ ન જાણે, બે રીતે જાણે [૩૩] પ્રમાણના ચાર ભેદ (“અનુયોગ દ્વાર” સૂત્રની સાક્ષી) [૨૩૪] કેવલીને છેલ્લા કર્મનું જ્ઞાન, છબસ્થને અજ્ઞાન, બે રીતે જ્ઞાન [૨૩૫] - કેવલીને પ્રકૃષ્ટ મન-વચન બળ, – સમ્યગ્દષ્ટિ - પરંપરોપન્નક-પર્યાપ્ત વૈમાનિકને પ્રકૃષ્ટ મન-વચન [૨૩] અનુત્તર વૈમાનિક દેવોનો કેવલી સાથે વાર્તાલાપ કઈ રીતે? [૨૩૭] અનુત્તર વૈમાનિક દેવને ઉપશાંત મોહ [૨૩૮] કેવલીને અતીન્દ્રિય જ્ઞાન [૨૩૯] કેવલીને આકાશપ્રદેશ અવગાહન સામર્થ્ય [૨૪] ચૌદ પૂર્વઘરનું વિશિષ્ટ લબ્ધિ સામર્થ્ય (૫) ઉદેશક-પ- “છદ્મસ્થ” [૨૪૧] છદ્મસ્થની સંયમથી સિદ્ધિ [૨૪૨] બધાં પ્રાણી એવંભૂત વેદના વેદે છે – અન્યમત બધાં પ્રાણી એવંભૂત અને અનેવંભૂત વેદના વેદ-સ્વમત [૨૪૩] જંબુદ્વીપ ભરત ક્ષેત્રે સાતકુલકર, તીર્થંકર માતા-પિતા, શિષ્ય-શિષ્યાદિ વિગતો (“સમવાય” સૂત્રની સાક્ષી) (૫) ઉદ્દેશક-ક- “આયુ' [૨૪૪] અલ્પાયુ, દીર્ધાયુ, શુભાશુભ આયુના ત્રણ-ત્રણ કારણો [૨૪૫] –ચોરાયેલ માલ શોધવામાં અને મળે ત્યારે લાગતી ક્રિયાઓ – ખરીદ-વેચાણમાં લાગતી ક્રિયા, મૂલ્ય દેતા ન દેતા લાગતી ક્રિયા -માલ ન પહોંચે અને પહોંચે ત્યારે લાગતી ક્રિયાઓ. - અગ્નિ પ્રગટેલો હોય અને બુઝાતો હોય ત્યારે લાગતી ક્રિયા [૨૪] શિકારી, ધનુષ, બાણને વિરાધનાથી લાગતી ક્રિયાઓ [૨૪૭] શિકારી, ધનુષ, બાણને સ્વાભાવિક લાગતી ક્રિયાઓ [૨૪૮] અન્યમત-ચારસો-પાંચસો યોજન મનુષ્ય લોક વિશે – સ્વમત-ચારસો-પાંચસો યોજન પર્યંત નિરયલોકવિશે [૪૯] નૈરયિકોની વિદુર્વણા-(““જીવાભિગમ”ની સાક્ષી) [૨૫] – આધાકર્મ આહાર સેવી વિરાધક, આલેચે તો આરાધક Page #150 -------------------------------------------------------------------------- ________________ ભગવાઈ” શ.૫, ઉ.૬ ૧૫૩ - એ જ રીતે ક્રિત, સ્થાપિત, રચિત, કાંતાર ભક્ત, દુર્ભિક્ષ ભક્ત, વાદલિકા ભક્તાદિમાં ન આલેચે તો વિરાધક, આલોચતા આરાધક - આધાકર્મ આહારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન કરે તો વિરાધક -આધાકર્મા હારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન પછી આલોચે તો આરાધક [૨૫૧] આચાર્ય ઉપાધ્યાયને ત્રણ ભવ સુધીમાં મુક્તિ શક્ય [૨પ૨] મૃષાવાદ આદિથી તે-તે પ્રકારનો કર્મબંધ (૫) ઉદ્દેશક-o- “પુદ્ગલ કંપન” [૨૩] પરમાણુ પુદ્ગલનું, બે-ત્રણ યાવત્ અનંત પ્રદેશી ઢંધ કંપન [૫૪] – પરમાણુ પુદ્ગલ યાવત્ અસંખ્ય પ્રદેશ સ્કંધ છેદાય નહીં – અનંત પ્રદેશી ઢંધનું તલવારથી છેદન, અગ્નિથી બળવું, પાણીથી ભીંજાવું, પુસ્કરાવમેઘ તેમાં પ્રવેશી શકે આદિ [૨૫૫] – પરમાણુ પુદ્ગલ અનર્ધ, સમધ્ય, અપ્રદેશી છે – બે પ્રદેશ યાવત્ અનંતપ્રદેશી ઢંઘ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે [૨૫] પરમાણુ પુદ્ગલ યાવત્ અનંદ પ્રદેશી ઢંધનું સ્પર્શન-નવ વિકલ્પ [૨૫૭] – પરમાણુ પુદ્ગલ યાવત્ અનંત પ્રદેશી કંપની સ્થિતિ – પરમાણુ પુદ્ગલ યાવત અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધનું કંપન – એ જ રીતે ગંધ, રસ, સ્પર્શની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર – સૂક્ષ્મ, બાદર, પરિણત કે અપરિણત પુદ્ગલોની સ્થિતિ – પરમાણુ પુદ્ગલ આદિનું કાળથી અંતર - એકથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદગલનો કંપન-નિષ્કપન કાળ – વર્ષાદિ, સૂક્ષ્મ, બાદર, શબ્દ, અશબ્દ-પરિણત પુદ્ગલનો કાળ [૨૫૮-- દ્રવ્યાદિ ચાર સ્થાન આયુનું અલ્પબદુત્ત્વ -૨૬૦] – નૈરયિકાદિ ચોવીશ દંડકમાં આરંભ-પરિગ્રહનું વર્ણન [૨૧] – હેતુ અને અહેતુના પાંચ ભેદ (૫) ઉદ્દેશક-૮- “નિગ્રંથી પુત્ર” [૨૨] – ભoના શિષ્યો નારદપુત્ર અને નિર્ગથી પુત્રના પ્રશ્નોત્તર – સર્વ પુદ્ગલ સાર્ધ, સમધ્ય પ્રદેશનો નારદ પુત્રનો મત - નિર્ગથી પુત્રનો તે વિષયે સાપેક્ષ વાદ, દ્રવ્યાદિથી પુદ્ગલમાં અલ્પબદુત્વ [૨૩] – જીવોની વૃદ્ધિ હાનિ વિશે ગૌતમનો પ્રશ્ન, જીવ સદા સમાન રહે ઉત્તર – ચોવીસ દંડકમાં જીવ વધે-ઘટે અને સમાન પણ રહે, અને તેનો કાળ - સિદ્ધ ઘટે નહીં, સિદ્ધની વૃદ્ધિ અને અવસ્થિતિનો કાળ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ/-૮ - આગમ વિષય-દર્શન – જીવોનું સોપચય-નિરૂપચય-૪-વિકલ્પ, તેનો કાળ – ચોવીશ દંડકમાં સોપચય-નિરૂપચય, તેનો કાળ – સિદ્ધ સોપચય-નિરૂપચય, અને તેનો કાળ (૫) ઉદ્દેશક-૯- “રાજગૃહ' [૨૪] રાજગૃહનગર શું કહેવાય? પ્રશ્નોત્તર [૨૫] – દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર, તેનું કારણ શુભાશુભ પુદ્ગલ – નૈરયિકાદિ દેડકોમાં શુભાશુભ પુદ્ગલ અને પ્રકાશ અંધકાર [૨૬] નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં સમયાદિનું જ્ઞાન [૨૭] પાશ્ર્વપત્ય સ્થવિરના ભ૦ મહાવીરને પ્રશ્નો – અસંખ્યલોકમાં અનંતરાત્રિ દિવસનું સૈકાલિક પણું - લોક સ્વરૂપ વર્ણન, પાર્ષ્યાપત્યનું પંચમહાવ્રતગ્રહણ [૨૬૮-–દેવલોકના મુખ્ય ચાર ભેદ, દેવોની સંખ્યાના મુખ્ય ભેદ -૨૮૦] - ઉપસંહાર ગાથા (૫) ઉદ્દેશક-૧૦- “ચંદ્ર” [૨૭૧] ચંપાનગરી ચંદ્રવર્ણન (પહેલા ઉદ્દેશાની સાક્ષી) —X —X— શતક-૭ ઉદેશક-૧- “વેદના” [૨૭૨] દશઉદ્દેશકના વિષય જણાવતી ગાથા [૨૭૩] – મહા કે અલ્પ વેદના અને નિર્જરાનું નિરૂપણ, દષ્ટાંત સાથે – પ્રશસ્ત વેદનાની ઉત્તમતા, નૈરયિક -શ્રમણની વેદનાની તુલના [૨૭૪] – કરણના ચાર ભેદ, નૈરયિકારિજીવોના કરણનું નિરૂપણ – શાતા-અશાતાનું વેદન કરણથી થાય, અકરણથી નહીં [૨૭૫] –મહા, અલ્પ-વેદના, નિર્જરા ચઉભંગી-જીવવિશેષ વર્ણન [૨૭] ઉપસંહાર કરતી સંગ્રહણી ગાથા (૬) ઉદ્દેશક-૨- “આહાર” [૨૭૭] આહાર-વર્ણન (“પન્નવણા” સૂત્રની સાક્ષી) (૬) ઉદ્દેશક-૩-“મહાવ'' [૨૭૮-– આ ઉદ્દેશામાં સમાવાયેલ વિષયોને જણાવતી ગાથા -૨૮૦] – મહાકર્મ-ક્રિયા-આશ્રવ-વેદના વાળાને કર્મપુદ્ગલ બંધાદિ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ભગવઇ” શ.દ, ઉ.૩ – વસ્ત્રના ઉદાહરણથી કર્મ પુદ્ગલ બંધ-ચય આદિ સમજ – અલ્પકર્મ-આશ્રવાદિ યુક્તને અલ્પબંધ-વસ્ત્ર દષ્ટાંત [૨૮૧] – વસ્ત્ર દષ્ટાંત જીવના કર્મયુગલોપચયનો પ્રશ્ન – જીવને, ચોવીશે દંડકમાં કર્મ પુદ્ગલોપચય પ્રયોગથી [૨૮૨] – જીવોના કર્મોપચયની સાદિ શાંત આદિ ચઉભંગી - વસ્ત્રદષ્ટાંતે જીવની સાદિ-સાત આદિ ચઉભંગી [૨૮૩] કર્મપ્રકૃતિ તેના ભેદ અને દરેક પ્રકૃતિની સ્થિતિ [૨૮૪] કર્મબંધ વિષયક પ્રશ્નોત્તર-વેદ, સંયત, દષ્ટિ, સંજ્ઞી, ભવસિદ્ધિક, દર્શન, પર્યાપ્તક, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, સૂક્ષ્મ, અને ચરમ એ સર્વેને આશ્રીને [૨૮૫] સ્ત્રી-પુરુષ-નપુંસક વેદોમાં અલ્પબહત્ત્વ () ઉદ્દેશક- “સપ્રદેશક [૨૮-– જીવનો અને જીવોનો સપ્રદેશ-અપ્રદેશત્વ વિષયે પ્રશ્નોત્તર-૨૮૭] કાળને આશ્રીને, એ જ રીતે આહારક, ભવ્ય, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, જ્ઞાન, કષાય, યોગ ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિને આશ્રીને જીવવિષયક પ્રશ્નો [૨૮૮-– જીવોના પ્રત્યાખ્યાની આદિ ત્રણ ભેદ, ચોવીશે દંડકમાં વિચારણા, -૨૯૦] – જીવોનું પ્રત્યાખ્યાન આદિ ત્રણે વિશે જ્ઞાન-અજ્ઞાન, કર્તાપણું, પ્રત્યાખ્યાન આદિ પૂર્વક આયુબંધ (૬) ઉદ્દેશક-પ- “તમસ્કાય” [૨૯૧ – તમસ્કાયનું સ્વરૂપ-પાણી, તમસ્કાયનું ઉત્થાન અને અંત - તમસ્કાયનું સંસ્થાન, વિધ્વંભ, મોટાઈ - તમસ્કાયમાં ઘર, ગામ આદિ નથી, મેઘ છે, ગાજવીજ છે. - તમસ્કાયમાં કર્તા દેવાદિ છે, ગાજવીજ દેવાદિ કરે છે - તમસ્કાયમાં ચંદ્ર સૂર્ય કે તેની પ્રભા નથી તે પરમકૃષ્ણ છે - તમસ્કાયના નામો, તે જીવ અને પુદ્ગલનુ પરિણામ છે – તમસ્કાયમાં ઉત્પન્ન થતા કે ન થતા જીવો [૨૯૨- - કૃષ્ણરાજી- તેના ભેદ, સ્થાન, સ્વરૂપ, પરિમાણ, -૨૯૪] – કૃષ્ણરાજીમાં ઘર, ગ્રામ આદિ અને સ્થૂલ અષ્કાયાદિ નથી -- તેમાં મેઘ છે, ગાજવીજ છે તેના કર્તા દેવ છે. – તેમાં ચંદ્ર-સૂર્ય કે તેની પ્રભા નથી, પરમકાળી છે, આદિ તમસ્કાયવત્ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [૨૯૫– – લોકાંતિક વિમાનોનું સ્થાન, તેના નામો, લોકાંતિક દેવો - -૨૯૯] – સારસ્વતાદિ દેવો અને તેના વિમાનો અને પરિવાર – લોકાતિક વિમોનોનો આધાર, સ્થિતિ, લોકાંતનું અંતર ૬/વ/પ - આગમ વિષય-દર્શન (૬) ઉદ્દેશક-૬- ‘ભવ્ય [૩૦૦] પૃથ્વી (નક) સાત યાવત્ અનુત્તર વિમાન-પાંચ [૩૦૧] નૈરયિકાદિમાં મારણાંતિક સમુદ્ઘાત, ઉત્પત્તિ, આહાર, શરીરાદિ (૬) ઉદ્દેશક-- શાલી’ [૩૦૨- – શાલી આદિ, મસૂરઆદિ, અળસી આદિની વિવિધ સ્થિતિ -૩૦૬] – મૂહુર્તના શ્વાસોચ્છ્વાસ, અહોરાત્રના મુહૂર્ત આદિ કાલ ગણના [૩૦૭– – પલ્યોપમ, સાગરોપમનું સ્વરૂપ (ઉપમા દ્વારા) -૩૧૧] — ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, આરાનું કાળમાન [૩૧૨] જંબુદ્દીપે આ અવસર્પિણીના પહેલાં આરાનું સ્વરૂપ -- (૬) ઉદ્દેશક-૮- ‘પૃથ્વી’’ [૩૧૩– – પૃથ્વીઓ આઠ-રત્નપ્રભાથી ઇષત્પ્રાક્ભારા પર્યન્ત -૩૧૪] – રત્નપ્રભાદિ પૃથ્વી નીચે ગ્રામ-નગરાદિ નથી, મેઘ છે, ગાજવીજ છે, – સૌધર્મ યાવત્ સર્વાર્થસિદ્ધ કલ્પ વર્ણન ઉપર મુજબ જાણવું [૩૧૫] આયુષ્ય બંધ છ પ્રકારે છે ચોવીશે દંડકમાં, બાર આલાપકો [૩૧૬] લવણસમુદ્ર વર્ણન, દ્વીપ સમુદ્રના નામનું સ્વરૂપ (૬) ઉદ્દેશક-૯-કર્મ [૩૧૭] જ્ઞાનાવરણીય કર્મબંધ સમયે બંધાતી કર્મપ્રકૃતિ (પન્નવણા-સાક્ષી) [૩૧૮] – બાહ્ય અને દેવલોકવર્તી પુદ્ગલ ગ્રહીને મહર્દિક દેવ વિક્ર્વણા કરે - વર્ણ આદિને વિપયર્ય કરવામાં દેવનું સામર્થ્ય [૩૧૯] અવિશુદ્ધ લેશ્યાયુક્ત, વિશુદ્ધ લેશ્યાયુક્ત દેવનું જોવું-જાણવું (૬) ઉદ્દેશક-૧૦- “અન્યતીર્થિક’ [૩૨૦] સર્વજીવોને કોઇ સુખ-દુઃખ દેવામાં સમર્થ નથી, તેનું કારણ [૩૨૧] – જીવનું સ્વરૂપ – નૈરયિકાદિને આશ્રીને – – જીવ-ચૈતન્ય, જીવ-પ્રાણધારણ, ભવસિદ્ધિક પણું [૩૨૨] બધાં પ્રાણી દુઃખ કે સુખને વેદે-ચઉભંગી, એકાંત દુઃખ વેદન નહીં Page #154 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ’’ શ.૬, ૩.૧૦ [૩૨૩– – નૈરયિકાદિ સર્વે આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આહરે - –૩૨૬] – કેવલી ઇન્દ્રિયો દ્વારા ન જાણે, તેનું કારણ ઇત્યાદિ વિષય —X—-X— શતક- (૭) ઉદ્દેશક-૧-‘આહાર’ ૧૫૭ [૩૨૭] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૩૨૮] – ભવાંતર જતા આરંભ સમયોમાં જીવનું આહારક - અનાહારકપણું– સામાન્ય જીવ વિશેષ અને ચોવીશદંડકમાં વર્ણન - જીવના યાવત્ વૈમાનિકનો અલ્પાહાર પહેલા-છેલ્લા સમયે [૩૨૯] લોક સંસ્થાન સ્વરૂપ, તે લોકને અરિહંત જાણે જુએ-સિદ્ધ થાય [૩૩૦] શ્રમણોપાસકને સામાયિકમાં પણ સાંપરાયિક ક્રિયા અને તેનો હેતુ [૩૩૧] પ્રથમ અણુવ્રત સંબંધે અતિચાર વિષયક સ્પષ્ટતા [૩૩૨] શ્રમણને આહારદાનથી શ્રમણોપાસકને પ્રાપ્ત થતા લાભ [૩૩૩] – કર્મ રહિત જીવની ગતિ, તે ગતિના છ કારણો - · આ કારણો સમજાવવા માટીથી લિંપેલ તુંબડાનું દૃષ્ટાંત – કર્મરહિત જીવની ગતિ વિષય શિંગ, ધૂમ્ર, બાણનું દૃષ્ટાંત [૩૩૪] દુઃખી જ દુઃખ યુક્ત હોય, નૈરયિકાદિમાં પણ તેમ, દુઃખના પાંચ દંડક [૩૩૫] ઉપયોગ રહિત સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે, તેનું કારણ [૩૩૬] અંગાર, ધૂમ્ર, સંયોજના દોષની વ્યાખ્યા, દોષ રહિતનું સ્વરૂપ [૩૩૭] ક્ષેત્ર-કાળ-માર્ગ- પ્રમાણ અતિક્રાંત આહારની વ્યાખ્યા [૩૩૮] શસ્ત્રાતીત, શસ્ત્રપરિણત, એષિત, વ્યેષિત, સામુદાયિક ભિક્ષા (૭) ઉદ્દેશક-૨- “વિરતિ’ [૩૩૯] સુપ્રત્યાખ્યાન, દુષ્પ્રત્યાખ્યાનનું સ્વરૂપ [૩૪૦] પ્રત્યાખ્યાનના બે ભેદ-મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન -૩૪૨] – મૂલોત્તર ગુણ પ્રત્યાખ્યાનના પેટાભેદોનું વર્ણન [૩૪૩] -જીવો મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની – ચોવીશ દંડકમાં વિચારણા અને અલ્પબહુત્ત્વ – પ્રત્યાખ્યાનભેદને આશ્રીને ચોવીશ દંડકમાં અલ્પ બહુત્ત્વ – જીવોનું સંયત, અસંયત, સંયતાસંયતપણું – ચોવીશ દંડકમાં સંયતાદિ, સંયત-આદિનું અલ્પબહુત્ત્વ – જીવોનું પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની મિશ્રપણું – ચોવીશ દંડકમાં પ્રત્યાખ્યાની આદિ, તેનું અલ્પબહુત્ત્વ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૭-૨ – આગમ વિષય-દર્શન [૩૪૪] જીવોનું નૈરયિકોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ ખ્યાલ () ઉદેશક-૩- “સ્થાવર” [૩૪૫] – વનસ્પતિકાયનો મહાઆહાર -અલ્પાહાર કાળ – ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિની પુષ્મિતતાનું કારણ [૩૪] – મૂલ, કંદ, બીજ તેના-તેના જીવોથી વ્યાપ્ત – વનસ્પતિકાયિક જીવોનો આહાર અને પરિણમન [૩૪૭] અનંતજીવવાળી વનસ્પતિઓના નામ-આલુ વગેરે [૩૪૮] વેશ્યાને આશ્રીને અલ્પકર્મ-મહાકર્મવિચાર, ચોવીશ દંડકમાં [૩૪૯) – વેદના અને નિર્જરાની સૈકાલિક ભિન્નતા, ચોવીશે દંડકમાં – વેદના અને નિર્જરાનો ભિન્ન સમય, ચોવીશે દંડકમાં [૩૫] નૈરયિકાદિ જીવોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ છે. (૭) ઉદ્દેશક-૪- “જીવ” [૩૫૧- સંસારી જીવોના છ ભેદ વગેરે (“જીવાભિગમ”ની સાક્ષી). -૩૫૨] – જીવભેદ, પૃથ્વીની સ્થિતિ, ભવ-કાયસ્થિતિ, નિર્લેપતા આદિ (૭) ઉદ્દેશક-પ- “પક્ષીઓ [૩પ૩- – પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહ આદિ (“જીવાભિગમ”ની સાક્ષી) -૩૫૪] – યોનિ સંગ્રહ, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સ્થિતિઆદિ () ઉદ્દેશક-૮- “આયુ” [૩૫૫] -નૈરયિકાદિને આયુષ્ય બંઘ આ ભવમાં અને વેદન ઉત્પન્ન થતા કે થઈને – નૈરયિકાદિને અલ્પ કે મહાવેદના સંબંધે પ્રશ્નોત્તર [૩૫] જીવો અનાભોગથી આયુબંધ કરે, ચોવીશે દંડકમાં તે રીતે [૩૫૭] – જીવોને કર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં – જીવોને અકર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશ દંડકમાં [૩૫૮] – જીવોને શાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં – જીવોને અશાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં [૩૫૯] – જંબુકીપે આ અવસર્પિણીના છઠ્ઠા આરાનું સ્વરૂપ – આ છઠ્ઠા આરામાં ભારત વર્ષની ભૂમિનું સ્વરૂપ [૩૬] – આ છઠ્ઠા આરામાં ભારત વર્ષના મનુષ્યોનું સ્વરૂપ, તેનો આહાર, ગતિ, સિંહાદિ પ્રાણી અને પક્ષીની ગતિ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ભગવાઈ” શ.૭, ઉ.૭ () ઉદ્દેશક-o- “અણગાર” [૩૧] સંવૃત્ત અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે, તેનું કારણ [૩૨] – કામ વિષયક પ્રશ્નોત્તર- રૂપી, સચિત્ત-અચિત્ત, જીવોને હોય, ભેદ – ભોગ વિષયક પ્રશ્નોત્તર-રૂપી ઈત્યાદિ કામ પ્રશ્નો મુજબ – કામ ભોગના શબ્દાદિ પાંચ ભેદ, જીવ કામી-ભોગી બને, તેનો હેતુ -નૈરયિકાદિ દંડકોમાં કામીભોગીત્વ, કામીભોગી અલ્પ બહુક્ત [૩૩] – ઉત્થાન આદિથી છદ્મસ્થનું ભોગ સામર્થ્ય – ભોગોના ત્યાગથી મહાનિર્જરા, અવિવજ્ઞાનીનું ભોગ સામર્થ્ય -પરમાવધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનો તેજ ભવે મોક્ષ, [૩૪] અકામ-પ્રકામ વેદના સ્વરૂપ, અસંન્ની-સંજ્ઞી જીવોને આશ્રીને (6) ઉદ્દેશક-૮- “છઘસ્થ” [૩૫] છદ્મસ્થને કેવળ સંયમાદિથી મુક્તિ નહીં (જુઓ સૂત્ર-૫૧) [૩] હાથી અને કુંથુના જીવની સમાનતા (“રાયપસણીય'ની સાક્ષી) [૩૭] નૈરયિકાદિ દંડકોમાં પાપકર્મથી દુઃખ, કર્મનિર્જરાથી સુખ [૩૬૮] સંજ્ઞાના દશભેદ-ચોવીશે દંડકમાં, નારકમાં દશ ભેદ વેદના [૩૯] હાથી અને કુંથવાને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા અને તેનો હેતુ [૩૭૦] આધાકર્મી આહારકને કર્મ પ્રકૃત્તિના બંધ આદિ (સૂત્ર-૧૦૦ મુજબ) () ઉદ્દેશક - ૯ - “અસંવૃત” [૩૭૧] અસંવૃત સાધુ દ્વારા પુદ્ગલ ગ્રહણ અને વિદુર્વણા [૩૭૨] – મહાશિલા કંટક સંગ્રામ-હારજીત કોની થઈ?સેના કેવી? – કણિક રાજાની તૈયારી, ઇન્દ્ર સહાય. મહાશિલાકંટક નામ કેમ ? – ચોરાશીલાખ માણસોનું મરવું, તેની ગતિ [૩૭૩] રથમુશલ સંગ્રામ-હારજીત કોની થઈ આદિ ઉક્ત પ્રશ્નોત્તર [૩૭૪] શકેન્દ્ર અને ચમરેન્દ્રની પૂણિકને સહાયનો હેતુ [૩૭૫] – યુદ્ધમાં હણાએલ બધાં દેવગતિ ન પામે – વરુણ નાગપૌત્રનું જીવન, ધર્મચર્યા, યુદ્ધ માટે તૈયારી -- વરુણનો અભિગ્રહ, ઘાયલ વરુણનું યુદ્ધમાંથી પ્રયાસન – વરણની અંતિમ આરાધના, સમાધિ મરણ – બાલમિત્રનું ઘાયલ થઈ યુદ્ધમાંથી પ્રત્યાગમન - દેવ દ્વારા પુષ્પવૃટ્યાદિ, તે જોઈ યોદ્ધાની દેવગતિની માન્યતા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ૭/- -આગમ વિષય-દર્શન [૩૭] – વરુણ નાગપૌત્રની દેવગતિ, અનંતર ભવે મુક્તિ – બાલમિત્રની મહાવિદેહે ગતિ અને તે ભવે મુક્તિ () ઉદ્દેશક-૧૦- "અન્યતીર્થિક” [૩૭૭] – કાલોદાયી આદિ ઘણા અન્યતીર્થિકોનું રાજગૃહી પાસે સ્થાન – પંચાસ્તિકાય વિષયે અન્યતીર્થિક અને ગૌતમનો સંવાદ - ભ. મહાવીર દ્વારા પ્રતિબોધ, કાલોદાયીની દીક્ષા [૩૭૮] – કાલોદાયી અનગારનો પાપકર્મના અશુભ ફલ વિશે પ્રશ્ન – ભવે મહાવીર દ્વારા વિષમિશ્રિત ભોજન દષ્ટાંત આપી ઉત્તર – શુભ કર્મના ફળનો પ્રશ્ન, ઔષધયુક્ત ભોજન દષ્ટાંત આપી સમાધાન – પ્રાણાતિપાત આદિની વિરતિનું ફળ [૩૭૯] અગ્નિકાય પ્રદિપ્તક અને ઉપશાંતકને થતો કર્મબંધ [૩૮] તેજલેશ્યાના પુદ્ગલનો પ્રકાશ, કાલોદયીનો તપ અને મુક્તિ —X—X— શતક-૮ ઉદ્દેશક-૧-“પુદગલ” [૩૮૧] દશ ઉદ્દેશક વિષય સૂચક ગાથા [૩૮૨] પુગલોના ત્રણ ભેદ-પ્રયોગ પરિણત આદિ [૩૮૩] એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ પર્યત પ્રયોગ પરિણત પુદ્ગલ – સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય શરીર, વર્ણાદિ ચતુષ્ક વગેરે ભિન્નભિન્ન અપેક્ષાએ ભેદો [૩૮૪] મિશ્ર પરિણત પુદ્ગલો-પ્રયોગપરિણત જેવા નવ દંડક [૩૮૫] વિગ્નસાપરિણત પુદ્ગલ-પ્રયોગપરિણામ જેવા નવ દંડક [૩૮] - એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદ્ગલના મન, વચન, કાયાની અપેક્ષાએ વિવિધ ભેદો – એક દ્રવ્ય મિશ્ર પરિણત, પુદ્ગલ-મન, વચન, કાયાશ્રિત ભેદો – એક દ્રવ્ય વિસ્રસાપરિણત પુદ્ગલના ભેદો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન ભેદ [૩૮૭] – બે દ્રવ્યના પ્રયોગ, મિશ્ર અને વિન્નસા પરિણત પુદ્ગલ - ત્રણ, ચાર, પાંચ યાવત્ અનંત દવ્ય પરિણત પુદ્ગલ – આ સર્વે ભેદો એક દ્રવ્ય પરિણત પુદ્ગલાનુંસાર જાણવા વધારામાં એકસંયોગ, દ્વિ સંયોગ આદિ ભેદ છે [૩૮૮] ત્રણ પ્રકારના પુલોનું અલ્પ-બહત્ત્વ Page #158 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભગવઇ’’ શ.૮, ૩.૨ (૮) ઉદ્દેશક-૨-આશિવિષ” [૩૮૯] – આશીવિષના બે ભેદો, જાતિ આશીવિષના ચાર ભેદો - કર્મ આશીવિષ-નૈરયિકાદિ દંડકને આશ્રિને વિચારણા [૩૯૦] છદ્મસ્થ સર્વ ભાવથી દશવસ્તુને ન જાણે, સર્વજ્ઞ જાણે [૩૯૧] – જ્ઞાનના પાંચ ભેદ, પાંચેના પેટા ભેદો (‘‘નંદીસૂત્ર’’ની સાક્ષી) – જીવોનું જ્ઞાની–અજ્ઞાનીપણું, ચોવીશ દંડકમાં જ્ઞાની-અજ્ઞાની – સિદ્ધોને ફક્ત એક કેવલજ્ઞાન જ [૩૯૨] – જ્ઞાની-અજ્ઞાની વિવરણ-ગતિ, ઇન્દ્રિય, કાય, સૂક્ષ્માદિ, નૈરયિકાદિ, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞીને આશ્રીને [૩૯૩] લબ્ધિના દશભેદ-અને પ્રભેદ, લબ્ધિ આશ્રિને જ્ઞાની-અજ્ઞાની [૩૯૪] ~ ઉપયોગના બે ભેદ આશ્રીને જ્ઞાની-અજ્ઞાની – યોગ લેશ્યા, કષાય, વેદ, આહારકને આશ્રીને જ્ઞાની-અજ્ઞાની [૩૯૫] જ્ઞાન-અજ્ઞાનના ભેદોને આશ્રીને તેના દ્રવ્યાદિ વિષય [૩૯૬] જ્ઞાની અને તેના ભેદને આશ્રીને તેની સ્થિતિ – જ્ઞાન, અજ્ઞાન, જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૩- ‘વૃક્ષ’ [૩૯૭] વૃક્ષના સંખ્યાત, અસંખ્યાત, અનંતજીવક ભેદ [૩૯૮] – દેહનો સૂક્ષ્મતર ભેદ પણ જીવપ્રદેશથી વ્યાપ્ત – જીવપ્રદેશને શસ્ત્રાદિથી પીડા થઇ શકે નહીં [૩૯૯] – પૃથ્વીના આઠ ભેદ અને ચરમ-અચરમ વિચાર (૮) ઉદ્દેશક-૪- ક્રિયા’ [૪૦૦] ક્રિયાના ભેદ (‘‘પન્નવણા’'ની સાક્ષી) (૮) ઉદ્દેશક-૫- “આજીવિક” [૪૦૧] - સામાયિક સ્થિત શ્રાવક અપહૃત થયેલ પોતાના ઉપકરણ શોધે · શ્રાવકને મમત્ત્વ ભાવનું પ્રત્યાખ્યાન નથી -- સામાયિક વ્રત સમયે પણ તેની સ્ત્રી તેની છે, પ્રેમ બંધ ન તુટે [૪૦૨] – સ્કૂલ પ્રાણતિપાત આદિ પાંચે અણુવ્રતનું સ્વરૂપ · અતિતકાલીન પ્રતિક્રમણ, વર્તમાન કાલીન સંવ૨ અને ભવિષ્ય કાલીન પ્રત્યાખ્યાનના ભેદો [૪૦૩] આજીવિકાના સિદ્ધાંતનું સ્વરૂપ-શ્રમણોપાસક, દેવલોક ચા 11 ૧૬૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૮|-|-આગમ વિષય-દર્શન (૮) ઉદ્દેશક-ક- પ્રાસુક આહારાદિ [૪૦૫] – ઉત્તમ શ્રમણને શુદ્ધ આહાર દાનથી એકાંત નિર્જરા - ઉત્તમ શ્રમણને અશુદ્ધ આહારદાનથી અધિક નિર્જરા અલ્પપાપ – અસંયત ને શુદ્ધ કે અશુદ્ધ આહાર દાનથી એકાંત પાપ [૪૦] – જે શ્રમણનિમિત્તે આહાર પ્રાપ્ત થાય તે ન મળે તો પરઠવવો – પાત્ર, ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ આદિ માટે પણ તેમજ [૪૦] – અકૃત્ય સ્થાન આલોચના ભાવ વિષયક વિવિધ આલાપક અને નિર્ઝન્થ તથા નિર્ચન્થીનું આરાધકપણું – રોમ, તૃણ, વસ્ત્રના દષ્ટાંત વડે આરાધક પણાની સમજ [૪૦૮] દીવો કે બળતા ઘરમાં જ્યોતિ બળે છે. તેમ કહેવાય [૪૦૯ જીવ અને ઔદારિક આદિ પાંચે શરીર સંબંધિ ક્રિયા – ચાર દંડ-એકજીવ, અનેક જીવ, એક શરીર, અનેક શરીર (૮) ઉદેહક-o- “અદત્તાદાન” [૪૧૦) – સ્થવિર અને અન્યતીર્થિકોનો સંવાદ – અદત્તાદાન અને ચાલતા હિંસા આદિ અન્યતીર્થિના આક્ષેપ – સ્થવિર દ્વારા આક્ષેપ પરિહાર-સંયત પણાની સાબિતિ – અન્યતીર્થિકનું નિરૂત્તર થવું, “ગતિ પ્રપાત” અધ્યયન [૪૧૧] – ગતિપ્રપાતના પાંચ ભેદો (૮) ઉદ્દેશક-૮- “પ્રત્યેનીક” [૪૧૨] પ્રત્યેનીકના ભેદો-ગુરુ, ગતિ, સમૂહ, અનુકંપા, ઋત, ભાવથી [૪૧૩ વ્યવહાર પાંચ, આચરણીય વ્યવહાર, વ્યવહાર ફળ [૪૧૪] કર્મબંધના ભેદ, ઈર્યાપથિક કર્મ કોણ બાંધે, તેનો કાળ [૪૧૫] સાંપરાયિક કર્મ કોણ બાંધે, સાંપરાયિકર્મ બંધ કાળ [૪૧ -- કર્મ પ્રકૃતિ આઠ; પરીષહ બાવીશ -૪૨૦) – કઈ પ્રકૃતિમાં કેટલા પરીષહ?, કર્માનુસાર પરીષહ ચર્ચા [૪૨૧] - સૂર્યદર્શન-સવાર, મધ્યાહ્ન-સાંજ, સૂર્યનું ગતિક્ષેત્ર – સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, તારક્ષેત્ર, ક્રિયાદિ પ્રશ્નોત્તર – મનુષ્યક્ષેત્ર અંદર, બહારના સૂર્ય ચંદ્રાદિ પ્રશ્નોત્તર (૮) ઉદ્દેશક-૯- “પ્રયોગબંધ” [૪૨૨] બંધના બે ભેદ-પ્રયોગ, વિગ્નસા [૪૨૩] વિગ્નસાબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભગવઇ'' શ.૮, ઉ.૯ [૪૨૪-પ્રયોગબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ -૪૨૭] તે-તે બંધમાં અંતર, કિંચિત્ અલ્પ બહુત્ત્વ વર્ણન – શરીર સંબંધિ પ્રયોગ બંધ, તેની સ્થિતિ, અંતર, અલ્પ-બહુત્વ, કારણભૂત કર્મ, દેશ-સર્વબંધકત્વ [૪૨૮] એક શરીરનો બંધક-બીજા શરીરનો બંધક છે કે કેમ ? પ્રશ્ન [૪૨૯] ઔદારિકાદિ પાંચે શરીરના દેશાદિ બંધકનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૧૦- આરાધના' [૪૩૦] – શીલ અને શ્રુતની શ્રેયતાનો અન્યતીર્થિકનો મત ભ૰ મહાવી૨-શીલ અને શ્રુત સંપન્નની ચઉભંગીને આશ્રીને દેશ કે સર્વથી આરાધક-વિરાધકપણું [૪૩૧] આરાધનના ભેદ-પ્રભેદ, પરસ્પર સંબંધ, મોક્ષનું વર્ણન [૪૩૨] પુદ્ગલ પરિણામના ભેદ-પ્રભેદ [૪૩૩] પુદ્લગાસ્તિકાયના પ્રદેશ વિષયક દ્રવ્ય દેશાદિ પ્રશ્નો [૪૩૪] લોકાકાશ પ્રદેશ, એક જીવના પ્રદેશ- અસંખ્ય [૪૩૫] – કર્મ પ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેને આઠ પ્રકૃતિ - આઠે કર્મોના અવિભાજય અંશ, ચોવીશે દંડકમાં – જીવના પ્રત્યેક પ્રદેશે આઠ કર્મ આવરણ, ચોવીશે દંડકમાં [૪૩૬] આઠ કર્મોના પરસ્પર સંબંધ [૪૩૭] ~ જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ-ચોવીશે દંડકમાં તેનો નિર્ણય – સિદ્ધના પુદ્ગલી કે પુદ્ગલપણાનો નિર્ણય —X—-X— શતક-૯ (૯) ઉદ્દેશક-૧ થી ૩૦ [૪૩૮] ચોત્રીશ ઉદ્દેશક-નામ સૂચક ગાથા [૪૩૯] ગૌતમ પૃચ્છા-ભ૰ મહાવીર દ્વારા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કથન [૪૪૦- જંબુદ્રીપ યાવત્ મનુષ્ય ક્ષેત્રના ચંદ્ર સૂર્ય સંબંધે પ્રશ્ન -૪૪૩] (‘‘જીવાભિગમ’' સૂત્રની સાક્ષીથી પ્રત્યુત્તર) [૪૪૪] અઠ્ઠાવીશ અંતર્દીપ વિષયે પ્રશ્નો ( ‘‘જીવાભિગમ’’ની સાક્ષી) (૯) ઉદ્દેશક-૩૧- અશોચ્ચા’' [૪૪૫] – કેવલી આદિ પાસેથી ધર્મ શ્રવણ વિના પણ ધર્મપ્રાપ્તિ શચ – એ જ રીતે બોધિ, પ્રવજ્યા, બ્રહ્મચર્યવાસ, યાવત્ કેવળ શક્ય ૧૬૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૯/-૩૧ - આગમ વિષય-દર્શન [૪૬] – વિભંગ જ્ઞાનોત્પત્તિ, જ્ઞાનક્ષેત્ર, – પછી સમ્યકત્વ પ્રાપ્તિ, ચારિત્ર, અવધિજ્ઞાન [૪૪૭] – અવધિજ્ઞાન અને વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, યોગ, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, વેદ, [૪૪૮] – અવધિજ્ઞાન અને કષાય, અધ્યવસાય, મુક્તિ, કષાયક્ષય, કેવલજ્ઞાન-દર્શન, અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ ન કરે, દીક્ષા ન આપે, સિદ્ધ થાય [૪૯] અશ્રુત્વા કેવલિના સંભવિત સ્થાન, એક સમયમાં સંખ્યા [૪૫૦] કેવલી આદિથી ધર્મ શ્રવણ કરીને ધર્મની પ્રાપ્તિ, – પૂર્વે અશ્રુતામાં કહેલ બધી હકીકત શ્રુતામાં જાણવી - વધારામાં તે ઉપદેશ પણ આપે, દીક્ષા પણ આપે () ઉદ્દેશક-૩ર- “ગાંગેચ” [૪૫૧] – ભવે મહાવીર અને પાર્થાપત્ય ગાંગેયનો સંવાદ – જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, ચોવીશે દંડકમાં [૪૫૨] જીવોનું સાંતર-નિરંતર વન [૪પ૩- - પ્રવેશનક (ઉત્પત્તિ) ચાર પ્રકારે, -૪૫૭] – નરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની ઉત્પત્તિના ભેદ-વિસ્તારથી – નૈરયિકાદિ ઉત્પત્તિમાં અલ્પ બહત્ત્વ [૪૫૮] – નૈરયિકાદિ સર્વ જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, મરણ, વિદ્યમાનની ઉત્પત્તિ-મરણ વગેરે પ્રશ્નો – સ્વયં ઉત્પત્તિ સંબંધિ પ્રશ્નોત્તર, ભાનું સ્વયંજ્ઞાતત્વ [૫૯] પાર્થાપત્ય ગાંગેયનું પંચમહાવ્રત ગ્રહણ, નિર્વાણ (૯) ઉદ્દેશક-૩૩- “કુંડગ્રામ” [૪૬૦- બ્રાહ્મણકુંડ ગ્રામ, દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ -૪૨] – ભ૦ મહાવીરના વંદનાર્થે ઋષભદત્ત-દેવાનંદાનું ગમન – દેવાનંદાના સ્તનમાંથી દુધ ધારા, પુત્ર સ્નેહ હેતુ – ઋષભદત્ત દેવાનંદાની દીક્ષા [૪૩] ભ૦ મહાવીરને જમાલીનું વંદનાર્થે જવું, વિસ્તૃત વર્ણન [૪૪] જમાલીના માતા-પિતા સાથે સંવાદ, દીક્ષા અનુમતી [૪૬૫] દીક્ષા લેવા જવાની તૈયારી, દીક્ષા વિધિ, દીક્ષા | [૪૬] – ભવેની અનુમતિ વિના જમાલીનું સ્વતંત્ર વિચરણ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫ “ભગવાઈશ.૯, ઉ.૩૩ – જમાલીને શરીરમાં વ્યાધિ, સંથારો પાથરવા કહેવું – વિપરીત મતની સ્થાપના, સ્વતંત્ર વિહાર [૪૭] – જમાલી અને ગૌતમનો લોક, જીવ વિશે સંવાદ – જમાલીની અશ્રદ્ધા, વિરાધતા, અનશન, કિલ્બિષિકદેવ [૪૬૮] જમાલીની ગતિ અંગે ગૌતમનો પ્રશ્નોત્તર [૪૯] - કિલ્બિષિક દેવોની સ્થિતિ, સ્થાન, કિલ્બિષિત્વ હેતુ – કિલ્બિષિકની ભવ પરંપરા, જમાલીની સાધના, ગતિ [૭૦] જમાલીનું અલ્પ ભવભ્રમણ અને નિર્વાણ (૯) ઉદ્દેશક-૩૪- પુરષઘાતક” [૪૭૧] – પુરુષ ઘાતક-પુરુષની સાથે અન્ય જીવ પણ હણે છે – એ જ રીતે અશ્વ, ત્રસ, ઋષિ ઘાતક સંબંધે જાણવું – પુરુષાદિ ઘાતક પુરુષાદિ અને અન્ય સાથે પણ વૈર બાંધે [૪૭૨] પૃથ્વીકાયાદિનો શ્વાસોચ્છવાસ, તે સમયે લાગતી ક્રિયા [૪૭૩] વાયુકાયને લાગતી ક્રિયાઓ – X -X – શતક-૧૦ (૧૦) ઉદ્દેશક-૧- “દિશા” [૪૭૪] ચોત્રીશ ઉદ્દેશકને સૂચવતી ગાથા [૪૭૫] – પૂર્વાદિ દિશા જીવરૂપ છે કે અજીવરૂપ-પ્રશ્નોત્તર – દશ દિશાઓ, દિશા જીવ કે અજીવના દેશ-પ્રદેશ રૂપ છે? એકેન્દ્રિય યાવત્ અનિન્દ્રિયના દેશ-પ્રદેશ રૂપ છે? - રૂપી-અરૂપી અજીવના ભેદ, દિશા-વિદિશાનું જીવાજીવ રૂપ [૪૭] – શરીરના પાંચ ભેદ (અવગાહના સંસ્થાનપદની સાક્ષી) (૧૦) ઉદ્દેશક-૨- “સંવૃત્ત અણગાર” [૪૭૭] – કષાય -અકષાય ભાવમાં સંવૃત અનગારને લાગતી ક્રિયા – ઐયંપથિકી ક્રિયા લાગવાના હેતુ [૪૭૮] યોનિના ત્રણ ભેદ [૪૭૯] વેદનાના ત્રણ ભેદ [૪૮] ભિક્ષુ પ્રતિમા (દશાશ્રુતસ્કંધની સાક્ષી) [૪૮૧] – અકૃત્ય સ્થાન આલોચનાદિથી આરાધના – અકૃત્ય સ્થાન આલોચનાદિનો ભાવ પણ પ્રવૃત્તિ નહીંઅથવા બંને નહીં તો વિરાધના Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૧૦/-૩-આગમ વિષય-દર્શન (૧૦) ઉદ્દેશક-૩- “આત્મબદ્ધિ” ૪૮૨] – એક દેવનું ચાર-પાંચ દેવાવાસ ઉલ્લંઘન સામર્થ્ય – અલ્પઋદ્ધિક અને મહર્તિક દેવોની શક્તિ,ગમન – અલ્પદ્ધિક-મહર્દિક દેવીની શક્તિ અને ગમન [૪૮૩] ઘોડાના હૃદય-યકૃત્ વચ્ચે કર્કર વાયુ [૪૮૪- – ભાષાનો ભેદ-આમંત્રણી આદિ બાર -૪૮૬] – પ્રજ્ઞાપની અને મૃષા ભાષા અંગે પ્રશ્નાતર (૧૦) ઉદેશક-૪- “શ્યામહસ્તી” [૪૮૭] – શ્યામહસ્તી અણગાર અને ગૌતમ સ્વામીના સંવાદ – અસુરકુમારના ત્રાયસ્ત્રિશક દેવ-પૂર્વભવ – કાકંદી નગરી, તેત્રીશ શ્રમણોપાસકનું વર્ણન – સંયમ વિરાધના, અંતે અનશન, ત્રાયસ્વિંશક દેવત્વ – સંદિગ્ધ ગૌતમનું ભ૦ મહાવીર સમીપે ગમન, – ત્રાયન્નિશક દેવના શાશ્વતપણાનો ભ૦નો ઉત્તર – બલીન્દ્રના ત્રાયસ્ત્રિશક દેવનો સંબંધ – બિભેલ સંનિવેશ, બાકી અસુરેન્દ્ર મુજબ જાણવું – ધરણેન્દ્રાદિ ભવન વાસી, વ્યંતરેન્દ્રો પણ ત્રાન્ઝિશક દેવો – શકેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો-પૂર્વભવ યુક્ત વર્ણન – ઈશાનેન્દ્રાદિને પણ ત્રાં સ્વિંશક દેવો-શાશ્વતપણું (૧૦) ઉદ્દેશક-૫- “દેવ” [૪૮૮] – સ્થવિરોનો ભ૦ મહાવીર સાથે સંવાદ – ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષી અને તેનો પરિવાર -અમરેન્દ્રની તેમની સાથે સુધર્મા સભામાં ભોગ ન ભોગવે – કારણ માણવકસ્થંભ, જિનઅસ્થિ, તેની પવિત્રતા – અમરેન્દ્રના સોમ લોકપાલની અઝમહિષી-પરિવાર [૪૮૯] – સોમલોકપાલ સોમા રાજધાનીમાં ભોગ ન ભોગવે – બાકીના લોકપાલનું વર્ણન તે જ પ્રમાણે - બલીન્દ્ર આદિ લોકપાલનું વર્ણન-પૂર્વવત્ - પિશાચેન્દ્ર, ભૂતેન્દ્ર, યક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્રની અગ્રમહિષી - કિન્નરેન્દ્ર આદિની અગ્રમહિષી આદિ વર્ણન – ચંદ્ર, સૂર્ય, ગ્રહો, શક્ર, ઇશાન ઇન્દ્રોની અઝમહિષી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ભગવાઈ” શ.૧૦, ઉ.૬ " (૧૦) ઉદ્દેશક-ક- “સભા” [૪૯૦- - શુક્રની સુધર્મા સભા (“રાયપસેણિય'ની સાક્ષી) -૪૯૨] – શકેન્દ્રની ઋદ્ધિ, સુખ વિષયક પ્રશ્નોત્તર (૧૦) ઉદ્દેશક- થી ૩૪ - “અન્નદ્વપ” [૪૩] એકોરુક આદિ અન્તર્લીપ - (“જીવાભિગમ”ની સાક્ષી) —X —X— શતક-૧૧ (૧૧) ઉદ્દેશક-૧- “ઉત્પલ” [૪૯૪- – બાર ઉદ્દેશાની નામ સૂચક ગાથા (બત્રીશ વિષય વર્ણન) -૪૯૮] – ઉત્પલના એક કે અનેક જીવ વિશે પ્રશ્નોત્તર – ઉત્પલના જીવની આગતિ, એક સમયમાં ઉત્પન્ન જીવ, – તે જીવ બહાર કાઢવામાં લાગતો સમય, જીવ અવગાહના, – તે જીવોના કર્મબંધ, ઉદય, વેદ, ઉદીરણાદિ, – તે જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણાદિ, શ્વાસોચ્છવાસ, આહારકત્વ, વિરતિ, સક્રિયતા, કર્મ, સંજ્ઞા, કષાય, વેદ, વેદબંધ, અસંજ્ઞી, સેન્દ્રિય, કાયસ્થિતિ, પૃથ્વીકાયાદિમાં ગમનાગમન કાળ, આહાર, સાધુ, સમુદ્યાત, ઉદ્વર્તન, ઉત્પત્તિ (૧૧) ઉદ્દેશક-૨ થી ૮ - “શાલૂક આદિ” [૪૯૯- - શાલુક, પલાશ, કુંભિક, માલિક, પદ્મ, કર્ણિક, નલિન -૫૦૫] આ સાતે ઉદ્દેશકનું વર્ણન ઉત્પલ સમાન (૧૧) ઉદ્દેશક-૯- શિવરાજર્ષિ” [૫૦૬-– હસ્તિનાપુર, સહસ્રામ વન, શિવરાજા, ધારિણી રાણી, -૫૦૮] – શિવભદ્રપુત્ર, શિવરાજાને દિશાપોષક પ્રવજ્યા વિચાર, – દિશપ્રોક્ષક પ્રવજ્યા વર્ણન, શિવરાજાની દીક્ષા, તપ – શિવ રાજર્ષિને વિભંગ જ્ઞાન, સાત દ્વીપ-સમુદ્ર અંગે પ્રશ્ન – ભ૦ મહાવીર દ્વારા દીપ - સમુદ્રનું વર્ણન-સમ્યફ પ્રરૂપણા – શિવરાજર્ષિનું સમાધાન માટે ભ૦ મહાવીર પાસે જવું – શિવરાજર્ષિને સમ્યકજ્ઞાન, દીક્ષા, અભ્યાસ, નિર્વાણ [૫૯] – સિદ્ધના સંઘયણ વિષયક પ્રશ્નોત્તર - સિદ્ધ ચંડિકા કથન (“ઉવવાઈ”ની સાક્ષી) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૧૦/–/૧૦ – આગમ વિષય-દર્શન (૧૦) ઉદ્દેશક-૧૦- ‘લોક’ [૫૧૦] – લોકના ભેદ–ચાર, ક્ષેત્રલોકના ભેદ–પ્રભેદ – અધો-ઉર્ધ્વ-તિર્યક્ લોક, ક્ષેત્રલોક, અલોકનું સંસ્થાન – લોક, અલોક-જીવ, જીવદેશ, જીવપ્રદેશ રૂપ છે ? પ્રશ્નો – લોક, અલોકના એક આકાશ પ્રદેશ જીવાદિ રૂપે છે ? પ્રશ્નો – ધ્રૂવ્યાદિથી ત્રણે લોક, લોક, અલોકની વિચારણા [પ૧૧] – લોકનો વિસ્તાર, ચાર દિક્કુમારીની ઉપમા વડે – અલોકનો વિસ્તાર, આઠ દિકુમારીની ઉપમા વડે [૫૧૨] લોકના એક આકાશ પ્રદેશમાં જીવોના પ્રદેશોનો પરસ્પર સંબંધ અને એકબીજાને પીડા ન પહોંચાડવી [૫૧૩] એક આકાશ પ્રદેશમાં રહેલા જીવ પ્રદેશોનું અલ્પ બહુત્ત્વ (૧૦) ઉદ્દેશક-૧૧-કાલ’ - [૫૧૪– – સુદર્શન શ્રેષ્ઠી, ભ૰ પાસે જવું, પાંચ અભિગમ -૫૧૫] – કાલ વિશે પ્રશ્ન, ચાર ભેદે કાલ, પ્રમાણ કાલ સ્વરૂપ - જઘન્ય ઉત્કૃષ્ટ પૌરુષીના મુહૂર્ત અને ગણના પદ્ધતિ -- મોટા, નાના અને સમાન રાત્રી-દિવસનું વર્ણન [પ૧૬] – યથાનિવૃત્તિ કાલ, મરણકાલ, અહ્વાકાલ — પલ્યોપમ અને સાગરોપમનું પ્રયોજન [૫૧૭] નૈરયિક આદિની સ્થિતિ (‘‘સ્થિતિ પદ’’ની સાક્ષી) [૫૧૮] — પલ્યોપમ અન સાગરોપમનો અપચય, અપચય હેતુ — મહાબલનું વર્ણન – બલરાજા, પ્રભાવતી રાણી - – સિંહનું સ્વપ્ન, રાજા દ્વારા સ્વપ્ન ફળ કથન, સ્વપ્ન પાઠક - સ્વપ્ન શાસ્ત્રાનુસાર, બેતાલીશ સામાન્ય, ત્રીશ મહાસ્વપ્ન [૧૯– – ચૌદ સ્વપ્ન, સ્વપ્ન ફળ, પ્રભાવતી દ્વારા ગર્ભવહન, –૫૨૧] – પુત્ર જન્મ, પ્રીતિ દાન, મહોત્સવ, મહાબલનામ આદિ [૫૨૨] મહાબલનું આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ, પ્રીતિદાન વર્ણન ૫૨૩] ધર્મઘોષ અણગાર પાસે વાણી શ્રવણ, વૈરાગ્ય, રાજ્યાભિષેક, દીક્ષા, તપ, સંલેખના, બ્રહ્મલોક ઉત્પત્તિ, ત્યાં સ્થિતિ, [૫૨૪] સુદર્શનનો પૂર્વભવ, જાતિ સ્મરણ, દીક્ષા, મુક્તિ (૧૦) ઉદ્દેશક-૧૨- “આલભિકા'' [૫૨૫] – આભિકા નગરી, ઋષિભદ્ર પુત્ર આદિ શ્રમણોપાસકો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ભગવડ' શ.૧૦, ઉ.૧૨ – શ્રમણોપાસકોમાં દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની ચર્ચા – ઋષિભદ્ર પુત્રની વાત ઉપર બીજાને અશ્રદ્ધા, [પર] ભ૦ મહાવીર દ્વારા ઋષિભદ્રની વાતનું સમર્થન, દેવસ્થિતિ [પ૨૭] - ઋષિભદ્રપુત્રનું પ્રવજ્યા અસામર્થ્ય, વ્રત, નિયમ, તપ, સંલેખના – સૌધર્મ કલ્પે ઉત્પત્તિ, ચાર પલ્યોપમઆયુ, મહાવિદેહે મોક્ષ [પ૨૮] – પુદ્ગલ પરિવ્રાજક, તપ, વિભંગ જ્ઞાન, શિવરાજર્ષિવત્ વર્ણન – ભo દ્વારા સમાધાન, પુદ્ગલ પરિવ્રાજકની દીક્ષા યાવત્ મુક્તિ -X-X – શતક-૧૨ (૧ર) ઉદેશક-૧- “શંખ” [પ૨૯] દશ ઉદ્દેશકોની નામ-સૂચક ગાથા [પ૩૦] – શંખ વગેરે શ્રમણોપાસક, ઉત્પલા શ્રમણોપાસિકા – પોખલી શ્રમણોપાસક, ભ, મહાવીરની ધર્મદિશના [૩૧] – શ્રમણોપાસક દ્વારા પાક્ષિક પૌષઘ વિચારણા - ચાર પ્રકારનો આહાર તૈયાર કર્યો, શંખે આહાર ત્યાગ કર્યો – પોખલીનું શંખને ભોજનાર્થે નિમંત્રણ, ઉત્પલાનો આવકાર – શંખ દ્વારા પૌષધનું નિવેદન, ભવને વંદનાર્થે શ્રાવકોનું જવું - ભમહાવીરનુ દેશના, શંખે કરેલ સુર્દષ્ટિ જાગરિકાનું કથન [પ૩૨] જાગરિકાની વ્યાખ્યા, ત્રણ ભેદોનો અર્થ [૩૩] ક્રોધથી કર્મનો બંધ-આદિ, માનાદિથી પણ કર્મબંધાદિ – શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના, શેષ ઋષિભદ્રાવત (૧૨) ઉદ્દેશક-ર- જયંતિ” [પ૩૪] – ઉદાયન રાજા, મૃગાવતી રાણીનો કુટુંબ સંબંધ – ભ૦ મહાવીરને વંદનાર્થે જવું, ઘર્મદશના શ્રવણ [૩૫] – જયંતિ શ્રમણોપાસિકા સાથે ભવના પ્રશ્નોત્તર – જીવનું ભારેકર્મીપણું, ભવસિદ્ધિત્વ, ભવિની મુક્તિ, – લોક ભવસિદ્ધિક જીવ રહિત ન થાય તેનું કારણ – જીવોનું સુતેલા કે જાગૃતપણું, સબલ-દુર્બલપણું - જીવોનું ઉદ્યમી-આળસુપણું, ઇન્દ્રિયવશત્વથી ભ્રમણ – જયંતિની પ્રવજ્યા અને મુક્તિ (૧૨) ઉદ્દેશક-૩- “પૃથ્વી” [૫૩] સાત પૃથ્વી અને તેના ગોત્ર (“જીવાભિગમ'ની સાક્ષી) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૨ - -આગમ વિષય-દર્શન (૧૨) ઉદ્દેશક-૪- “પુદગલ” [૩૮] - ઢિપ્રદેશિક સ્કંધ યાવત્ અનંત પ્રદેશ સ્કંધ કઈ રીતે થાય? - તેનો ભેદ થતા અનેક વિકલ્પો, [પ૩૯] – પરમાણુ પુલના સંયોગ-ભેદથી અનંતા પુદ્ગલ પરિવર્ત – પુદ્ગલ પરિવર્ત સાત પ્રકારે, નૈરિયકાદિમાં પુદ્ગલ પરિવર્ત – નૈરયિકાદિમાં ઔદારિક યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્ત [૫૪૦- – ઔદારિક યાવત્ આનપ્રાણ પુદ્ગલ પરિવર્તની વ્યાખ્યા -૫૪૧] - તેનો નિષ્પત્તિ કાળ, ઔદારિકાદિનું અલ્પબદુત્ત્વ (૧૨) ઉદ્દેશક-૫- “અતિપાત” [૫૪] પ્રાણાતિપાતાદિ અઢાર પાપમાં વર્ણઆદિ અસ્તિત્વ [૫૪૩ – પ્રાણાતિપાતાદિ વિરમણમાં વર્ણ આદિનો અભાવ – ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિમાં, સાતમા અવકાશતરો, આઠ પૃથ્વી, ધનુવાત, તનુવાત, ચોવીશ દંડક, ધર્માસ્તિકાયાદિમાં વર્ણાદિનો અભાવ – પુદ્ગલાસ્તિકાય, આઠે કર્મ દ્રવ્ય લેગ્યામાં વર્ણાદિનું અસ્તિત્વ - ભાવલેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞામાં વર્ણાદિનો અભાવ – શરીર અને યોગમાં વર્ણાદિ છે. ઉપયોગમાં વર્ણાદિનથી - સર્વ દ્રવ્યોમાં વર્ણાદિ ચતુષ્કનું અસ્તિત્ત્વ છે [૫૪૪] – ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ ચતુષ્ક પરિણામ-પરિણમન [૫૪૫] જીવ અને જગતનું કર્મ વડે વિવિધ રૂપે પરિણમન (૧૨) ઉદ્દેશક-દ- “રાહુ' [૫૪] – રાહુ ચંદ્રને ગ્રસે નહીં, રાહુ દેવનું વર્ણન, તેના નવનામ – રાહુના વિમાનો અને તેના વર્ણ, ગમનાગમન કરતો રાહુ ચંદ્ર પ્રકાશને આવરે છે તેને લોકો ચંદ્રગ્રહણ કહે છે - રાહુના બે ભેદ, રાહુથી ચંદ-સૂર્ય આવૃત્તિ થવાનો કાળ [૫૪૭] ચંદ્રને “શશી” કહેવાનો હેતુ [૫૪૮] સૂર્યને “આદિત્ય' કહેવાનો હેતુ [૫૪૯] ચંદ્રની પટ્ટરાણી, ચંદ્ર-સૂર્યના કામભોગ (૧૨) ઉદ્દેશક-૭- “લોક' [૫૫] – લોકનો આયામ-વિખંભ – લોકના સર્વ આકાશ પ્રદેશે સર્વ જીવના જન્મ-મરણ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ભગવાઈ” શ.૧૨, ઉ.૭ – બકરીની લીંડીનું દષ્ટાંતથી ઉક્ત વાતની સમજૂતિ [પપ૧] - પૃથ્વીના પ્રકારાદિ વર્ણન, નૈરયિકાદિમાં સર્વ જીવોની ઉત્પત્તિ – સર્વ જીવ પરસ્પર માતાપિતાદિ, શત્રુ, રાજાદિ સંબંધે થયેલ છે (૧૨) ઉદ્દેશક-૮- “નાગ” [૫૨] – મહદ્ધિક દેવની સર્પ, હાથી, મણી, વૃક્ષ રૂપે ઉત્પત્તિ – સપદિ રૂપે પૂજા આદિ થાય, એક ભવે મોક્ષે પણ જાય [૫૫૩] વાનરાદિ, સિંહાદિ, કાગડાઆદિની અવિરતિથી નરકગતિ (૧૨) ઉદ્દેશક-૯- “દેવ” [પપ૪] દેવના ભવ્યદ્રવ્યાદિ ભેદો, ભવ્ય વ્યાદિ દેવની વ્યાખ્યા [૫૫૫] ભવ્ય વ્ય-આદિ પાંચે દેવોની ઉત્પત્તિ [પપ૬] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની સ્થિતિ [૫૫] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની વિફર્વણા શક્તિ [૫૫૮-– ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની મરણોત્તર ગતિ, -પ૫૯] – ભવસ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ (૧૨) ઉદ્દેશક-૧૦-“આત્મા” [પso] આત્માના પ્રકાર, તેઓનો પરસ્પર સંબંધ, અલ્પબદુત્ત્વ [૫૧] – આત્મા જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ? નૈરયિકાદિમાં વિચારણા – આત્માદર્શન રૂપ છે, નૈરયિકાદિ બધામાં દર્શનરૂપ [૫૨] – રત્નપ્રભાથી ઈષત્ પ્રાભાર પૃથ્વી સુધી સદ્ અસદ્ અને અવકતવ્ય રૂપ ત્રણે છે તેનું કારણ – એક પરમાણુ યાવતુ અનંત પ્રદેશિક સંઘ પણ ત્રણે રૂપે છે - X-X શતક-૧૩ (૧૩) ઉદ્દેશક-૧- “પૃથ્વી' [૫૩] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા પિ૬૪] -- રત્નપ્રભાદિ સાત પૃથ્વી, તેના નરકાવાસ, - આ નારકાવાસમાં એક સમયમાં જીવનું જન્મ-મરણ-સતાનાસંખ્યાતા યોજનવાળા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસને આશ્રીને અનેક વિકલ્પો - સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસો, વિસ્તાર, જીવની ઉત્પત્તિ આદિ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧૩/–/૧ – આગમ વિષય-દર્શન [૫૫] – રત્નપ્રભા આદિ છ પૃથ્વીની સંખ્યાતા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસોમાં સમ્યક્ મિથ્યા કે મિશ્ર દૃષ્ટિની ઉત્પત્તિ, ઉદ્ધર્તન, અવિરહ, સતા આદિ, – સાતમી પૃથ્વીમાં મિથ્યાદષ્ટિની ઉત્પત્તિ આદિ [૫૬] લેશ્યાનો સંકલેશ અને નરકમાં ઉત્પત્તિ (૧૩) ઉદ્દેશક-૨. “દેવ” [૫૭] – દેવના ભવનવાસી આદિ ભેદ-પ્રભેદ – અસુકુમાર આદિ ભવનવાસી, વ્યંતર, જ્યોતિ, વૈમાનિક દેવોના આવાસ, ઉત્પત્તિ, ઉદ્ધર્તન, સત્તા – લેશ્યાનો સંકલેશ અને દેવપણે ઉત્પત્તિ (૧૩) ઉદ્દેશક-૩- નૈરયિક' [૫૬૮] નૈયિકોનું અનંતર આહારી પણું ઇત્યાદિ (૧૩) ઉદ્દેશક-૪- “પૃથ્વી’’ [૫૬૯] – પૃથ્વી સાત- રત્નપ્રભાથી અધઃ સપ્તમી – સાતે નરકના નરકાવાસ, તે નાકોના કર્મ, ક્રિયા આદિ [૫૭૦] નારકોના પૃથ્વી યાવત્ વનસ્પતિના સ્પર્શનુભવ [૫૭૧] સાતે નરકની પહોડાઇ–લંબાઇની તુલના [૫૭૨] નરકાવાસો સમીપના પૃથ્વીકાયાદિ જીવોના કર્મ અને વેદના [૫૭૩] લોક, અધોલોક, તિર્છાલોક, ઉર્ધ્વલોકનો મધ્યભાગ [૫૭૪] દિશા વિચાર-તેની આદિ, પ્રદેશો વૃદ્ધિ આકાર આદિ [૫૭૫– – પંચાસ્તિકાય રૂપ લોક, પંચાસ્તિકાયની પ્રવૃત્તિ -૫૭૯] – પંચાસ્તિકાય દ્રવ્યોનો તેના પ્રદેશોથી સ્પર્શ, કાળસમયથી સ્પર્શ [૫૮૦] – પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં અન્ય અસ્તિકાયનું હોવું – પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં કાળ સમયનું હોવું - - એક અસ્તિકાયના સ્થાનમાં અન્ય અસ્તિકાય પ્રદેશનું હોવું - એક અસ્તિકાયના સ્થાનમાં કાળ સમયનું હોવું — – એક સ્થાવરજીવના સ્થાનમાં અન્ય સ્થાવર જીવોનું હોવું [૫૮૧- -- પ્રત્યેક અસ્તિકાયના સ્થાનમાં એક પુરુષનું ઉઠવું-બેસવું અસંભવ, પણ ત્યાં અનંતા જીવો અવગાઢ હોય -૫૮૩] – લોકનો સમભાગ–સંક્ષિપ્ત ભાગ-વક્રભાગ, સંસ્થાનાદિ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ભગવઇ” શ.૧૩, ઉ.૫ (૧૩) ઉદ્દેશક-પ- “આહાર” [૫૮] નૈરયિક અચિત આહારી છે (“પન્નવણા”ની સાક્ષી) (૧૩) ઉદ્દેશક-ક- “ઉપધાત” [૮૫] નૈરયિકની આંતર, નિરંતર ઉત્પત્તિ આદિ (શતક-૯૩૨) [૫૮] – ચમરેન્દ્રના ચમરચંચા આવાસનુ સ્થાન ઇત્યાદિ - ચમચંચા આવાસ ચમરેન્દ્રનું રહેઠાણ નથી, ક્રીડાઘર છે – મનુષ્ય લોકમાં ચાર પ્રકારના લયનો (ધરો). [૫૮૭] – વીતભયનગર, મૃગવન ઉદ્યાન, ઉદાયન રાજા, પ્રભાવતી રાણી – પૌષધશાળામાં ઉદાયન રાજનું ધર્મજાગરણ અને સંકલ્પ – ઉદાયનનો સંકલ્પ જણીને ભ૦ મહાવીરનું આગમન – ઉદાયનનું ભવને વંદનાર્થે ગમન, પ્રવજ્યા વિચાર – પુત્ર અભિચી માટે શુભ ચિંતન, ભાણેજ કેશીને રાજ્યાર્પણ – ઉદાયનની દીક્ષાનું વર્ણન, પદ્માવતીની શુભકામના [૫૮૮] અભિચિની મનોવેદના, કોણિક પાસે જવું, શ્રાવકપણું, ગતિ (૧૩) ઉદ્દેશક--“ભાષા” [૫૮૯] – ભાષા-પુદ્ગલ છે, રૂપી, અચિત્ત, અજીવ રૂપ છે – ભાષા જીવને હોય, બોલતી વેળા ભાષા કહેવાય – ભાષાનું ભેદન, ભાષાના ચાર ભેદ [૫૯] મન-સર્વ વર્ણન ભાષા અનુસાર [૫૯૧] કાયા-આત્મ અને પુદ્ગલ બને છે, રૂપી-અરૂપી છે. – સચિત્ત-અચિત્ત છે, જીવ-અજીવ છે, કાયાભેદન – જીવ અજીવ બંનેને કાયા છે, પૂર્વ કે પશ્ચાત્ કાયપણું – કાયના સાત પ્રકાર-ઔદારિક આદિ [૫૨] – મરણના પાંચ ભેદ-આવિચીમરણ આદિ – આવિચી આદિ મરણના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ- ભવથી ભેદો – નૈરયિકાદિ ક્ષેત્રે આવિચી આદિ મરણ કહેવાનો હેતુ – બાલમરણ અને પંડિત મરણના ભેદ – પંડિત મરણમાં પાદપોપગમન, ભક્ત પ્રત્યાખ્યાનના ભેદ (૧૩) ઉદ્દેશક-૮-“કર્મપ્રકૃત્તિ” [૫૩] – કર્મની આઠ પ્રકૃત્તિ (““પન્નવણા''ની સાક્ષી) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૩/–/– આગમ વિષય-દર્શન (૧૩) ઉદ્દેશક-૯- “અનગારÖક્રિય’ [૫૯૪] – ભાવિતાત્મા અણગારનું વૈક્રિય લબ્ધિથી આકાશગમન, રૂપવિકુર્વણા, હિરણ્યાદિ પેટી દૃષ્ટાંતે રૂપ વિકુર્વણા, વડવાગલ, જળો, બીજંબીજક આદિ પક્ષી સમાન ગતિ, ચક્ર કે રત્ન હસ્ત પુરુષ સમગતિ, વિસભંજિકાદિ ગતિ, વનખંડ કે પુષ્કરિણી રૂપે ગમન, પુષ્કરિણી રૂપ વિક્ર્વણા · આ સર્વે રૂપવિકુર્વણ સામર્થ્ય છે. પણ પ્રવૃત્તિ હોતી નથી - માયા સહિત સાધુ આ વિકુર્વણ કરી આલોચે તો આરાધક (૧૩) ઉદ્દેશક-૧૦- ‘“સમુદ્ઘાત’ [૫૯૫] છાદ્મસ્થિક સમુદ્દાત (‘‘પન્નવણા’’ની સાક્ષી) ——X - શતક ૧૪ (૧૪) ઉદ્દેશક-૧- ચરમ'' [૫૯૬] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [૫૯૭] અનગારને જેવી લેશ્યા તેવા દેવાવાસે ઉત્પત્તિ [૫૯૮] – અસુરકુમા૨થી વૈમાનિક સુધી લેશ્માનુસાર ઉત્પત્તિ – નૈરયિકથી વૈમાનિક સુધીની શિઘ્રગતિ અને તેનો સમય, [૫૯૯] – નૈરયિકાદિમાં અનંતરોપપત્ર, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન – અનંતરોપપત્ર, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન ત્રણેનો અર્થ, નૈરયિકાદિ દંડકને આશ્રિને તેમનો આયુ-બંધ – નૈરિયકાદિ દંડકમાં અનંતર-પરપંર-ઉભયનિર્ગત જીવો અને તેના આયુષ્યનો બંધ -- નૈરિયકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભય ખેદોપપન્નક જીવ અને તેના આયુષ્યનો બંધ (૧૪) ઉદ્દેશક-૨- “ઉન્માદ’ [500] ઉન્માદયક્ષાવેશથી, મોહનીય રૂપે-નૈરયિકાદિ દંડકોમાં [૬૦૧] શક્રઆદિની વૃષ્ટિ કરણ પદ્ધતિ, વૃષ્ટિનો હેતુ [૬૦] ઇશાનેન્દ્ર આદિની તમસ્કાય રચના વિધિ અને હેતુ (૧૪) ઉદ્દેશક-૩- “શરીર'' [૬૦૩] મહાકાય દેવ, અસુરકુમારાદિ દેવોનું ભાવિતાત્મા અનગારની મધ્યેથી ગમન, આવું ગમન કયા દેવ કરે, શા માટે કરે ? Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ભગવાઈ” શ.૧૪, ઉ.૩ [૦૪] નૈરયિકાદિ દંડકમાં વિનય [૬૦૫] – અલ્પઋદ્ધિક દેવનું મહર્દિક દેવ મધ્યે ગમન શક્ય – સમાનઋદ્વિ વાળા દેવનું સમાનઋદ્ધિક મધ્યગમન કઈ રીતે? [૬૦] નૈરયિકોનો પુદ્ગલ આદિ અનુભવ (“જીવાભિગમ”ની સાક્ષી) (૧૪) ઉદ્દેશક-૪- “પુદ્ગલ” [૬૦૭- – અતીત, વર્તમાન, અનાગત કાળે પુદ્ગલ તથા સ્કંધ પરિણમન -૦૮] – અતીત, વર્તમાન, અનાગત કાળે જીવનું પરિણમન [૨૯] પરમાણુ પુદ્ગલનું શાશ્વત કે અશાશ્વત પણું [૧૦] પરમાણુ યુગલનું ચરમ કે અચરમપણું [૧૧] પરિણામના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧૪) ઉદ્દેશક-પ- “અગ્નિ” [૧૨] નરયિકાદિ જીવોનું અગ્નિની મધ્યમાંથી ગમન [૧૩] નૈરયિકાદિ જીવોના દશ પ્રકારના અનુભવ [૧૪] મહર્તિક દેવો દ્વારા તિછપર્વત કે ભિંતનું ઉલ્લંઘન (૧૪) ઉદ્દેશક-૬- “આહાર' [૧૫] નૈરયિકાદિ જીવોનો આહાર, આહારના પરિણામ, યોનિ, સ્થિતિ [૧] નૈરયિકાદિ જીવોનો વીચિ-અવીચિ દ્રવ્ય આહાર [૧૭] શકેન્દ્ર યાવત્ અય્યતેન્દ્રના રતિગૃહનું વર્ણન (૧૪) ઉદ્દેશક-- “સંસ્કૃષ્ટ” [૧૮] ગૌતમના ભ૦ મહાવીર સાથે દીર્ઘ સ્નેહ આદિ પૂર્વે-પશ્ચાત [૧૯] આ દીર્ઘ સ્નેહાદિનું જ્ઞાન અનુત્તરૌપપાતિક દેવને પણ છે. [૨૦] તુલ્ય છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, સંસ્થાન [૨૧] ભક્ત પ્રત્યાખ્યાનીની આહાર આસક્તિ-અનાસક્તિ [૨૨] લવસપ્તમ દેવની વ્યાખ્યા [૨૩] અનુત્તરૌપપાતિકનો અર્થ અને અનુત્તરોત્પત્તિ કારણ (૧૪) ઉદ્દેશક-૮-“અંતર” [૨૪] - રત્નપ્રભાદિ નરકનું પરસ્પર અંતર – સાતમી નરક અને અલોકનું અંતર - રત્નપ્રભાથી જ્યોતિષ્ક દેવનું અંતર Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૧૪-૮ - આગમ વિષય-દર્શન – જ્યોતિષ્કથી સૌધર્મ-ઇશાન કલ્પનું અંતર – સૌધર્મથી અશ્રુત કલ્પનું પરસ્પર અંતર – અનુત્તર વિમાનથી ઇષ~ામ્ભારા પૃથ્વીનું અંતર – ઈષ~ાભારા પૃથ્વીથી અલોકનું અંતર [૨૫] – શાલવૃક્ષની ગતિ, પૂજાદિ, મહાવિદેહે નિર્વાણ – શાલ વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [૨] ઉંબર વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [૨૭] અંબડ પરિવ્રાજક (““ઉવવાઈ”ની સાક્ષી) [૨૮] અવ્યાબાધ દેવ, તેની વિગુણ શક્તિ [૨૯] શક્રેન્દ્રનું સામર્થ્ય-સ્કૂર્તિ [૩૦] જંભક દેવ-નામકરણ, સ્વભાવ, દશભેદ, નિવાસાદિ (૧૪) ઉદ્દેશક-૯- “અનગાર” [૩૧] - ભાવિતાત્મા અનગારનું જ્ઞાન – પુદ્ગલ સ્કંધનો પ્રકાશ, ચંદ્રસૂર્ય વિમાનના પુદ્ગલ [૩૨] – નૈરયિકાદિ જીવોને સુખ–દુ:ખ આપતા પુદ્ગલો – નૈરિયકાદિ જીવોને ઈષ્ટ અનિષ્ટ આદિ પુદ્ગલો [૩૩] મહર્તિક દેવની રૂપ અને ભાષા વિકુવણ શક્તિ [૩૪] સૂર્યનો અર્થ અને તેની પ્રભા [૩૫] શ્રમણ નિર્ગસ્થના સુખની દેવ સુખ સાથે તુલના (૧૪) ઉદ્દેશક-૧૦- “કેવલી' [૩૬] કેવલીનું વિપુલ જ્ઞાન આદિ, સિદ્ધ ન બોલે તેનું કારણ —X —X — - શતક-૧૫ [૩૭] – આજીવિકામત ઉપાસક હાલાહલ નામક કુંભારણ, – ગોશાલક પાસે છ દિશાચરનું આવવું, નિમિત્તાદિકથન - છ પ્રકારે ફલાદેશ, ગૌશાલકની મિથ્યાજિન આદિ ઓળખ [૩૮] – ગૌતમની શંકા-ગોશાલક જિન કઈ રીતે કહેવાય? – ભ૦ મહાવીર દ્વારા ગોશાલક સમગ્ર જીવન વૃત્તાંત [૩૯] – ભ૦ મહાવીરની દીક્ષા, ચાતુર્માસ, માસક્ષમણ, - વિજયગાથાપતિનો ભ૦ મહાવીર પરત્વે વિનય અને આહાર દાન વિધિનું સુંદર વર્ણન – પારણે પંચ દિવ્યવૃષ્ટિ, લોકપ્રશંસા, Page #174 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભગવઇ’” શ.૧૫, ૩. ગોશાલકનું આગમન, ભ૰ સાથે ભ્રમણ – આનંદ, આદિને ત્યાં પારણા, ગોશાલકનો શિષ્ય રૂપે સ્વીકાર – કુર્મગ્રામમાં તલના છોડ વિષયક પ્રસંગ [૬૪૦- -- ગોશાલકનો વૈશ્યાયન બાલ તપસ્વી સાથે વિવાદ -૬૪૩] – વૈશ્યાયને ગોશાલક પર તેજોલેશ્યા મુકવી. ભદ્વા૨ા રક્ષણ ભ॰ દ્વારા ગોશાલકને તે જોલેશ્યા વિધિ જણાવવી -- તલના વૃક્ષના પ્રસંગથી ગોશાલકનો પરિવર્તવાદ’’ – ગોશાલકની સાધના અને તેજોલેશ્યા ઉત્પત્તિ [૪૪] – છ દિશાચરો ગોશાલકના શિષ્ય થયા, સ્વતંત્ર વિચરણ – ગોશાલકના અજિનપણા વિશે ભ૰નું સ્પષ્ટીકરણ [૪૫] – ગોશાલક અને આનંદ સાધુનું મિલન - - – ગોશક દ્વારા આનંદને દૃષ્ટાંતથી સમજાવી ભ૰ મહાવીરને બાળીને ભસ્મ કરવા ધમકી [૪૬] ગોશાલકનું સામર્થ્ય, અરિહંતનું તપોબળ [૪૭] ગૌતમાદિ નિર્પ્રન્થોને ગોશાલક સાથે વાદ ક૨વા મનાઇ [૪૮] – ભ૰ પાસે ગોશાલક નું વિસ્તારથી સ્વમત દર્શન - સાત દિવ્ય ભવાંતરિત સાત મનુષ્ય ભવ આદિ કથન અને સાત શ૨ી૨ાંતર પ્રવેશનું વિસ્તૃત વર્ણન [૪૯] ભ૰ મહાવીરનો ગોશાલકને આત્મગોપન નિષેધ [૫૦] ભ૰ મહાવીર પ્રતિ ગોશાલકના આક્રોશવચન [૫૧] – સર્વાનુભૂતિ, સુનક્ષત્ર અણગાર પર તેજોલેશ્યા ફેંકવી - ભ૰ મહાવીર ઉપર તેજોલેશ્યા પ્રક્ષેપ, તેજોલેશ્યાનો ગોશાલકના શરીરમાં જ પ્રવેશ. - – ગોશાલક સાથે શ્રમણોના પ્રશ્નોત્તર – ગોશાલકનું ક્રોધ યુક્ત વર્તન અને વિચરણ [૫૨] – તેજોલેશ્યાનું સામર્થ્ય, ચાર પ્રકારે પાનક–અપાનક – શુદ્ધ પાનનું સ્વરૂપ, – ગોશાલક અને અયંપુલ આજીવિકોપાસકનું મિલન - 12 – મૃત્યુ મહોત્સવ કરવા આજીવિકોને ગોશાલકની આજ્ઞા [૫૩] – ગોશાલકને સમ્યક્ત્વ પ્રાપ્તિ, આત્મનિંદા, અંતિમ ક્રિયા [૫૪] આજીવિકો દ્વારા ગોશાલકના અંતિમ સંસ્કાર- બે પ્રકારે ૧૭૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫/–/– આગમ વિષય-દર્શન ભ૰ મહાવીરને પિત્તજ્વર અને રક્તાતિસારની વેદના – સિંહ અનગારની શંકા, રેવતી શ્રાવિકાને ત્યાં ભિક્ષાર્થે જવું – રેવતીને દેવાયુષ બંધ, ભગવંતનું નિરોગી થવું [૫૬] સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની ગતિ [૬૫૭– – ગોશાલકની ગતિ અને ભવ પરંપરા -૬૫૯] – વિમલ વાહન રાજાના ભવમાં પણ અનાર્ય આચરણ, – સુમંગલ મુનિનો વૃત્તાંત, વિમલ વાહનને બાળી નાખવા – ગોશાલકનું ભયંકર ભવ ભ્રમણ-વર્ણન – અંતે દૃઢપ્રતિજ્ઞ કેવલી થશે, લોકોને સ્વ વૃત્તાંત કહેશે ૧૭૮ [૫૫] ~ X = X — શતક-૧૬ (૧૬) ઉદ્દેશક-૧- “અધિકરણ’ [50] ચૌદ ઉદ્દેશકોની નામ સૂચક ગાથા [૬૬૧] વાયુકાયની ઉત્પત્તિ, મરણ, ભવાંતર ગમન [૬૨] સગડીમાં અગ્નિકાયની સ્થિતિ, વાયુકાયિકની ઉત્પત્તિ [૬૩] – ભઠ્ઠીમાં લોઢું ઊંચું-નીચું કરનારને લાગતી ક્રિયા – લોહ, ભઠ્ઠી, સાણસો આદિના મૂળ જીવને લાગતી ક્રિયા – તપેલા લોઢાને એરણ પર રાખવાથી લાગતી ક્રિયા - – લોઢું, સાણસો વગેરેના મૂળ જીવને લાગતી ક્રિયા [૬૪] – જીવ અધિકરણી અને અધિકરણ છે, આ કથનનો હેતુ – નૈરયિકાદિ સર્વે જીવો અધિકરણ અને અધિકરણ છે – અવિરતિ અપેક્ષાએ બધાં જીવો સાધિકરણી છે, આત્મ-પર-ઉભયાધિકરણી છે, આત્મા-પર-ઉભયપ્રયોગથી અધિકરણ પણું છે. [૬૬૫] – શરીર, ઇન્દ્રિય, યોગના ભેદો – ઔદારિક આદિ પાંચે શરીરના બંધક સર્વે જીવો, પાંચે ઇન્દ્રિયના બંધક, ત્રણે યોગના બંધક એવા સર્વે જીવો અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. (૧૬) ઉદ્દેશક-૨- જરાક [૬૬૬] – જીવોને જરા અને હોક, નૈરયિકાદિ સર્વે દંડકમાં - જરા અને શોકનો અર્થ, અસંશીને શોક ન હોય [૬૭] ભ૰ મહાવીર પાસે શકેન્દ્રનું આગમન, અવગ્રહ વિશે પ્રશ્ન Page #176 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ’’ શ.૧૬, ઉ.૨ - [૬૮] – શકેન્દ્ર સત્ય વાદી છે, તેની ભાષા ચાર અને બે ભેદે – શકેન્દ્ર વિશે ભવસિદ્ધિક આદિ પ્રશ્નો [૬૯] જીવોના કર્મો ચૈતન્યકૃત છે, તેનું કારણ (૧૬) ઉદ્દેશક-૩- કર્મ' [૭૦] – કર્મ પ્રકૃતિ આઠ પ્રકારે, ચોવીશે દંડકમાં આઠ કર્મ પ્રકૃતિ – જ્ઞાનાવરણીયનો વેદક બધી કર્મ પ્રકૃતિ વેદે (‘‘પન્નવણા’’ સાક્ષી) [૭૧] કાયોત્સર્ગ સ્થિત મુનિના અર્થ કાપનારને તથા તે મુનિને લાગતી ક્રિયા (૧૬) ઉદ્દેશક-૪- જાવંતિય’ [૭૨] – અન્નગ્લાયક શ્રમણની નિર્જરા નૈરયિકોથી અધિક છે, તેનું કારણ, કઠિયારા, ઘાસનું પુળો વગેરે દૃષ્ટાંત (૧૬) ઉદ્દેશક-૫- ગંગદત્ત'' - [૭૩] – શક્રના પ્રશ્નો, બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને દેવું આગમન એ જ રીતે- ગમન, ભાષણ, ઉત્તર દાન, આંખ ખોલ-બંધ, શરીરના અવયવોનો સંકોચ-વિસ્તાર આદિ પ્રશ્નોત્તર - [૬૭૪] — શક્રના ઉત્સુક્તા પૂર્વક ગમનનું કારણ ? મહાશુક્ર કલ્પેસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ દેવનો વાદ, વાદનો વિષય પરિણામ પ્રાપ્ત પુદ્ગલ પરિણત કે અપરિણત તે દેવની ઋદ્ધિ આદિ સહન ન થતા શક્રનું ગમન [૭૫] – તે સમ્યગ્દષ્ટિ દેવનું ભ૰ પાસે આવવું, મિથ્યાદૃષ્ટિ દેવનેઆપેલા ઉત્તરની યથાર્થતા જાણવી, ધર્મકથા શ્રવણ – તે દેવના પોતા માટે ભવસિદ્ધિક પણાદિ પ્રશ્નો [૬૭૬] – તે દેવની દિવ્ય ઋદ્ધિ આદિ વિશે ગૌતમના પ્રશ્નો ભ૰ મહાવીર દ્વારા ફૂટાગાર શાલાનું દૃષ્ટાંત, દેવનો પૂર્વભવ – ગંગદત્ત ગૃહપત્તિ, ભગવંત મુનિસુવ્રતનું આગમન – ગંગદત્તની દીક્ષા, સમાધિ મૃત્યુ, દેવગતિ-સ્થિતિ – દેવભવ પછી મહાવિદેહે જન્મ અને મોક્ષ (૧૬) ઉદ્દેશક-૬- ‘સ્વપ્ન'' [૭૭] – સ્વપ્નના પાંચ ભેદ, સ્વપ્ન ક્યારે જુએ ? - · જીવ સૂતેલા-જાગતા અને સૂતા-જાગતા, ચોવીશે દંડકમાં ૧૭૯ [૬૭૮] – સંવૃત્તાદિ ત્રણે જીવોના સત્યાસત્ય સ્વપ્ન - Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૧૬ - -આગમ વિષય-દર્શન – જીવો સંવૃત્ત, અસંવૃત અને સંવૃત્તાસંવૃત્ત - સ્વપ્નના બૌતેર ભેદ – (બેંતાલીશ અને ત્રીશ). - તીર્થકર, ચકી, વાસુદેવ આદિની માતાના સ્વપ્નો [૭૭] ભ૦ મહાવીરની છદ્મસ્થાવસ્થાના સ્વપ્ન અને તેનું ફળ [૬૮૦] કેવા સ્વપ્ન જોનાર તે ભવે સિદ્ધ થાય તે વર્ણન [૬૮૧] કોષ્ઠપુટાદિના પુગલોનું વાયુ સાથે વહન (૧૬) ઉદ્દેશક-e- “ઉપયોગ” [૬૮૨] ઉપયોગના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧) ઉદ્દેશક-૮-“લોક” [૬૮૩] – લોકની મહાનતા વગેરે (શતક-૧૨-ની સાક્ષી) – લોકના પૂર્વત આદિમાં જીવ નથી, જીવ દેશાદિ છે. - રત્નપ્રભા પૂવાંતથી ઈષ~ાશ્મારા પૂર્વાત પર્યત જીવદેશ, જીવપ્રદેશે, અજીવ ઈત્યાદિ વક્તવ્યતા[૬૮૪] એક સમયમાં પરમાણુની ગતિ [૬૮૫] વર્ષાની જાણકારી માટે હાથ-પગ ફેલાવતા લાગતી ક્રિયા [૬૮] દેવને અલોકમાં હાથ ફેલાવવો અશક્ય, તેનું કારણ (૧૦) ઉદ્દેશક-૯- “બલીના” [૪૭] બલિની સુધર્મા સભાનું સ્થાન, બલીની સ્થિતિ (૧) ઉદ્દેશક-૧૦- “અવધિજ્ઞાન” [૬૮૮] અવધિજ્ઞાનના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧) ઉદ્દેશક-૧૧ થી ૧૪ [૬૮૯-– દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, સ્વનિતકુમાર - ૯૨] – બધાંનો સમાન આહાર-ઉચ્છવાસ, ચાર લેશ્યા, લેશ્યાને તથા ઋદ્ધિને આશ્રીને અલ્પબહત્ત્વ – X-X— શતક-૧૦ (૧૦) ઉદ્દેશક-૧-કુંજર [૯૩ શ્રુત દેવતા નમસ્કાર [૯૪] સત્તર ઉદ્દેશકની નામ સૂચક ગાથા Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉ.૧ ‘ભગવઇ’' શ.૧૭, [૬૯૫] ઉદાયી અને ભૂતાનંદ હસ્તિની આગતિ-ગતિ [૬૯૬] – તાડનું ફળ હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયાઓ – તાડવૃક્ષ, તાડફળના જીવને લાગતી ક્રિયા – તાડફળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો ફળતોડનાર પુરુષ, વૃક્ષ, ફળ, ઉપકારી જીવને લાગતી ક્રિયા – ઝાડના મૂળ ને હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયા – ઝાડના મૂળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો તે પુરુષને, મૂળ તથા બીજના જીવને, ઉપકારક જીવને લાગતી ક્રિયાઓ – ઝાડના કંદ વિષયક ઉપરોક્ત પ્રશ્નો [૯૭] – શરીર, ઇન્દ્રિય અને યોગના ભેદ – ઔદારિક શરીર બંધક એક કે અનેક જીવને લાગતી ક્રિયા – વૈક્રિયાદિ શરીર બંધક જીવ વિષયક ઉપરોક્ત પ્રશ્ન – પાંચ ઇન્દ્રિયના બંધકને લાગતી ક્રિયા-છવીશ દંડક [૬૯૮] ભાવના ઔદયિકાદિ છ ભેદ (‘‘અનુયોગદ્વાર''ની સાક્ષી) (૧૦) ઉદ્દેશક-૨-‘સંચત’ [૬૯] સંયત, આદિની ધર્મઆદિમાં સ્થિતિ – એક જીવ, અનેક જીવ, નૈરયિકાદિને આશ્રીને પ્રશ્નો [00] – અન્યમત-શ્રમણ-પંડિત, શ્રાવક-બાલપંડિત, અવિરતિ-બાલ – સ્વમત-શ્રમણ પંડિત, શ્રાવક-બાળપંડિત, અવિરતિ એકાંત – બાલ ન કહેવાય, ચોવીશ દંડકમા પ્રશ્ન [૭૦૧] – અન્યમત-જીવ અને જીવાત્મા અન્ય છે. – સ્વમત-જીવ અને જીવાત્મા એક જ છે. [૦૨] દેવ રૂપીરૂપ વિકુર્તી શકે, અરૂપીરૂપ નહીં, તેનું કારણ (૧૦) ઉદ્દેશક-૩- શૈલેષી’• [૭૦૩] – શૈલેષી અનગાર પપ્રયોગ વિના ન કંપે - એજના (કંપન)ના પાંચ ભેદ, તેના હેતુ - [૭૦૪] ચલનાના ત્રણ ભેદ અને તેના હેતુ [૭૦૫] સંવેગ, નિર્વેદ આદિ સર્વેનું અંતિમ ફળ-મોક્ષ ૧૮૧ (૧૦) ઉદ્દેશક-૪. “ક્રિયા’ [05] –પ્રાણાતિપાતાદિ પાંચ ક્રિયા, આ ક્રિયા સ્પષ્ટ છે. – નૈરયિકાદિ દંડકોમાં આ ક્રિયા વિશે પ્રશ્ન Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૧૭/૯૪ – આગમ વિષય-દર્શન વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર – પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] – જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં - આત્મકૃત દુઃખનું વેદન – નૈરયિકાદિ બધામાં – વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે (૧૦) ઉદ્દેશક-૫- ઇશાન’ [૭૦૮] ઇશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઇશાનેન્દ્રની સ્થિતિ (૧૦) ઉદ્દેશક-૬- ‘પૃથ્વીકાયિક’’ [૭૦૯] – રત્નપ્રભા આદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઇ શકે, – ઉત્પન્ન થવા પૂર્વક પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭- ‘પૃથ્વીકાયિક’ - [૭૧૦] – સૌધર્મ કલ્પ યાવત્ ઇષત્પ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય (૧૦) ઉદ્દેશક-૮- “અપ્લાયિક' [૭૧૧] નારક પૃથ્વીના અખાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત (૧૭) ઉદ્દેશક-૯- “અપ્લાયિક' [૭૧૨] – ઉર્ધ્વલોકના અપ્સાયિક જીવનો નારક પૃથ્વી આદિમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૦-૧૧- ‘વાયુકાયિક' [૭૧૩– – નારક પૃથ્વીના વાયુકાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત -૭૧૪] – ઉર્ધ્વલોકના વાયુકાયિક જીવનો નારક પૃથ્વીમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૨- ‘એકેન્દ્રિય’ [૭૧૫] – એકેન્દ્રિય જીવોના આહાર, શરીર, લેશ્યા આદિપ્રશ્ન - લેશ્યા વિષયક અલ્પબહુત્ત્વ (૧૦) ઉદ્દેશક-૧૩ થી ૧૦ [૭૧૬- -- નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્સુમાર, વાયુકુમાર, -૭૨૦] – અગ્નિકુમા૨ના આહાર યાવત્ ઋદ્ધિ વિશે પ્રશ્નો – શતક-૧૬ માં વર્ણન અનુસાર જાણવું Page #180 -------------------------------------------------------------------------- ________________ “ભગવડ” શ.૧૮, ઉ.૧ ૧૮૩ આવક ૧૮ (૧૮) ઉદ્દેશક-૧. “પ્રથમ” [૭૨૧] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૨૨] – જીવ જીવભાવ વડે અપ્રથમ, ચોવીશે દંડકમાં - સિદ્ધ સિદ્ધભાવ વડે પ્રથમ છે. – પ્રથમ કે અપ્રથમ ના પ્રશ્નો-આહારક, અનાહારક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સંજ્ઞી, અસંજ્ઞી, લેશ્યા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ સંબંધે [૭૨૩] પ્રથમ–અપ્રથમ ભાવાવસ્થા સૂચક ગાથા [૭૨૪-ચરમ કે અચરમ વિષયક પ્રશ્નો - પ્રથમ-અપ્રથમ મુજબ) -૭૨] – ચરમ-અચરમ ભાવ સૂચક ગાથા (૧૮) ઉદ્દેશક-૨-“વિશાખા” [૨૭] – શકેન્દ્ર આગમન, નાટ્ય પ્રદર્શન આદિ પૂર્વભાવ - કાર્તિક શેઠ, શ્રમણોપાસક, ભ, મુનિસુવ્રતનું આગમન, – ધર્મશ્રવણ, પ્રવજ્યા ભાવ, ૧૦૦૮ વણિક સાથે દીક્ષા, – ભવ દ્વારા શીક્ષણ, ચૌદ પૂર્વ અભ્યાસ, તપ, ઈન્દ્રપણું (૧૮) ઉદ્દેશક- - “માર્કદી પુત્ર” [૭૨૮] - માર્કદી પુત્ર અનગારના ભ૦ મહાવીરને પ્રશ્ન – કાપોત લેશ્યાવાળા પૃથ્વી, અપ કે વનસ્પતિકાયિક જીવ મનુષ્ય ભવ પ્રાપ્ત કરી મુક્તિ પામે – સ્થવિરોને માકંદ પુત્રની વાતમાં સંશય, ભo દ્વારા સમાધાન [૭૨૯] – ભાવિતાત્મા અનગારના ચરમ નિર્જરાના પુદ્ગલ વિશે પ્રશ્ન – છાસ્થ મનુષ્યનું તે ચરમ નિર્જરા પુદ્ગલ વિશે જ્ઞાન – નૈરયિકાદિને તે પુદ્ગલનું જ્ઞાન અને તેનો આહાર [૭૩૦] બંધના ભેદ-પ્રભેદ, નરયિકાદિને ભાવ બંધ [૭૩૧] અતીત અને ભાવિ પાપકર્મમાં ભિન્નતા, ધનુષ દૃષ્ટાંત [૩૨] – નૈરયિકાદિમાં અતીત અને ભાવિ પાપ કર્મની ભિન્નતા – આહાર રૂપે ગૃહીત પુગલોનું પરિણામન અને નિર્જરા – નિર્જરા પુદ્ગલોની સૂક્ષ્મતા અને અનાધાર પણું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૧૮)-જ - આગમ વિષય-દર્શન (૧૮) ઉદેશક-૪- “પ્રાણાતિપાત” [૭૩૩] અઢારપાપ, એકેન્દ્રિય, અસ્તિકાય, આદિની જીવાજીવદવ્યતા તેમાંના કેટલાંકનો પરિભોગ વકરે [૩૪] - કષાયના ચાર ભેદ – યુગ્મો ચાર, નૈરયિકાદિ અને સ્ત્રી દેડકોમાં યુગ્મ [૩૫] અલ્પ અને ઉત્કૃષ્ટ આબુવાળા અંધકવદ્ધિજીવો (૧૮) ઉદેશક-પ- “અસુરકુમાર” [૭૩] – એક અસુરકુમારાવાસમાં બે પ્રકારના અસુરકુમાર – એક દર્શનીય, બીજો નહીં; તેનું કારણ, મનુષ્ય દષ્ટાંત – એ જ પ્રમાણે નાગકુમાર યાવત્ વૈમાનિક સુધી જાણવું [૭૩૭ –એક નારકાવાસમાં બે નૈરિયત-મહાકર્મા અને અલ્પકર્મા – તેનો હેતુ, એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સિવાય બધે બે ભેદ [૭૩૮] નરયિકાદિમાં મૃત્યુ પૂર્વે બે આયુનો અનુભવ [૭૩૯] દેવતાઓની ઈષ્ટ-અનિષ્ટ રૂપ-વિકુવણા (૧૮) ઉદ્દેશક-૬-“ગુડવણહિ” [૭૪૦] નિશ્ચય અને વ્યવહારથી ગોળ, ભ્રમર, પોપટની પાંખ, મજીઠી, હળદર આદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (૧૮) ઉદ્દેશક- “કેવલી' [૭૪૨] – અન્યમત - યક્ષાવિષ્ટ કેવલીની ભાષા મૃષા અને મિશ્ર – સ્વમત-કેવલીની ભાષા નિરવદ્ય અને નિરુપઘાત [૭૪૩] – ઉપધિના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં ઉપધિ વિચાર – પરિગ્રહના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પરિગ્રહ વિચાર – પ્રણિધાનના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પ્રણિધાન – દુષ્મણિધાન અને સુપ્રણિધાનભેદ વર્ણન [૭૪૪] - મુદ્રક શ્રમણો પાસક, ભ, મહાવીરને વંદનાર્થે જવું – માર્ગમાં અન્યતીર્થિકો દ્વારા અસ્તિકાય વિશે પ્રશ્ન – અન્યતીર્થિકોને મુદ્રક દ્વારા પ્રતિ પ્રશ્નો – મુદ્રકના યથાર્થ ઉત્તરની ભત્ર દ્વારા અનુમોદના – મુદ્રકની પ્રવજ્યા અસમર્થતા, આરાધના, દેવગતિ [૭૪] વિમુર્તીત રૂપ દ્વારા દેવનું યુદ્ધ સામર્થ્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ભગવાઈ” શ.૧૮, ઉ.૭ - વૈક્રિય શરીરનો એક જીવ સાથે સંબંધ - વૈક્રિય શરીર વચ્ચેનું અંતર એક જીવ વડે સંબદ્ધ નથી. [૭૪] – દેવ અને અસુર વચ્ચે યુદ્ધ શક્ય, - શત્ર રૂપે પરિણત પદાર્થ, અસુરને વિકર્વિત શસ્ત્ર [૭૪૭] દેવોનું ગમન સામર્થ્ય [૭૪૮] દેવોના પુન્યકર્મના ક્ષયના કાળ વિશે પ્રશ્નોત્તર (૧૮) ઉદ્દેશક-૮- “અનગાર ક્યિા ” [૭૪૯] – ભાવિતાત્મા અનગારની ઐયપથિકી ક્રિયા - અન્યતીર્થિકોનું ગૌતમને એકાંત અસંયત-બાલ કહેવું [૭૫o] – એકાંત અસંયત કે એકાંત બાલ કહેવાનું કારણ – ગૌતમનો ઉત્તર અને સંયત તથા પંડિતપણાનું વિધાન – ભગવંત દ્વારા ગૌતમની પ્રશંસા [૭૫૧] – છદ્મસ્થ મનુષ્યનું પરમાણુ યાવતુ અનંત પ્રદેશ સ્કંધ જ્ઞાન – અવધિ-પરમાવધિ-કેવલ જ્ઞાનીનું પરમાણું જ્ઞાન, (૧૮) ઉદ્દેશક-૯- “ભવ્યદ્રવ્ય ૭િ૫૨] – ભવ્યદ્રવ્ય જીવની ચોવીશે દંડકમાં વિચારણા – ભવ્યદ્રવ્ય જીવની સ્થિતિની ચોવીશે દંડકમાં વિચારણા (૧૮) ઉદ્દેશક-૧૦- “સોમિલ” [૭પ૩] ભાવિતાત્મા અનગારનું વૈક્રિય લબ્ધિ સામર્થ્ય [૭પ૪] – પરમાણુ યાવત્ અનંતપ્રદેશ સ્કંધ વાયુકાય વડે વ્યાપ્ત – બસ્તિ વાયુકાય વડે વ્યાપ્ત છે [૭૫૫] રત્નપ્રભાથી ઈષ~ામ્ભારાપૃથ્વી નીચે અન્યોન્ય બદ્ધ, સ્કૃષ્ટ, સંબદ્ધ વર્ણાદિભેદે વ્યો [૭પ૬] – સોમિલ બ્રાહ્મણ, ભ, મહાવીર પાસે સોમિલનું જવું – યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક આહાર, માસ સંબંધે પ્રશ્ન – ભગવંત મહાવીર દ્વારા યુક્તિયુક્ત ઉત્તર [૫૭] – કુલત્થાનું ભક્ષ્યાભઢ્ય પણું, – એક અનેક, અક્ષય, અવ્યય સંબંધે પ્રશ્નોત્તર – સોમિલને બોધ પ્રાપ્તિ, શ્રાવકધર્મ સ્વીકાર, – પ્રવજ્યા માટે અસમર્થ, અંતિમ સાધના આદિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૧૯/-/૧ - આગમ વિષય-દર્શન તક ઉદ્દેશક-૧- લેશ્યા'' [૭૫૮] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૫૯] લેશ્યાના છ ભેદ વગેરે (‘‘પન્નવણા’’ની સાક્ષી) (૧૯) ઉદ્દેશક-૨-ગર્ભક [૭૦] લેશ્યા અને ગર્ભોત્પત્તિ (‘‘પન્નવણાની સાક્ષી) (૧૯) ઉદ્દેશક-૩- પૃથ્વી’ [૭૬૧] – પૃથ્વીકાયિક જીવોનો આહાર-શરીરબંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ઉપયોગ, આહાર, સ્પર્શ, અઢાર પાપ, ઉત્પાત્, સ્થિતિ, સમુદ્દાત, ઉદ્ઘર્તના વિશે પ્રશ્નો [૭૬૨] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનું અલ્પ-બહુત્ત્વ [૭૬૩] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની પરસ્પર સૂક્ષ્મ-બાદ૨તા [૭૬૪] – પૃથ્વીકાયનું શરીર પ્રમાણ, એકેન્દ્રિય તુલના દ્વારા – પૃથ્વીકાયાદિની શરીરની અવગાહના ઉપમા દ્વારા – પૃથ્વીકાયાદિની વેદના-ઉપમા દ્વારા (૧૯) ઉદ્દેશક-૪- “મહાશ્રવ” [૭૫] નૈરયિકાદિમાં આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદના વિચાર (૧૯) ઉદ્દેશક-૫- ચરમ” [૭૬૬] – નૈરયિકાદિમાં આયુષ્યની તુલનાએ આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદનાની વિચારણા [૭૭] વેદનાના બે ભેદ (‘‘પન્નવણા’’ની સાક્ષી) 64 (૧૯) ઉદ્દેશક-૬- દ્વીપ [૭૬૮] દ્વીપ સમુદ્રની સંખ્યા, સ્થાન, આકાર (‘‘જીવાભિગમ સાક્ષી) (૧૯) ઉદ્દેશક-- “ભવન” [૭૬૯] અસુરકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકની આવાસ સંખ્યા અને સંક્ષિપ્ત પરિચય (૧૯) ઉદ્દેશક-૮- ‘“નિવૃત્તિ’ [૭૭૦- - નૈયિકાદિ દંડકમાં જીવ, કર્મ, શરીર, સર્વેન્દ્રિય, ભાષા, –૭૭૩] મન, કષાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા આદિની નિવૃત્તિ Page #184 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભગવઇ’' શ.૧૯, ૩.૯ (૧૯) ઉદ્દેશક-૯- “કરણ' [૭૭૪– – કરણના દ્રવ્યાદિ ભેદ, નૈરયિકાદિમાં કરણ - ' -૭૭૬] – નૈરયિકાદિ દંડકોમાં શરીર, ઇન્દ્રિય, ભાષા, કષાય, સમુદ્ધાત, સંજ્ઞા, લેશ્યા, દરિ, વેદ, પ્રાણાતિપાત, પુદ્ગલ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન કરણ પ્રશ્નોત્તર (૧૯) ઉદ્દેશક-૧૦- વ્યંતર” [૭૭૭– – વ્યંતરોનો સમાનઆહાર ઇત્યાદિ વિષયો પ્રશ્નો –૭૭૮] – (શતક-૧૬– દ્વીપકુમાર ઉદ્દેશકની સાક્ષી) - X - X — શતક-૨૦ (૨૦) ઉદ્દેશક-૧- બેઇન્દ્રિય’ [૭૭૯] દશ ઉદ્દેશક નામ સૂચક ગાથા [૭૮૦] – વિકલેન્દ્રિય જીવોનો શરીરબંધ, દૃષ્ટિ, જ્ઞાન, યોગ આહારભિન્નતા સ્થિતિ આદિ વર્ણન '' – પંચેન્દ્રિય જીવોનો શરીર બંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન, ઇષ્ટાનિષ્ટ વર્ણાદિ અનુભવ, પાપસ્થિતિ, સમુદ્દાત, ઉદ્ધર્તન (૨૦) ઉદ્દેશક-૨- “આકાશ” [૭૮૧] – આકાશના બે ભેદ, લોકાકાશ જીવ, જીવદેશરૂપ છે – ધર્માસ્તિકાયાદિ વિશે પ્રશ્ન ( શતક-૨–ની સાક્ષી) – અધોલોક અને ઇષત્પ્રાક્ભાર પૃથ્વીનું અવગાહન ક્ષેત્ર [૭૮૨] પાંચ અસ્તિકાયના અભિવચનો (પર્યાયવાચી) (૨૦) ઉદ્દેશક-૩- પ્રાણવધ’ [૭૮૩] પાપ, પાપવિરતિ, બુદ્ધિ, અવગ્રહાદિ, ઉત્થાનાદિ, નૈરયિકત્વાદિ, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ સર્વે આત્મા સાથે જ પરિણમે છે. [૭૮૪] ગર્ભોત્પન્ન જીવના વર્ણાદિ પરિણામ (શતક-૨-મુજબ) (૨૦) ઉદ્દેશક-૪- “ઉપચય'' [૭૮૫] ઇન્દ્રિયોપચય-પાંચ પ્રકારે (‘‘પન્નવણા’’ની સાક્ષી) .. ૧૮૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૨૦/-/પ- આગમ વિષય-દર્શન (૨૦) ઉદેશક-૫- “પરમાણ” [૩૮] – પરમાણુ પુદ્ગલના વર્ણાદિ અપેક્ષાએ ભેદો – ત્રિપ્રદેશિક યાવત્ દશપ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો (ભાંગા). – સંખ્યાત, અસંખ્યાત, સૂક્ષ્મ અનંત પ્રદેશિક સ્કંધના ભેદો [૭૮૭] – બાદર પરિણામી અનંત પ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો, – પાંચ, છ, સાત, આઠ સ્પર્શ ભેદે તેના વિવિધ ભાંગા [૭૮૮] પરમાણુના ભેદ-પ્રભેદ (૨૦) ઉદ્દેશક-ક- “અંતર” [૭૮૯-– રત્નપ્રભાથી ઈષમ્રામ્ભારાના અંતરાલમાં ઉત્પન્ન થવા -૭૯૧] – યોગ્ય પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહારનું પૌવપર્યવિસ્તૃત વર્ણન (૨૦) ઉદ્દેશક-o- “બંધ” [૭૯૨] – બંધના ત્રણ ભેદ, નૈરયિકાદિ સર્વે દંડકોમાં - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો બંધ, ચોવીશ દંડકમાં - સ્ત્રી-પું-નપુંસક વેદ બંધ ત્રણ ભેદે, ચોવીશે દંડકોમાં – દર્શન અને ચારિત્ર મોહનીય બંધ ત્રણ ભેદે, સર્વેમાં – એજ રીતે શરીર, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન એ સર્વેમાં બંધ વિષયક પ્રશ્નોત્તર (૨૦) ઉદ્દેશક-૮- “ભૂમિ' [૭૩] -કર્મ ભૂમિ પંદર, અકર્મભૂમિ ત્રીશ – અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી નથી [૭૯૪] – ભરત ઐરાવતમાં કાળચક્ર છે, મહાવિદેહમાં નથી – પંચ મહાવ્રત અને ચતુર્યામ ધર્મોપદેશ ક્યાં? ક્યારે? – વર્તમાન ભારતના ચોવીશ તીર્થંકરના નામ, અંતર [૭૯૫ – જિનના અંતર, કાલિક શ્રુત વિચ્છેદ અવિચ્છેદ ક્યારે? – દષ્ટિવાદ વિચ્છેદ બધાં જિનાંતરોમાં [૭૯૬] પૂર્વગત શ્રતની સ્થિતિ [૭૭] ભગવંત મહાવીરના તીર્થની સ્થિતિ [૭૯૮] ભાવિ અંતિમ તીર્થંકરની તીર્થ સ્થિતિ Page #186 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ” શ.૨૦, ૩.૮ [૭૯૯] તીર્થ અને તીર્થંકરનો અર્થ [૮૦૦] – પ્રવચન અને પ્રવચનીનો અર્થ – ઉગ્ર, ભોગ આદિ કુલજની ધર્મ આરાધના અને નિર્વાણ – દેવલોકના ભવનવાસી આદિ ચાર ભેદ (૨૦) ઉદ્દેશક-૯- “ચારણ” [૮૦૧] – ચારણ મુનિના વિદ્યાચરણ-જંઘાચરણ બે ભેદ – વિદ્યાચરણ નામનો હેતુ, શીઘ્ર-તિર્દી-ઉર્ધ્વગતિ – વિદ્યાચરણ મુનિ ગમનાગમન આલોચે તો આરાધક [૮૦૨] – જંઘાચારણ નામનો હેતુ, શીઘ્ર-તિર્દી-ઉર્ધ્વગતિ - ગમનાગમન આલેચે તો આરાધક નહીં તો વિરાધક (૨૦) ઉદ્દેશક-૧૦ - ‘સોપક્રમજીવ’ [૮૦૩] સોપક્રમ-નિરુપક્રમ આયુ, ચોવીશે દંડકમાં વિચાર [૮૦૪] – નૈરયિકાદિ જીવોનું આત્મોપક્રમ, પરોપક્રમ કે – નિરુપક્રમ વડે ઉપપાત અને ઉદ્ધૃર્તન - – નૈરયિકાદિ જીવોનો ઉપપાત, ઉદ્ધર્તન-આત્મáિથી, સ્વકર્મ વડે, આત્મપ્રયોગ વડે [૮૦૫] – નૈરયિકાદિ જીવોની ઉત્પત્તિ- સંખ્યાત, અસંખ્યાત, એક એ ત્રણે રીતે કહેવાનો હેતુ . – સિદ્ધો ઉત્પત્તિ અપેક્ષાએ સંખ્યાત અને એક બે ભેદ – સંખ્યાત, અસંખ્યાત એક અપેક્ષાએ જીવોનું અલ્પબહુત્ત્વ – જીવો ષટ્ક કે નોષટ્ક સમતિ, તેનું અલ્પ બહુત્ત્વ – જીવો દ્વાદશ કે નોદ્વાદશ સમર્જિત, તેનું અલ્પ બહુત્ત્વ – જીવો ચોરાશી કે નોચોરાશી સમર્જિત, તેનું અલ્પબહુત્ત્વ ——X— શતક-૨૧ ‘વર્ગ-૧-ઉદ્દેશક-૧'' [૮૦૬] ઉદ્દેશકના નામ અને વર્ગ સૂચક સંખ્યા [૮૦૭] – શાલિ આદિ વર્ગમાં ઉત્પન્ન થનાર જીવોની ગતિ, પરિણામ, અવગાહના, બંધ, ઉદય, ઉદીરણા, લેશ્યાદિ – શાલ્યાદિ જીવની પૃથ્વીકાયમાં સ્થિતિ આદિ પ્રશ્નો – પ્રાણી માત્રની શાલ્યાદિ વર્ગે ઉત્પત્તિ ૧૮૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૨૧/૧/૨ – આગમ વિષય-દર્શન વર્ગ-૧- ઉદ્દેશક-૨ થી ૧૦ [૮૦૮– – શાલ્યાદિ વર્ગના કંદ, સ્કંધ, છાલ, સાખા, પ્રવાલ, પત્ર -૮૧૪] પુષ્પ, ફળ અને બીજ વિશે વર્ણન-ઉદ્દેશક-૧-મુજબ વર્ગ-૨ થી ૮- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૧૫- — વટાણાદિ, અળસી આદિ, વંશઆદિ, શેરડી આદિ, -૮૨૧] સેડિય આદિ, અહઆદિ, તુલસી આદિ સાતે વર્ગ – સાતે વર્ગના ઉદ્દેશક અને વર્ણન પ્રથમ વર્ગ મુજબ — X - X - શતક ૨૨વર્ગ-૧-ઉદ્દેશક ૧થી ૧૦ [૮૨૨] છ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા [૮૨૩] તાડ આદિ વર્ણન (શતક-૨૧-સમાન) વર્ગ-૨ થી ૬- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૨૪- – લીમડો આદિ, અગસ્તિક આદિ, વેંગણ આદિ -૮૨૮] સિરિયક આદિ, પૂષફલિકા આદિ પાંચ વર્ગ – પાંચ વર્ગનું વર્ણન (શતક-૨૧-સમાન) —X—X— શતક ૨૩ [૮૨૯] પાંચ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા વર્ગ-૧થી ૫ - ઉદ્દેશક-૧૦/૧૦ [૮૩૦- – આલુ આદિ, લોહી આદિ, અવક આદિ, પાઠા આદિ, માષપર્ણી આદિ પાંચ વર્ગ (શતક-૨૨-સમાન) -૮૩૪] —X—-X— શતક ૨૪ ઉદ્દેશક-૧-નૈરયિક” [૮૩૫- — ચોવીશ ઉદ્દેશકની નામ સૂચક ગાથાઓ -૮૪૦] – નૈરયિકોની આગતિ સંબંધિ પ્રશ્નોત્તર – અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવની રત્નપ્રભા નરકે ઉત્પત્તિ, સ્થિતિ, સંઘયણ, સંસ્થાન લેશ્યા, દૃષ્ટિ, અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુદ્ધાત, અનુભવ, વેદ, અધ્યવસાય, કાયસ્થિતિ આદિ વિષયના પ્રશ્નોત્તર · સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સાતે નરકમાં ઉત્પત્તિ, આદિ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ “ભગવાઈ” શ.૨૪, ઉ.૧ [૮૪૧- સંજ્ઞી મનુષ્યની સાતે નરકમાં ઉત્પત્તિ, -૮૪૨] – બાકી પ્રશ્નોત્તર વિસ્તારથી) પૂર્વવત્ જાણવા (૨૪) ઉદ્દેશક-૨ થી ૧૧ [૮૪૩- અસુરકુમારાદિ દેશમાં તિર્યંચ અને મનુષ્યનો ઉપપાત -૮૪૫] – વિસ્તૃત પ્રશ્નોત્તર - પૂર્વવત્ જાણવા (૨) ઉદ્દેશક-૧૨ થી ૧૯ [૮૪૬- પૃથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, -૮૫૫] તેઈન્દ્રિય, ચતરિન્દ્રિય એ આઠ ઉદેશકો – દેવ, તિર્યંચ, મનુષ્યનો એકેન્દ્રિયમાં ઉપપાત – તિર્યંચ, મનુષ્યનો વિકલેન્દ્રિયમાં ઉપપાત – પૃથ્વીકાય ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન, શેષ સાક્ષી (૨૪) ઉદ્દેશક-૨૦- “તિર્યંચ પંચેન્દ્રિય” [૮૫] પંચેન્દ્રિય તિર્યંચમાં ચારે ગતિના જીવોનો ઉપપાત - વિસ્તૃત વર્ણન - ઉદ્દેશક-૧-મુજબ (૨૪) ઉદ્દેશક-૨૧-“મનુષ્ય' [૮૫૭] મનુષ્યમાં ચારે ગતિના જીવોનો ઉપપાત – વિસ્તૃત વર્ણન - ઉદ્દેશક-૧-મુજબ (૨૪) ઉદ્દેશક-૨૨થી ૨૪-“દેવ” [૮૫૮- વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકમાં તિર્યંચ અને મનુષ્યનો -૮૬૦] ઉપપાત-વિસ્તૃત વર્ણન-પૂર્વવત્ – X—X—– શતક-૨૫ ઉદ્દેશક-૧-“લેશ્યા” [૮૬૧] બાર ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૮૬૨] વેશ્યા-(શતક-૧, ઉદ્દેશક-૨ની સાક્ષી) [૮૬૩] સંસારી જીવ ચૌદ ભેદે, તેનું અલ્પબદુત્ત્વ [૮૬૪] નૈરયિકાદિમાં એક સમયે ઉત્પન્ન બે જીવોના યોગ અને તેનું અલ્બ બહુત્ત્વ [૮૫] યોગના પંદર ભેદ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૨૫/-/૨ – આગમ વિષય-દર્શન (૨૫) ઉદ્દેશક-૨- “દૂત્ર” [૮] દ્રવ્યના બે ભેદ, અજીવ દ્રવ્યના બે ભેદ [૮૬૭] – જીવદવ્ય અનંત છે, તેનું કારણ – જીવ દ્રવ્ય દ્વારા અજીવ દ્રવ્યોનો પરિભોગ, ચોવીશ દંડકમાં [૮૬૮] – અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં અનંત દ્રવ્યોની સ્થિતિ – એક આકાશ પ્રદેશમાં પુદ્ગલોનો ચય-અપચય [૮૬૯] – ઔદારિક, વૈક્રિય, તૈજસ શરીરપણે સ્થિત, અસ્થિત દ્રવ્યોનું ગ્રહણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી – ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે દ્રવ્યગ્રહણ-પૂર્વવત્ (૨૫) ઉદ્દેશક-૩- “સંસ્થાન” [૭૦] સંસ્થાન છ ભેદે, તેના અનંત દ્રવ્ય, અલ્પબદ્ધત્વ [૮૭૧] – સંસ્થાન પાંચ ભેદ, તેના અનંત દ્રવ્ય, - રત્નપ્રભાથી ઈષત્રાબ્બારામાં સંસ્થાનમાં અનંતદ્રવ્ય -પાંચ સંસ્થાનો નો પરસ્પર સંબંધ, રત્નપ્રભા યાવત ઈષ...ભાભારમાં યવાકૃતિ નિષ્પાદક સંસ્થાનમાં અન્ય સંસ્થાનો ના અનંત દ્રવ્ય [૮૭૨- - વૃત્ત સંસ્થાનના ભેદ તેના પ્રદેશ અને અવગાઢ -૮૭૩] – વૃત્ત આદિ પાંચે સંસ્થાનમાં કેટલા પ્રદેશો છે, તે કેટલા આકાશ પ્રદેશને અવગાહે છે. – સંસ્થાનોની કૃતયુગ્માદિ રૂપતા – સંસ્થાનોની કૃતયુગ્મ આદિ પ્રદેશાવગાઢતા [૮૭૪] – આકાશ પ્રદેશ શ્રેણીની દ્રવ્યથી, પ્રદેશથી અનંતતા - અલોકાકાશ પ્રદેશ શ્રેણી સંખ્યાત, અસંખ્યાત, અનંત [૮૭૫] – શ્રેણી અનાદિ-અનંત, લોકાકાશ-શ્રેણી સાદિ સાંત, - અલોકાકાશ શ્રેણીની આદિ અંતથી ચઉભંગી – આકાશ શ્રેણી દ્રવ્ય-પ્રદેશથી કૃત્ યુગ્માદિ વિકલ્પ [૮૭૬] – શ્રેણીના સાતભેદ, પરમાણુ પુદ્ગલની ગતિ - સ્કંધની ગતિ, નૈરયિકાદિની શ્રેણી-ગતિ [૮૭૭] નરકાવાસ યાવત્ વિમાનાવાસ [૮૭૮] ગણિપિટકના ભેદ (“નંદી”ની સાક્ષી) [૮૭૯] અનુયોગ વિધિ-સૂત્રાર્થ, નિકુંજ્યર્થ, અન્યાર્થ Page #190 -------------------------------------------------------------------------- ________________ ‘ભગવઇ’ શ.૨૫, ૩.૩ [૮૮૦] ~ પાંચ ગતિ, આઠગતિનું અલ્પબહુત્ત્વ – ઇન્દ્રિય, જીવ અને પુદ્ગલના સર્વ પર્યાયો, આયુકર્મ બંધક–અબંધકને આશ્રીને અલ્પબહુત્ત્વ (૨૫) ઉદ્દેશક-૪-‘યુગ્મ’' [૮૮૧] – યુગ્મ ચાર, ચોવીશે દંડકમાં યુગ્મ, – દ્રવ્ય-છ, તેના દ્રવ્યો અને દ્રવ્ય પ્રદેશોનું મૃત્યુગ્માદિ – છ દ્રવ્યોનું અલ્પ બહુત્ત્વ, અવગાઢ- અનવગાઢ – રત્નપ્રભા યાવત્ ઇષત્પ્રાક્ભારનું અવગાઢત્વ [૮૮૨] – જીવ કલ્યોજ રૂપ છે – દંડક, વચનાશ્રિત પ્રશ્નો – જીવ, શરીર, સિદ્ધના પ્રદેશનું મૃતયુગ્માદિત્વ [૮૮૩] – જીવના આકાશના કૃત યુગ્માદિ પ્રદેશે આશ્રય અને કૃત યુગ્માદિ સમય સ્થિતિ વિશે પ્રશ્ન [૮૮૪] – જીવના કૃષ્ણ વર્ણ પર્યાયોનું મૃતયુગ્માદિત્વ – જીવના જ્ઞાન કે અજ્ઞાન પર્યાયોનું કૃત યુગ્માદિત્વ [૮૮૫] શરીરના પાંચ ભેદ (‘‘પન્નવણા’’ની સાક્ષી) [૮૮૬] – જીવ સકંપ અને નિષ્કપ, તેનો હેતુ — દેશ કે સર્વ સકંપ, ચોવીશ દંડકમાં કંપન [૮૮૭] – પરમાણુ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ અનંત છે – એક આકાશ પ્રદેશે રહેલા પુદ્ગલ - એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ -- – એક ગુણ યાવત્ અનંતગુણ પુદ્ગલ – પરમાણુ થી અનંત પ્રદેશિક સ્કંધ અને તેના પ્રદેશોનું અલ્પબહુત્ત્વ [૮૮૮] – પ્રદેશાવગાઢ પુદ્ગલનું દ્રવ્ય-પ્રદેશરૂપે અલ્પબહુત્ત્વ સમય અને વર્ણાદિ આશ્રિને પુદ્ગલનું અલ્પબહુત્વ [૮૮૯- – પરમાણુ યાવત્ અનંતપ્રદેશી સંધ અને કૃતયુગ્માદિ -૮૯૧] – પરમાણુ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ - સાઈ, અનર્ધ – પરમાણું યાવત્ અનંત પ્રદેશી સ્કંધ - સકંપ, નિષ્કપકંપન કાળ, કંપન અંતર, અલ્પબહુત્ત્વ 13 - – તેનું દેશ-સર્વકંપન, કંપન કાળ, કંપન અંતર આદિ [૮૯૨] – ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશ, જીવ અવગાહન ૧૯૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૨૫/-પ-આગમ વિષય-દર્શન (૨૫) ઉદ્દેશક-પ- “પર્યવ” [૮૯૩] પર્યવ બે-જીવ, અજીવ (“પન્નવણાની સાક્ષી) [૮૯૪] – આવલિકાથી કાળચક્રના પુદ્ગલ પરાવર્તના સમય – આવલિકાઓથી પુગલ પરાવર્તોના સમય - શ્વાસોચ્છવાસથી સર્વકાળની આવલિકાઓ – શ્વાસોચ્છવાસોથી પુદ્ગલ પરાવર્તોની આવલિકાઓ – એજ રીતે સ્તોક આદિના શ્વાસોચ્છવાસ, સાગરોપમ આદિના પલ્યોપમ, અવસર્પિણી આદિના સાગરોપમ, પુદ્ગલ પરાવર્ત આદિની અવસર્પિણી આદિ જાણવું [૮૯૫] – અતીત, અનાગત અને સર્વકાળના પુગલ પરાવર્તો - અતીત-અનાગતનું અંતર, અતીત-સર્વકાળ અંતર – સર્વકાળ અને અનાગતકાળનું અંતર [૮૯૬] – નિગોદના ભેદ (“જીવાભિગમ”ની સાક્ષી) [૮૯૭] નામ ભાવના છ ભેદ (શતક-૧૭, ઉદ્દેશા-૧-મુજબ) (૨૫) ઉદ્દેશક-દ- “નિર્ચન્થ” [૮૯૮- આ ઉદ્દેશાના ૩૬ વિષયો (દ્વાર) સૂચક ગાથા -૯૦૧] – પુલાક, બકુશ, કુશીલ નિર્ગસ્થ સ્તાનકના ભેદો – પાંચે નિર્ચન્થના વેદ [૯૦૨] પાંચે નિર્ઝન્થનું સરાગ-વીતરાગપણું [૯૦૩] પાંચે નિર્ઝન્થના કલ્પ [૯૦૪] પાંચે નિર્ઝન્થના ચારિત્ર [૯૦૫] પાંચે નિર્ઝન્થનું પ્રતિસેવક-અપ્રતિસેવકત્વ [૯૦૬] પાંચે નિર્ચન્થનું જ્ઞાન [૯૦૭] પાંચે નિર્ચન્થનું શ્રુત -અધ્યયન [૯૦૮] પાંચે નિર્ચન્થની તીર્થ કે અતીર્થે સત્તા [૯૦૯] પાંચે નિર્ચન્થનું દ્રવ્ય-ભાવ લિંગ [૯૧૦] પાંચે નિર્ગસ્થના શરીર [૯૧૧] પાંચે નિર્ઝન્થની ભૂમિ [૯૧૨] પાંચે નિર્ઝન્થનો કાળ [૧૩] પાંચે નિર્મન્થની ગતિ, ત્યાંની સ્થિતિ [૧૪] પાંચે નિર્ઝન્થના સંયમ સ્થાનો, તેનું અલ્પબદુત્ત્વ [૧૫] પાંચે નિરૈન્યના ચારિત્ર પર્યવો, તેની તુલના Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ભગવાઈ” શ.૨૫, ઉ.૬ [૧] પાંચે નિર્ઝન્થનું સયોગી અયોગીપણું [૧] પાંચે નિર્ઝન્થનો ઉપયોગ [૧૮] પાંચે નિર્ઝન્થનો કષાય [૧૯] પાંચે નિર્ઝન્યોમાં વેશ્યા [૨૦] પાંચે નિર્ઝન્થોના પરિણામ, પરિણામ કાળ [૨૧] પાંચે નિર્ચન્થનો કર્મ પ્રકૃતિબંધ [૨૨] પાંચે નિર્ઝન્થનું કર્મ પ્રકૃતિ વેદન [૨૩] પાંચે નિર્ઝન્થની કર્મ પ્રકૃતિ ઉદીરણા કેટલી-કઈ? [૯૨૪] પાંચે નિર્ઝન્યોના તે-તે નિર્ચથત્વના ત્યાગનું ફળ [૨૫] પાંચે નિર્ઝન્થોની સંજ્ઞોપયુક્તતા [૨] પાંચે નિર્ઝન્થનું આહારક-અનાહારત્વ [૨૭] પાંચે નિર્ઝન્થોના ભાવ ૯િ૨૮] પાંચે નિર્ઝન્થોના આકર્ષ [૨૯] પાંચે નિર્ચન્હોની સ્થિતિ [૩૦] પાંચે નિર્ચન્થોનું અંતર [૩૧] પાંચે નિર્ઝન્થોના સમુદ્યાત [૩૨] પાંચે નિર્ઝન્થનો લોક નિવાસ [૩૩] પાંચે નિર્ચન્થની લોક સ્પર્શના [૩૪] પાંચે નિર્ચન્થોના ભાવ [૩૫] પાંચે નિર્ઝન્થોની એક સમયમાં સંખ્યા (૨૫) ઉદ્દેશક-૯-“સંયત” [૯૩૬-- સંયતના ભેદ-પ્રભેદ, વ્યાખ્યા, -૯૪૨] – પાંચે સંયતના વેદ, રાગ, કલ્પ ૯િ૪૩] -પાંચે સંયતમાં પુલકાદિ પણું, પ્રતિસેવના, જ્ઞાન, શ્રુતાધ્યયન, તીવ-અતીર્થત્વ, દ્રવ્ય-ભાવ લિંગ, શરીર, ભૂમિ, (પુલાકાદિવ) ૯િ૪૪-– પાંચે સંયતનો કાળ ગતિ-ત્યાં સ્થિતિ, -૯૪૮] સંયમસ્થાન-તેનું અલ્પબદુત્વ, ચારિત્રપર્યવ ચારિત્રપર્યવઅલ્પ બહુત, યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા, પરિણામ, પરિણામ સ્થિતિ ૯િ૪૯-– પાંચે સંયતનો કમ પ્રકૃતિ બંધ, વેદન, ઉદીરણા ૯૫૦] પાંચે સંયતને તે-તે સંતપણાના ત્યાગનું ફળ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૨૫/-/૭ - આગમ વિષય-દર્શન [૯૫૧- – પાંચ સંયતની સંજ્ઞોપયુક્તતા, આહારક-અનાહારકત્વ -૯૫૩] ભવગ્રહણ, આકર્ષ, સ્થિતિ, અંતર, સમુદ્યાત, લોકક્ષેત્ર, લોક સ્પર્શના, ભાવ, સંખ્યા-અલ્પબદુત્વ [૯૫૪- – પ્રતિસેવના દશ, આલોચના દોષ દશ, આલોચકગુણદશ -૯૫૯] -સમાચારી દશ, પ્રાયશ્ચિત દશ, તપના ભેદ-પ્રભેદ (૨૫) ઉદ્દેશક-૮- “ઘ” [૭૦] – નૈરયિકાદિની ઉત્પત્તિ મંડમના વૃત્તિ અધ્યયવસાયાનુસાર – નારકાદિની વિગ્રહ ગતિ-શિપ્રગતિ વિષય, આયુબંધ, ગતિ - નારકાદિ ઉત્પત્તિ આત્મદ્ધિથી, સ્વકર્મથી ઇત્યાદિ (૨૫) ઉદ્દેશક-૯ થી ૧૨ [૯૭૧- - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ -૯૭૪] ચારેની ઉત્પતિ આદિ સર્વે (ઓઘ ઉદ્દેશ મુજબ) -X-Xશતક-૨૬ ઉદેશક-૧ [૯૭૫] અગિયાર ઉદ્દેશક અને તેમાં અગિયાર સ્થાનોના નામ [૯૭૬-– જીવને પાપકર્મબંધ, તેના ચાર વિકલ્પો -૯૭૮] – વેશ્યાવાળા, વેશ્યારહિત જીવને પાપકર્મ બંધ – કૃષ્ણપાક્ષિક શુકલપાક્ષિક જીવને પાપકર્મબંધ – દષ્ટિ, સંજ્ઞા, વેદ, કષાય, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ, યોગને આશ્રીને કર્મબંધ, ચોવીશે દંડકમાં વર્ણન [૯૭૯-– જીવનો જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ -૯૮૦] – નૈરયિકાદિ દંડકમાં તેની વિચારણા (૨૬) ઉદ્દેશક-૨ થી૧૧ [૯૮૧-– અનંતરોપપન્નક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, -૯૯૦] પરંપરાવગાઢ, અનંતરાહાર, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ, અચરમ – એ દેશમાં નૈરિયકાદિ સર્વે જીવોને આશ્રીને લેશ્યા યાવત્ ઉપયોગ વિવેક્ષાથી પાપકર્મબંધ અને આઠ કર્મબંધ (ઉદ્દેશક-૧-મુજબ) Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ભગવાઈ” શ.૨૭, ઉ. શતક-૨e. ઉદેશક-૧ થી ૧૧ [૯૯૧] જીવનું પાપકર્મ કરણ (શતક-૨ મુજબ) -X —X — શતક-૨૮ ( ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૨- – જીવોનું પાપકર્મ સર્જન અને આચરણ-કઈ ગતિમાં? -૯૯૪] – શેષ સર્વ કથન- (શતક ૨૬ મુજબ) —X—X— શતક-૨૯ (ઉદ્દેશક-૧ થી ૧૧) [૯૯૫- – જીવોના પાપકર્મ વેદનનો આરંભ, અંત, તેનો હેતુ -૯૯૭] – શેષ સર્વ કથન (શતક-૨-મુજબ) -X——– શતક-૩૦ (ઉદ્દેશક-૧ થી ૧૧) ૯િ૯૮] – સમવસરણ (મત) -ચાર, સર્વ જીવ ચાર મતવાળા – લેશ્યા યાવતુ ઉપયોગવાળા જીવ - ચાર મતવાળા – સર્વ વિચારણા ચોવીશે દંડકમાં ૯િ૯૯- – ચારે મતવાળાનો ચોવીશે દંડકમાં આયુબંધ -૧૦૦૨] અને ભવ્ય-અભવ્યત્વ (શેષ-શતક-૨૬-મુજબ) શતક-૩૧ ઉદેશક -૧[૧૦૦૩]– યુગ્મ-ચાર, સુદયુગ્મ કહેવાનો હેતુ – સુદ યુગ્મ જીવોનો ઉપપાત (૩૧) ઉદ્દેશક ૨ થી ૨૮ ૧૦૦૪-- નરકમાં શુક્ર યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્વકનો ઉપપાત -૧૦૦૭) – સુદ યુગ્મ ભવસિદ્ધિક જીવોનો નરકમાં ઉપપાત [૧૦૦૮-– સુદ યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક -૧૦૧૦] જીવોનો નરકમાં ઉપપાત [૧૦૧૧-- ભવસિદ્ધિકની માફક અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, -૧૦૧૫] મિથ્યાષ્ટિ, કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિકનું કથન —X—X— શતક-૩ર-ઉદ્દેશક ૧ થી ૨૮ [૧૦૧ -– સુદ યુગ્મ નૈરયિકનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ -૧૦૧૭] – શેષ કથન (ઉપપાત શતકાદિ પૂર્વવત) Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ૩૩/૧/૧ થી ૧૧-આગમ વિષય-દર્શન શતક-૩૩. શતશતક-૧- ઉદ્દેશક-૧ થી ૧૧ [૧૦૧૮] એકેન્દ્રિય જીવના ભેદ-પ્રભેદ, કર્મપ્રકૃતિ, – એકેન્દ્રિય જીવને કર્મ પ્રકૃતિ બંધ-વેદન [૧૦૧૯-– અનંતર અને પરંપરા એવા ઉપપત્રક, અવગાઢ, આહારક, પર્યાપ્તક, -૧૦૨૧] – ચરમ-અચરમ એકેન્દ્રિય જીવો વિષયક કથન (૧૦૧૮-મુજબ) શતશતક-૨ થી ૧૨ [૧૦૨૨-– કૃષ્ણ લેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક, ભવસિદ્ધિક, -૧૦૩૨] – કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક, અભવસિદ્ધિક – એ અગિયાર ઉદેશાનું કથન (શતક શતક-૧-મુજબ) —X-X શતક-૩૪ શતક-શતક-૧, ઉદેશક-૧[૧૦૩૩-– એકેન્દ્રિયક જીવોના ભેદ-પ્રભેદ -૧૦૩૪] - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનો ઉપપાત, વિગ્રહ ગતિ સમય, સાત શ્રેણી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણે ઉપપાતાદિ – એ પ્રમાણે અપકાયાદિના ઉપપાત આદિનું કથન – એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ-બંધ, વેદન, ઉપપાત સમુઠ્ઠાત, કર્મબંધનું અલ્પબદુત્ત્વ (૩૪) શતક-શતક-૧૦, ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૩૫-– અનંતરોપપત્રક, પરંપરોપપન્નક યાવત્ અચરમ -૧૦૩૭] - દશે ઉદ્દેશકનું કથન (ઉદ્દેશક-૧-મુજબ) (૩૪) શતક-શતક-૨ થી ૧૨ [૧૦૩૮-કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક એકેન્દ્રિય જીવો, -૧૦૪૩] – ભવસિદ્ધિક, અભવસિદ્ધિકને આશ્રીને – અગિયાર શતક-(શતક-૧-મુજબ કહેવો) – X - X – શતક-૩૫ શતક-શતક-૧-ઉદ્દેશક-૧ [૧૦૪૪] મહાયુગ્મ સોળ, મહાયુગ્મોની વ્યાખ્યા Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ “ભગવાઈ” શ.૩૫, શ.શ.-૧, ઉ.૧ [૧૦૪૫]- મહાયુગ્મના ભેદાનુસાર એકેન્દ્રિય-ઉપપાત, એક સમયમાં ઉપપાત, જીવોની સંખ્યા - મહાયુગ્યના ભેદાનુસાર એકેન્દ્રિય જીવોને કર્મબંધ, કર્મવેદન, વેશ્યા યાવત્ ઉપયોગ, શરીર વર્ણાદિ, અનુબંધકાળ, સર્વજીવની ઉત્પત્તિ (૩૫) શતક-શતક-૧- ઉદેશક ૨ થી ૧૧ [૧૦૪૬-- મહાયુગ્મના સોળે ભેદોમાં ઉત્પાદિ કથન-૧૦૫] – પ્રથમ-અપ્રથમ સમયોત્પન્ન, ચરમ-અચરમ સમય, – પ્રથમ પ્રથમ-પ્રથમ અપ્રથમ સમયોત્પન્ન – પ્રથમ ચરમ-પ્રથમ અચરમ સમયોત્પન્ન – ચરમ ચરમ - ચરમ અચરમ સમયોત્પન્ન –એ દશે ઉદેશામાં ઉત્પાદિ - (ઉદ્દેશક-૧-મુજબ) (૩૫) શતક-શતક ૨ થી ૧૨ [૧૦૫૭-- કૃષ્ણલેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક ભવ સિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક અભવસિદ્ધિક - આ અગિયાર શતકનું કથન (શતક-૧-મુજબ) -X - X -- શતક-૩૬. શતક ૧થી ૧૨ (ઉદ્દેશકો સહિ) [૧૦૫૮-– કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવ વિશે કથન -૧૦૬] – સર્વ કથન (કિંચિત્ ફેરફાર સહ) એકેન્દ્રિય મહાયુગ્મ શતક અનુસાર શતક-૩૦ શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૧] તેઈન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ) – X —X— શતક-૩૮ શતક-શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૨] ચઉરિન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ) ---X - X – Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૩૯/૧ થી ૧૨ - આગમ વિષય-દર્શન શતક-૨૯ શતક-શતક ૧થી ૧૨ (ઉદેશકો સહિત) [૧૦૩] અસંજ્ઞી પંચેન્દ્રિય કથન (એકેન્દ્રિય શતકમુજબ) -x-x શતક-૪૦ શતક-શતક-૧ થી ૨૧ (ઉદેશકો સહિત) [૧૦૬૪- સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકના અંતરુ શતક -૧૦૭] - સંજ્ઞી પંચેન્દ્રિય, તેની કૃષ્ણાદિ લેશ્યાના (૧ થી ૭) - ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની વેશ્યા (૮ થી ૧૪) – અભવ સિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની લેગ્યા (૧૫ થી ૨૧) એકવીસ શતક અને તેના બધાં ઉદ્દેશકની વિચારણા (કિંચિત્ ફેરફાર સાથે) એકેન્દ્રિય મહાયુગ્મ શતક વત્ -X—-X— શતક-૪૧ ઉદેશક-૧ થી ૧૯૬ [૧૦૬૮]– રાશિયુગ્મ ચાર, તેનો અર્થ, જીવ ઉપપાત – જીવ કૃતયુગ્મ રૂપ હોય ત્યારે અન્ય રૂપ ન હોય – જીવ ઉપરાત પદ્ધતિ, ઉપપાત હેતુ-આત્મ અસંયમ – અલેશ્ય, સક્રિય આત્મ અસંયમ, સક્રિયની સિદ્ધિ [૧૦૬૯-– સોજ, દ્વાપર, કલ્યોજ રાશિ જીવના ઉત્પાતાદિ -૧૦૭૨]– કૃષ્ણ યાવત્ શુકલેશ્યક જીવોની ચાર રાશિ યુગ્મ પ્રમાણ નૈરયિકાદિ જીવના ઉત્પાતાદિ [૧૦૭૩-- ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગુ અને મિથ્યાદષ્ટિ -૧૦૭૬] ભવસિદ્ધિકની કૃષ્ણાદિલેશ્યાને આશ્રીને ચાર રાશિ યુગ્મ પ્રમાણ ચોવીશે દંડકમાં ઉત્પાતાદિ [૧૦૭૭-– કૃષ્ણ પાક્ષિક અને શુકલ પાફિકના ચાર રાશિ યુગ્મ પ્રમાણ -૧૦૭૮] – નૈરયિકાદિ જીવોના ઉત્પાતાદિ [૧૦૭૯-- ઉપસંહાર, પદપ્રમાણાદિ, વર્ણન -૧૦૮૭] – સૂત્ર ઉદ્દેશકની વિસ્તૃત વિધિ [૫] “ભગવઇ - અંગસૂત્ર - ૫ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ નાયાધમ્મકહા” શ્ર.૧, અ.૧ | ઉનાયાધમ્મકા-અંગસૂત્ર-૬-ષિયાનુક્રમ * શ્રુતસ્કંધ-૧ | અધ્યયન-૧-“ઉક્ષિપ્તજ્ઞાન” [..૧- – ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા વર્ણન -..૩] – સમગ્ર વર્ણન (““ઉવવાઈ” સૂત્રની સાક્ષી) [..૪] ભ૦ મહાવીર શિષ્ય સુધર્માગણધરનું વર્ણન [..પ- – કોણિકનું ધર્મ શ્રવણ, આર્યઅંબૂ વર્ણન -..૮] – જંબૂની જિજ્ઞાસા, પ્રશ્નકરણ વિધિ, પ્રશ્નપૃચ્છા – જ્ઞાતા-ધર્મકથા શ્રુતસ્કંધ, અધ્યયન નિર્દેશ [..] અધ્યયન-વ- ઉપોદ્યાત, રાજગૃહી, શ્રેણિક વર્ણન [૧૦] નંદારાણી વર્ણન, અભયકુમારની ઓળખ [.૧૧- ઘારિણી રાણી, -વાસગૃહ વર્ણન, સ્વપ્ન, સ્વપ્ન-.૧૪] ફળપૃચ્છા, શ્રેણિકનું સ્વપ્ન ફળકથન, ધર્મજાગરણ [૧૫] –શ્રેણિક દ્વારા ઉપસ્થાનશાળા સજાવવાની આજ્ઞા -.૧૭] -પ્રભાત-સૂર્યવર્ણન, શ્રેણિકનો વ્યાયામ આદિ - મજ્જન ગૃહ વર્ણન, શ્રેણિકનું સ્નાન અને શૃંગાર - શ્રેણિકનું ઉપસ્થાનશાલા આગમન, ક્વનિકા વર્ણન – સ્વપ્ન પાઠકને બોલાવવા, સ્વપ્ન ફળ પૃચ્છા – સ્વપ્નના ભેદ, સ્વપ્ન ફળ, પાઠકોનો સત્કાર [.૧૮] ઘારિણીનો દોહદ-વિસ્તૃત વર્ણન [૧૯] દોહદ પૂર્ણ ન થતા ધારિણીની સ્થિતિ [.૨૦] – શ્રેણિકની ધારિણીને પૃચ્છા, દોહદ પૂરણ પ્રયાસ – અભયકુમારને ધારિણીના દોહદનું કથન [.૨૧- - અભયકુમારનું પૌષધશાળા ગમન, અઠ્ઠમતપ - ૨૩] – મિત્ર દેવાગમન, દેવનો વૈક્રિય સમુદુઘાત – પૌષધ પારીને અભયનું દેવને દોહદ કથન - ધારિણીની દોહદ પૂર્તિ, દેવની વિદાય [.૨૪- – ધારિણી દ્વારા ગર્ભરક્ષા, પુત્રજન્મ, વધાઈ - ૨૮] – રાજગૃહનગર સુશોભન, દાન, જાતકર્મ, – ચંદ્રસૂર્ય દર્શનાદિ સંસ્કાર, પ્રીતિ ભોજન, નામ – મેઘકુમારનો ઉછેર, અભ્યાસ, ભવન નિર્માણ, લગ્ન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૧/- – આગમ વિષય-દર્શન [.૨૯- – ભવે મહાવીર આગમન, મેઘકુમારનું દર્શનાર્થે જવું -૩૦] – પાંચ અભિગમ, વંદનાદિ, ધર્મકથા શ્રવણ [.૩૧- – મેઘકુમાર દ્વારા પ્રવચન પ્રશંસા, પ્રવજ્યા વિચાર, -.૩૪] – પ્રવજ્યા વિષયક મેઘ અને માતપિતાનો સંવાદ – ઘારિણીને મેઘના દીક્ષા વિચારથી આઘાત – પુત્ર મોહજન્ય વચનો, મનુષ્યજીવન નશ્વરતા - કામભોગની લાલચ, કામભોગ બિભત્સતા – દાન, ઋદ્ધિની લાલચ, વ્યાદિનું વિનાશીત્વ – સંયમ પ્રતિકૂળતા, મેઘની સંયમ દઢતા – મેઘકુમારનો રાજ્યાભિષેક, રજોહરણાદિની આજ્ઞા – ત્રણ લાખ સુવર્ણ મુદ્દાથી રજોહરણ-પાત્રા-વાણંદ લાવવા -દીક્ષા પૂર્વેની તૈયારીનું વિસ્તૃત વર્ણન – પ્રવજ્યા પ્રયાણ, ભવને શિષ્યભિક્ષા, માતઆશિષ [૩૫] મેઘકુમારનો સ્વયં પંચમુષ્ટિ લોચ, ભ૦ થકી શિક્ષણ [૩] મેઘમુનિને શયા પરિષહ, પતીત અધ્યવસાય [૩૭] - ભ. દ્વારા મેઘને રાત્રિચર્યા વિષયક પ્રશ્ન – મેઘમુનિના પૂર્વ ભવોનું કથન, હાથીના ભાવમાં કરેલ શશલાની રક્ષા, ત્રણ દિવસે મૃત્યુ, [૩૮] – મેઘ તરીકે જન્મ, ભત્ર દ્વારા મેઘને હિતશીલા -૩૯] – મેઘને શુભ પરિણામથી જાતિસ્મરણ જ્ઞાન – મેઘનો દઢ અભિગ્રહ, ભવ દ્વારા પુનઃ પ્રવજ્યા દાન – અંગ અભ્યાસ, તપ, ભિક્ષુપ્રતીમા આરાધના [.૪૦ – તપથી કુશ શરીરનું વર્ણન, ઘર્મ જાગરણ, -.૪૧] સંલેખના સ્વીકાર, અંતિમ આરાધના, દેવગતિ ૩૩ સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષ (૧) અધ્યયન-૨- “સંઘાટ' [.૪૨- – ઉપોદ્ભાત, જીર્ણઉદ્યાન-માલુકાકરચ્છ વર્ણન -.૪૫] – ધન્ય સાર્થવાહ, પંથક દાસ, વિજય ચોર વર્ણન [૪] – ભદ્રાસાર્થવાહીની પુત્ર પ્રાપ્તિ માટે ચિંતા, – વૈશ્રમણ દેવની પૂજાર્થે ગમન, પૂજા આદિ અર્ચા [૪૭] ભદ્રાને ગર્ભ, દોહદ, પૂર્તિ, દેવદત્તનો જન્મ [૪૮] દેવદત્તનું ક્રિડા ગમન, વિજય ચોર દ્વારા હત્યા Page #200 -------------------------------------------------------------------------- ________________ “નાયાધમ્મકહા’” શુ.૧, અ.૨ - - [.૪૯] દેવદત્તની શોધ, ભગ્ન કૂવામાંથી પ્રાપ્તિ [.૫૦] વિજય ચોરને પકડવો, કારાગૃહ, કઠોર શિક્ષા [.૫૧] – કરચોરીમાં ધન્યને કારાવાસ, કારાગૃહે ભોજન – વિજય દ્વારા ભોજન માંગ, કારણે ભોજન દાન – ભદ્રાને પંથક દ્વારા આ માહિતી, ધન્ય પર દ્વેષ [.૫૨] – ધન્યનું કારાગૃહેથી આગમન, ભદ્રા દ્વારા અસત્કાર – ધન્ય દ્વારા સમજાવવું, વિજયનું ભવભ્રમણ - ભ૰ મહાવીર દ્વારા સાધુ-સાધ્વીને હિત શિક્ષા [.૫૩] — ધર્મઘોષ સ્થવિરનું આગમન, ધન્યની દીક્ષા – અંતિમ આરાધના, દેવગતિ, મહાવિદેહે મોક્ષ [.૫૪] ભ૰ મહાવીર દ્વારા કથા-બોધ અને હિત શિક્ષા (૧) અધ્યયન-૩- અંડ॰ [.૫૫] – ઉપોદ્ઘાત, ચંપાનગર, સુભૂમિભાગ ઉદ્યાન – મયૂરીના બે ઇંડા, જિનદત્ત-સાગરદત્ત કથન [.૫૬] સાર્થવાહ પુત્ર જિનદત્ત સાગરદત્તની પ્રતિજ્ઞા [.૫૭] દેવદત્તા ગણિકા, સાર્થવાહ પુત્રનું ગણિકાગમન [.૫૮] દેવદત્તા સાથે સાર્થવાહ પુત્રની વનક્રીડા [.૫૯] વનમયૂરી ઇંડાનું બંને દ્વારા ગ્રહણ, ઉછેર [.50] – સાગરદત્તની શંકાથી તેના ઇંડાનો નાશ ભ૰ મહાવીર દ્વારા કથા-બોધ, હિતશીક્ષા [.Rs૧] – જિનદત્તની નિઃશંકતા, મયૂર બચ્ચાનું પોષણ ---- -- · ભ૰ દ્વારા સાધુ સાધ્વીને શીક્ષા, સમ્યક્ત્વના નિરતિચાર પાલનથી મુક્તિ (૧) અધ્યયન-૪- કાચબો [.૬૨] – ઉપોદ્ઘાત, વારાણસી નગરી, મૃતગંગાતીર દૂહ - માલુકાકચ્છ, બે શીયાળ, કાચબા આહારેચ્છા -- ચંચલ ચિત્ત કાચબાનો નાશ, સ્થિરચિત્તનો બચાવ — ભ૰ દ્વારા કથા બોધ, ઇન્દ્રિયગોપન કરવું (૧) અધ્યયન-૫- શેલક’ [.૬૩] – ઉપોદ્ઘાત, દ્વારિકા નગરી, રૈવતક પર્વત-વર્ણન – વાસુદેવ રાજા, દશ દશાર, પાંચ મહાવીર આદિ ૨૦૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૧/-૫-આગમ વિષય-દર્શન [૪] – થાવચ્ચ ગાથાપત્ની, થાવસ્યાકુમાર, બત્રીશ પત્ની -ભનેમિનાથ વર્ણન, કૌમુદી ભેરી વાદન, ઘર્મશ્રવણ [.૬૫ – થાવગ્ગાપુત્રનો વૈરાગ્ય, કૃષ્ણ દ્વારા દીક્ષા ઉત્સવ - દીક્ષા પૂર્વેની તૈયારી, થાવગ્યાની દીક્ષા, અધ્યયન, – તપ, ભ૦ આજ્ઞાથી એક હજાર શિષ્ય સાથે વિચરણ [૬] – શૈલેકપુર, શૈલક રાજા, થાવમુનિની દેશના, – રાજા અને પાંચસો મંત્રી દ્વારા શ્રાવક વ્રત ગ્રહણ [૬૭] – સૌગંધિકા નગરી, સુદર્શન શ્રેષ્ઠી, શુક્ર પરિવ્રાજક - સુદર્શનને શૌચમૂલક ઘર્મનો ઉપદેશ-ધર્મ સ્વરૂપ - શૌચ ધર્મથી સ્વર્ગ, સુદર્શન દ્વારા ઘર્મ સ્વીકાર - શુક્ર પરિવ્રાજક ગમન, થાવચ્ચામુનિ-આગમન – વિનય મૂલ ધર્મનું કથન, આગાર-અનાગાર ધર્મ – વિનય મૂલ ધર્મથી મોક્ષ, સુદર્શન સાથે સંવાદ – રક્ત રંજિત વસ્ત્રોપમાથી શૌચ ધર્મ પરિહાર - સુદર્શનને બોધ અને શ્રાવક ધર્મનો અગિકાર – શુક્ર પરિવ્રાજકનું આગમન, સુદર્શન સાથે ચર્ચા – સુદર્શન અને શુક્ર પરિવ્રાજકનું થાવચ્ચામુનિ સમીપે ગમન, - યાપનીય, પ્રાર્કવિહારાદિ પ્રશ્નોત્તર, શુક્ર પરિવ્રાજકની શત્રુંજયે અંતિમ આરાધના, મોક્ષ [૬૮] – શુક્ર અણગારનું શૈલકપુર આગમન, ઘર્મદેશના શૈલકરાજાની દીક્ષા, શુક્ર અણગારનું શત્રુંજયે ગમન, અંતિમ આરાધના, નિર્વાણ [.૬૯] – શેલક રાજર્ષિની શારીરિક અસ્વસ્થતા, શેલકપુર જવું, ચિકિત્સા. રોગ શાંતિ, કશીલીયાદિ પણું, સ્થિરવાસ [૭૦] પંથક મુનિને વૈયાવચ્ચે સ્થાપી અન્ય શિષ્યનો વિહાર [૭૧] ચોમાસી પ્રતિક્રમણ અવસરે રાજર્ષિને પુનઃ બોધ [૭૨] ભત્ર દ્વારા કથા-બોધ, શૈલક રાજર્ષિ સાથે સમુદાય [૭૩] શૈલકઋષિનું શત્રુંજયે નિર્વાણ, ભ૦ની હિતશીક્ષા (૧) અધ્યયન-ક- “તુંબ” [૭૪] ઉપોદઘાત, માટી લિંપેલ તુંબ દષ્ટાંતે જીવની મુક્તિ (૧) અધ્યયન-- “રોહિણી' [.૭૫] – ઉપોદ્યાત, રાજગૃહ નગર, ધન્ય સાર્થવાહ, Page #202 -------------------------------------------------------------------------- ________________ “નાયાધમ્મકહા’” ૩.૧, અ.૭ — · ચાર પુત્રવધૂની પરીક્ષાર્થે ધન્યની વિચારણા – પાંચ શાલિ અક્ષત ચારેને આપી કસોટી કરવી – એક ફેંક્યા, એકે ખાધા એક રાખ્યા, એકે વધાર્યા - ભ૰નો કથાબોધ, પાંચ મહાવ્રત વૃદ્ધિથી મોક્ષ (૧) અધ્યયન-૮- મલ્લી'' – [.૭૬] – ઉપોદ્ઘાત, વીતશોકા રાજધાની, બલરાજા, – ધારિણી રાણી, મહાબલકુમાર, તેની ઋદ્ધિ, – ધર્મઘોષ સ્થવિર આગમન, બલરાજાની દીક્ષા, અધ્યયન, અનશન, સંલેખના, નિર્વાણ -- કમલશ્રીને સિંહનું સ્વપ્ન, બલભદ્રનો જન્મ – મહાબલ અને છ મિત્રોની દીક્ષા, તપનિર્ણય — મહાબલને માયાથી સ્ત્રીવેદ, તપથી તીર્થંકરનામ કર્મ [.૭૭ – તીર્થંકરત્વ પ્રાપ્તિના વીસ કારણો, મહાબલ આદિ સાત મુનિની ભિક્ષુપ્રતિમા આરાધના, -.૮૦] - – લઘુ, મહાસિંહ નિષ્ક્રીડીત તપ, અંતિમ આરાધના, અનશન, સંયમ પર્યાય, અનુત્તરે ઉપપાત - [.૮૧] – જયંત વિમાને સ્થિતિ, છ મિત્રોની વિભિન્ન દેશે ઉત્પત્તિ, રાજવીપણું, મહાબલ દેવની મિથિલામાં ઉત્પત્તિ કુંભરાજા, પ્રભાવતી રાણી, રાણીને ચૌદ સ્વપ્ન, દોહદ, મલ્લી તીર્થંકરનો જન્મ જન્મ દિન-નક્ષત્રાદિ વર્ણન [.૮૨] જન્મ કલ્યાણક ઉત્સવ, નામ કરણ [.૮૩-.૮૫] ભ. મલ્લિકુંવરી વર્ણન, યુવાવસ્થા, અવધિજ્ઞાને છ રાજાને જોવા, મોહનગૃહ નિર્માણ, મણિપીઠિકા ઉપર મલ્લિરૂપ સમાન સુવર્ણ પ્રતિમા નિર્માણ, તેમાં અશનાદિ પ્રક્ષેપ [.૮૬] – સાકેતનગરે દિવ્યનાગઘર, પ્રતિબદ્ધરાજા, પદ્માવતી રાણી, નાગયજ્ઞ, દામદંડ રચના, – સુબુદ્ધિ અમાત્ય દ્વારા મલ્લિકુંવરી પરીચય પ્રતિબુદ્ધિ દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૮૭] – ચંપાનગરી, ચંદ્રછાય રાજા, અર્હન્નક શ્રાવક રૂ.૮૮] – અર્હત્રકની દેવ દ્વારા કસોટી, ધર્મ નિશ્ચલતા – અર્હન્નક દ્વારા ચંદ્રછાયને મલ્લિકુંવરી વૃતાંત ૨૦૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૧-૮-આગમ વિષય-દર્શન –ચંદ્રછાય દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૮૯] – સાવથી નગરી, રુકમી રાજા, સુબાહુ કન્યા – વર્ષઘર દ્વારા મલ્લિકુંવરીનું મહિમાગાન – રુકમી રાજા દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૯૦] – વારાણસી નગરી, શંખરાજા, મલ્લિના દિવ્ય કુંડલની જોડનું ખુલી જવું, સોની દ્વારા ન સંઘાતા તે બધાંનો દેશ નિકાલ, વારણસી જવું – શંખરાજા પાસે મલ્લિનું વૃત્તાંત કથન – શંખરાજા દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૯૧) – હસ્તિાપુરનગર, અદીન શત્રુ રાજા, – ચિત્રકાર દ્વારા મલ્લિકુંવરીનું ચિત્ર નિર્માણ – ચિત્રકારના અંગુઠાનું છેદન, દેશનિકાલદંડ – અદનશત્રુને મલ્લીકુંવરીનું ચિત્ર આપવું – અદનશત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૨] – કંપીલપુરનગર, જિત શત્રુરાજા, ચોખા પરિવ્રાજિકા – શૌચધર્મ પ્રતિપાદન, મલ્લી દ્વારા તેનો પરિહાર – ચોખાનું અદીનશત્રુ પાસે મલ્લી વિશે કથન – અદીન શત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૩- – જિત શત્રુ આદિ છ રાજદુતનું મિથિલાએ આગમન -.૯૫] – દૂતોનું અપમાન, છએ રાજા દ્વારા મિથિલાને ઘેરો – કુંભ રાજા દ્વારા મલ્લી કુંવરીને સર્વ વૃત્તાંત કથન – છ એ રાજાને મોહનઘરમાં બોલાવી-પ્રતિબોધ – છ એ રાજાને જાતિ સ્મરણ, સ્વસ્થાન ગમન – મલ્લીકુંવરીનો પ્રવજ્યા સંકલ્પ [.૯૬- – શક્રાસન કંપન, વર્ષિદાનનું સુવર્ણ પ્રમાણ, -.૯૮] – જૈભક દેવ દ્વારા તેટલા દ્રવ્યની વ્યવસ્થા – મલ્લિકુંવરી દ્વારા વર્ષીદાન આદિ પ્રવૃત્તિ [.૯૯- – દેવો દ્વારા દાન ઘોષણા, લોકાંતિક દેવાગમન -૧૦૩] – ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી, દિક્ષા ઉત્સવ [૧૦૪- – દીક્ષાર્થે પ્રયાણ-વર્ણન, દીક્ષા ગ્રહણ વિધિ -૧૦૯] – દીક્ષા સમય-નક્ષત્ર-તપ-સહ દીક્ષીતો – નંદીશ્વર દ્વીપે મહોત્સવ, મલ્લીને કેવળજ્ઞાન Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ “નાયાધમ્મકહા” હૃ.૧, અ.૮ - કુંભ અને પદ્માવતીનો શ્રાવક ઘર્મ સ્વીકાર – જિતશત્રુ આદિની દીક્ષા, ભ, મલ્લીની સંપદા – ભવે મલ્લીનું વર્ણન, ગૃહવાસાદિ પર્યાય – ભવે મલ્લીનું નિર્વાણતિથિ, નક્ષત્રાદિ (૧) અધ્યયન-૯-“માર્કદી” [૧૧૮] – ઉપોદ્યોત, જિનપાલિત-જિનરક્ષિત ભાઈ - વ્યાપારાર્થે લવણ સમુદ્રયાત્રા, સેંકડો યોજન જવું [૧૧૧] – યાત્રામાં વિધ, વહાણ ભાંગવું, [૧૧૨] – પાટીયાના સહારે બંનેનું રદ્વીપ પહોંચવું - રત્નદ્વીપ દેવી દ્વારા બંનેને પોતાના આવાસે રાખવા – દેવીનો બંને ભાઈ સાથે વિપુલ કામ ભોગ [૧૧૩- – સુસ્થિત દેવના આદેશથી દેવીનું ગમન -૧૨૨] – બંને ભાઈ પાસે પૂર્વાદિ દિશાનું ઋતુવર્ણન, - દક્ષિણ દિશામાં ન જવાની આજ્ઞા [૧૨૩ - બંને ભાઈનું પૂર્વાદિ ક્રમે દક્ષિણ દિશાગમન – શૂલારોપિત પુરુષ દ્વારા સાચી સ્થિતિનું જ્ઞાન [૧૨૪] – શૈલકયક્ષનું વર્ણન, તેની સાધના - યક્ષારૂઢ બંને ભાઈનું ચંપાનગરી પ્રસ્થાન [૧૨૫- – ચલચિત્ત જિનરક્ષિતનો દેવી દ્વારા વધ -૧૩૫] – ભo દ્વારા કથાબોધ, કામભોગથી ભવભ્રમણ [૧૩ - - સ્થિરચિત જિનપાલિતનું સ્વગૃહાગમન -૧૪૦] – જિનપાલિતની દીક્ષા, સ્વર્ગ, મોક્ષ કથન - ભ૦ મહાવીર દ્વારા ચિત્તધૈર્યનો ઉપદેશ (૧) અધ્યયન-૧૦- “ચંદ્રમા” [૧૪૧] ઉપદ્યાત, ચંદ્ર દષ્ટાંતથી જીવ ગુણની હાનિ-વૃદ્ધિ (૧) અધ્યયન-૧૧- “દાવપૂવ” [૧૪૨] – ઉપોદ્ઘાત, દાવદ્રવ વૃક્ષ, સમુદ્ર, દીપ વાયુ ઉપમા – ઉપમા થકી આરાધક-વિરાધકતા કથન (૧) અધ્યયન-૧૨- “ઉદક” [૧૪૩- – ઉપોદ્યાત, જિતશત્રુ રાજા, સુબુદ્ધિ મંત્રી, દુર્ગધીખાઈ -૧૪૪] – જિતશત્રુ દ્વારા મનોજ્ઞ અશનાદિપ્રશંસા, સુબુદ્ધિ-મૌન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૧/-/૧૨ - આગમ વિષય-દર્શન - દુર્ગધી ખાઈનું પાણી, જિતશત્રુની જુગુપ્સા, સુબુદ્ધિ મૌન - સુબુદ્ધિ દ્વારા પુદ્ગલભાવ કથન, જિતશત્રુને પ્રતિબોધ – સ્થવિરો પાસે જિતશત્રુ સુબુદ્ધિની દીક્ષા, મોક્ષ ૧) અધ્યયન-૧૩-“મંડુક' [૧૪૫- – ઉપોદ્ઘાત, ભ૦ મહાવીર સમવસરણ, દુરદેવ -૧૪૭] – નાટ્ય વિધિ, ગૌતમની જિજ્ઞાસા, દુક્ર-પૂર્વભવ – નંદમણિકાર શ્રમણોપાસક, મિથ્યાત્વીપણું – અઠ્ઠમ તપમાં તૃષાથી વ્યાકુળ, વાવ નિર્માણ – વાવને ફરતો કિલ્લો, વનખંડ, ચિત્ર સભાદિ - નંદને સોળ રોગ, મૃત્યુ, દેડકા પણે ઉત્પત્તિ – દેડકાને પૂર્વજન્મજ્ઞાન, વ્રતગ્રહણ, તપ - ભ. વંદનાર્થે ગમન, અશ્વ દ્વારા ઘાયલ થવું – દેડકાની અંતિમ આરાધના, દેવગતિ – મહાવિદેહ ક્ષેત્રે મોક્ષ (૧) અધ્યયન-૧૪-“તેટલીપુત્ર” [૧૪૮] ઉપદ્યાત, તેતલિપુત્ર અમાત્ય, પોટિલા સાથે લગ્ન [૧૪૯] – કનકરથ રાજા, પુત્રોને અંગવિકલ કરવા – પોટીલા અને પદ્માવતી રાણીની સંતતિનું પરિવર્તન [૧૫૦- - તેટલી પુત્રની રસથી કાળક્રમે પોટ્ટીલાની દીક્ષા -૧૫૨] – પોટ્ટીલા આર્યાનો અભ્યાસ, અનશન, દેવગતિ [૧૫૩ – કનકરથ રાજાનું મૃત્યુ, પુત્ર કનકધ્વજ રાજા [૧૫૪-– તેટલીપુત્રનો અનાદર, બાળ મરણના પ્રયત્નો -૧૫૫] – પોટ્ટીલ દેવ દ્વારા પ્રવજ્યા પ્રેરણા, તેલલીપુત્રને જાતિસ્મરણ, પૂર્વે મહાપદ્મરાજા, દીક્ષા લઈચૌદપૂર્વ અભ્યાસ, મહાશુકે દેવ, તેટલીપુત્ર – તેટલીપુત્રની સ્વયંદીક્ષા, કેવળજ્ઞાનોત્પતિ [૧૫] – દેવ દ્વારા કેવલજ્ઞાન મહોત્સવ, કનકધ્વજ રાજાનું ધર્મ શ્રવણ, શ્રાવક ત્વ, તેટલીપુત્રનો મોક્ષ (૧) અધ્યયન-૧૫- “નંદીફળ” [૧૧૭] – ઉપોદ્યાત, ધન્ય સાર્થવાહ, વેપારાર્થે ગમન - માર્ગમાં નંદીફળ ખાનારનું મૃત્યુ, અન્યનો બચાવ Page #206 -------------------------------------------------------------------------- ________________ “નાયાધમ્મકહા” હૃ.૧, અ. ૨૦૯ – ભવેનો કથા-બોધ-કામભોગા સક્તિથી ભવભ્રમણ – સ્થવિરો પાસે ધન્યની દીક્ષા, અભ્યાસ, સંયમ, અનશન, મોક્ષ (૧) અધ્યયન-૧દ“અવરકંકા” T [૧૧૮] ઉપદ્યાત, નાગશ્રી બ્રાહ્મણી, કડવાતુંબડાનું શાક [૧૫] - ધર્મચિ અણગાર, માસક્ષમણ, જીવન-કવન – પારણે નાગશ્રી દ્વારા કડવા તુંબડાના શાકનું દાન – ધર્મ ઘોષ સ્થવિરને ગૌચરી દેખાડવી, શાકની પરીક્ષા, ખાવાનો નિષેધ, પરઠવવા આદેશ - શાકની એક બુંદ પરઠવવી, હજારો કીડીનું મોત – હિંસાથી વ્યથીત મુનિને શાક ખાવાથી વેદના – મુનિની અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ – સર્વાર્થસિદ્ધ ઉપપાત, મહાવિદેહે મોક્ષ [ ૧૦] - નાગશ્રીની નિંદા, ઘરમાંથી કાઢી મુકવી – સોળ રોગ ઉત્પત્તિ, દુર્ગતિ, ભવભ્રમણ [૧૧] સુકુમાલિકા રૂપે ઉત્પત્તિ, યૌવન પ્રાપ્તિ [૧૨-– સાગરપુત્ર સાથે વિવાહ, અનિષ્ટ સ્પર્શથી સાગરનું-૧૬૫] ગૃહાગમન, ભિખારીને સોંપવી, ભિખારી પલાયન, – સુકુમાલિકાની દાન અભિરુચી, ગોપાલિકા આર્યા પાસે દીક્ષા, ગામ બહાર આતાપના, છઠ્ઠ તપ [૧૬] લલિતા ટોળકી, દેવદત્તા ગણિકા સાથે ભોગ લીલા, સુકુમાલિકા સાધ્વી દ્વારા કામભોગ-નિયાણું [ ૧૭] – સુકુમાલિક આર્યાનું શરીરબકુશ થવું, – ગોપાલિકા આર્યાનો નિષેધ, સ્વતંત્ર વિહાર – આલોચનાદિ રહિત મૃત્યુ, દેવગણિકા થવું [૧૬૮] – દ્રુપદ રાજાની દ્રૌપદી નામે પુત્રી રૂપે જન્મ [૧૬૯-– સ્વયંવર રચના, વિવિધ રાજ્ય દૂત પ્રેષણ -૧૭૦] – સ્વયંવર મંડપમાં અનેક રાજાનું આગમન [૧૭૧] – દ્રોપદીનું સ્નાન, જિન પૂજા, અંતઃ પુરગમન [૧૭૨] – દ્રોપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ, પાંચ પાંડવ સાથે લગ્ન, પ્રીતિદાન, વિદાય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૧/-/૧૬ - આગમ વિષય-દર્શન [૧૭૩] હસ્તિનાપુરે આગમન, ઉત્સવ આદિ વિધિ (૧૭૪] કચ્છલ નારદનું આગમન, તેનો સત્કારાદિ [૧૭૫] - દ્રૌપદી દ્વારા અસંયમી નારદનો અનાદર - દ્રૌપદીનો બદલો લેવા નારદનો સંકલ્પ – ધાતકીખંડે અમરકંકામાં પદ્મનાભ રાજા - નારદનું ત્યાં ગમન, દ્રૌપદીનું રૂપ વર્ણન - મિત્ર દેવની મદદથી દ્રૌપદીનું અપહરણ – દ્રૌપદી દ્વારા તપ આરંભ [૧૭] - દ્રૌપદીની શોધખોળ, કુંતીની કૃષ્ણને પ્રાર્થના - નારદનું કૃષ્ણ પાસે આવવું, દ્રૌપદીના સમાચાર – કૃષ્ણ અને પાંડવોનું સસૈન્ય વૈતાલી ગમન – કૃષ્ણનો અઠ્ઠમ તપ અને સુસ્થિત દેવ સાધના – કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા પહોંચવું – પદ્મનાભ સાથે પાંડવો અને કૃષ્ણનું યુદ્ધ - દ્રૌપદી સાથે પાંડવ અને કૃષ્ણનું ભરતે પ્રયાણ [૧૭૭] – ધાતકી ખંડ પૂર્વાર્ધ, ભરતક્ષેત્ર, કપિલ વાસુદેવ – ભ૦ મુનિસુવ્રતનું સમવસરણ, વાસુદેવની જિજ્ઞાસા, - ભવ દ્વારા સમાધાન, એક ક્ષેત્રમાં એક સાથે બે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ મળે નહીં – શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવનો શંખનાદ [૧૭૮] – પાંડવોનો હોડી દ્વારા ગંગા પાર, કૃષ્ણની બળ પરીક્ષા હેતુ હોડી પાછી ન મોકલવી, ક્રુદ્ધ કૃષ્ણ દ્વારા પાંડવોનો રથ ચૂર્ણ, દેશનિકાલ, રથમઈન તીર્થ – કૃષ્ણનું દ્વારિકા આગમન [૧૭] – પાંડવોને હસ્તિનાપુર આગમન, વૃત્તાંત કથન – પાંડુ રાજા, કુંતીનું દ્વારિકા ગમન – પાંડુ મથુરા બનાવવી, ત્યાં પાંડવોનો નિવાસ [૧૮] – દ્રૌપદીને પાંડસેન નામે પુત્ર જન્મ, અભ્યાસાદિ - સ્થવિરો પાસે ધર્મ શ્રવણ, પાંડવોની દીક્ષા – ચૌદપૂર્વ અધ્યયન, તપશ્ચર્યા [૧૮૧] દ્રૌપદીની દીક્ષા, અગિયાર અંગ અભ્યાસ, તપ [૧૮૨] – પાંડુ મથુરાથી પાંડવોનો સહસ્રામ્રવન વિહાર Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નાયાધમ્મકહા” હૃ.૧, અ.૧૬ – ભવે નેમિનાથ સુરાષ્ટમાં હોવાની શ્રુતિ – સ્થવિર આજ્ઞાથી ભવને વંદનાર્થે વિહાર – પાંડવ મુનિને ભટના નિર્વાણના સમાચાર – પાંડવ મુનિની શત્રુંજયે અંતિમ આરાઘના, નિર્વાણ - દ્રૌપદીની અંતિમ આરાધના, દેવ, ગતિ [૧૮૩] દ્રૌપદી દેવની સ્થિતિ, મહાવિદેહે મોક્ષ (૧) અધ્યયન-૧૦- “અશ્વ” [૧૮૪] – ઉપોદ્યાત, નૌકાવણિકની વ્યાપાર યાત્રા – અકાલ વાયુ, નિર્યામકનું હતપ્રભ થવું – ઈન્દ્રાદિક પૂજા, કાલિક દ્વીપે પહોંચવું – કાલિક દ્વીપે સોના રૂપાની ખાણ અને અશ્વરત્નો – સોના રૂપાદિ બહુમૂલ્ય પદાર્થ સાથે હસ્તશીર્ષનગરે [૧૯૫] – કાલિક દ્વીપના અશ્વરત્ન વિશે રાજાને નિવેદન – રાજાજ્ઞાથી શબ્દાદિ આસક્તિ પદાર્થ સાથે લઈ અશ્વરત્ન લેવા નૌકાવણિકે કાલિકીપે [૧૮] – શબ્દાદિ-પદાર્થોમાં આસક્ત અશ્વો પકડાવા – અશ્વમર્દકો દ્વારા ઘોડાને બંધન, અશ્વ શીક્ષા - ભવ દ્વારા કથા-બોધ, આસક્તિથી દુઃખ વૃદ્ધિ [૧૮૭– – પાંચ ઇન્દ્રિયની આસક્તિના કટુ ફળોનું વર્ણન -૨૦] – અનાસક્તિથી વસારૂંમરણ ન આવે [૨૦] - ઉપસંહાર વાક્ય (૧) અધ્યયન-૧૮-“સુંસમા” [૨૮] - ઉપોદ્ધાત, ધન્ય સાર્થવાહ, સુંસમા પુત્રી, દાસિપુત્ર ચિલાતી – ચિલાતી સુંસમાને સાચવવી, ખોટા કરતૂતો, ચોરી કાર્ય [૨૯] – ચિલાતીને કાઢી મુકવો, સિંહગુફા પલ્લી, વિજયચોર – ચિલાત, વિજય ચોરનો શિષ્ય બન્યો, ઉત્તરાધિકારી થયો [૧૦] – ચિલાતનું પાંચસો ચોર સાથે ધન્ય સાર્થવાહને ઘરે જવું ત્યાં ચોરી, સુંસમાનું અપહરણ, સિંહગુફા-પ્રયાણ [૧૧] – ધન્ય, તેના પાંચ પુત્રો, ગ્રામ રક્ષક દ્વારા પીછો કરવો – ઉદ્વિગ્ન ચિલાત દ્વારા સુંસમાનું માથું કાપવું Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૧/-/૧૮ - આગમ વિષય-દર્શન – ભૂખ્યા તરસ્યા ચિલાતનું માર્ગમાં જ બાળમૃત્યુ - ભ૦નો કથા-બોધ, ઔદારિક શરીર મોહથી ભવભ્રમણ – ભૂખ્યા-તરસ્યા ઘન્ય અને તેના પુત્રો દ્વારા સુંસમાના મૃત કલેવરને ખાવું, રાજગૃહી પાછું આવવું [૧૨] – ભ૦ મહાવીરનું સમવસરણ, ઘન્યનું ઘર્મશ્રવણ, પ્રવજ્યા, અધ્યયન, સંલેખના, દેવગતિ, મોક્ષ – ભાનો કથાબોઘ-આહાર લોલુપતા ત્યાગથી મોક્ષ (૧) અધ્યયન-૧૯-“પુંડરીક” [૨૧૩] – ઉપોદ્ઘાત, પુંડરીકિણી રાજધાની, પુંડરીક-કંડરીકુમાર -મહાપદ્મની દીક્ષા, નિર્વાણ, પુંડરીક રાજા, કંડરીક યુવરાજ [૨૧૪] - વિરપાસે પુંડરીક-કંડરીકનું જવું, ઘર્મ શ્રવણ – કંડરીકની દીક્ષા, પુંડરીકનું શ્રાવકત્વ, [૧૫] - પિત્તદાહ પીડિત કંડરીકનું ચિકિત્સાર્થે પુનરાગમન, - સ્વથ્ય લાભ, મનોજ્ઞ પદાર્થે આસક્તિ – પુંડરીક દ્વારા કંડરીકને બોધ, ન માનતા રાજ્યદાન [૨૧] પુંડરીકની સ્વયં પ્રવજ્યા, ચતુર્યામ ધર્મ, અભિગ્રહ [૧૧૭] – કંડરીકને પિત્તજ્વર, મૃત્યુ, સાતમીનરક ગતિ [૧૮] – પુંડરીક અણગારની અંતિમ આરાધના, સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ – ભ૦ દ્વારા કથા-બોધ, અનાસક્તિનું ફળ, મોક્ષ [૧૯] – ઉપસંહાર વાક્ય -X —X— સુતરકલ્પ-૨ કી (૨) વર્ગ-૧- “ચમરેન્દ્ર અગમહિષી” () (૧) અધ્યયન-૧-“કાલી' [૨૦] – સુધર્મસ્વામી વર્ણન, રાજગૃહે આગમન, ઘમદશના – ઉપોદઘાત પ્રશ્ન, દશ વર્ગો, વર્ગ-૧-ના અધ્યયન-૫- ભ૦ મહાવીરનું સમવસરણ, ચમરની અઝમહિષી કાલી દેવીનું આગમન, નૃત્યદર્શન, ગમન – ગૌતમની જિજ્ઞાસાથી કાલીદેવીનો પૂર્વભવ કથન Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ “નાયાધમ્મકહા” હૃ.૨, વ.૧, અ.૧ – આમલકલ્પાનગરી, ત્યક્તા કાલી, ભo પાર્શ્વ – કાલીની પ્રવજ્યા, તપ, શરીરબકુશતા, સ્વતંત્ર નિવાસ - સંલેખના, આલોચનાવિના મૃત્યુ, કાલી દેવી, દેવઋદ્ધિ, દેવસ્થિતિ, મહાવિદેહે મોક્ષ, (૨) વર્ગ (૧) અધ્યયન ૨ થી ૫ [૨૨૧-– રાજી, રજની, વિદ્યુત, મેઘા ચાર અધ્યયનો -૨૨૪] – ચારે ચમર અઝમહિષી, શેષ પૂર્વવત્ વર્ગ-ર-બલી અગમહિષી-અધ્યયન-૧ થી ૫ [૨૫] – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના અધ્યયન – સર્વવૃત્તાંત વર્ગ-૧-મુજબ, નામ, નગરી આદિ જુદા વર્ગ-૩-ધરણ-આદિ અગમહિષી-૫૪-અધ્યયન [૨૨] – ઉપોદ્ધાત, ધરણ યાવત્ ઘોષની અઝમહિષીઓ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ વર્ગ-૪-ભૂતાનંદ-આદિ-અગ્રમહિષી-પ૪-અધ્યયન [૨૭] – ઉપોદ્ધાત, ભૂતાનંદ યાવત્ મહાઘોષની અગ્રમહિષી – નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ વર્ગ-પ-પિશાચ-આદિ અગમહિણી-ર-અધ્યયન રિ૨૮-- ઉપોદ્ભાત, બત્રીશ અધ્યયનોના નામ -૨૩૩] – નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ વર્ગ-દ-મહાકાલેન્દ્રાદિ અગમહિષી-૩ર-અધ્યયન રિ૩૪] – ઉપોદ્ધાત, મહાકાલ આદિ ઈન્દ્ર અગ્રમહિષી - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી મુજબ વર્ગ-૦- સૂર્યઅગ્રમહિષી-ચાર અધ્યયન [૨૩૫] – ઉપોદ્ધાત, ચાર અધ્યયનો નામ, સૂર્ય પ્રભાદિ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી મુજબ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૧/- - આગમ વિષય-દર્શન વર્ગ-૮- ચંદ્ર અમહિષી-ચાર અધ્યયન [૨૩] – ઉપોદ્યાત, ચાર અધ્યયનના નામ ચંદ્ર પ્રભા આદિ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ વર્ગ-૯- શક અગમહિણી- આઠ અધ્યયન [૩૭] – ઉપોદ્ઘાત, અધ્યયનના નામ-પદ્મા આદિ આઠ – નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ વર્ગ-૧૦-ઇશાનેન્દ્ર અગમહિષી-આઠ અધ્યયન [૨૩૮-– ઉપોદ્ઘાત, અધ્યનના નામ-કૃષ્ણા આદિ આઠ -૨૪૦] – નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ [૨૪૧] - ઉપસંહાર —X——– [] “નાચાધમ્મકહા” - અંગસૂત્ર-જનું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય-દર્શન પૂર્ણ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ “ઉવાસગદસા” અ.૧ |ઉવાસગ-દસા-અંગસૂત્ર-૭-વિષચાનકમ અધ્યયન-૧-“આનંદ” [..૧] ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય-વર્ણન (ઉવવાઈસાક્ષી) [૨] આર્ય સુધર્માને આર્ય જંબૂનો પ્રશ્ન (ઉપોદ્ધાત) [..૩] દશ અધ્યયનો નામ-આનંદ, કામદેવાદિ [..૪– વાણિજ્ય ગ્રામ, આનંદ ગાથાપતિ, તેની સંપત્તિ -..૫] - ચાર વ્રજ, આનંદનું જીવન, શિવાનંદા પત્ની – કોલ્લાક સન્નિવેશ, આનંદનો સ્વજન વર્ગ – ભ૦ મહાવીરનું આગમન, આનંદનું ગમન, વંદન [.. - પર્ષદાનું જવું, આનંદની શ્રદ્ધાદિ, દીક્ષા-અસમર્થ -..૭] – શ્રાવકના વ્રત ગ્રહણ માટે અભિલાષા [..૮] – સ્થૂલ પ્રાણાતિપાત આદિ વ્રતનું ગ્રહણ – બારે વ્રતના પ્રત્યાખ્યાનનું સુંદર વર્ણન – તદ્અંતર્ગત ક્ષેત્રવાસ્તુ, શકટ, વાહન પરિમાણ – ઉપવસ્ત્ર, દાતણ, ફળ, અશ્વેગ, ઉબટન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, ભોજન, ભસ્થ, ઓદન, સૂપ, વૃત, શાક, મધુર પદાર્થ, વ્યંજન, પાણી, મુખવાસપરિમાણ પ્રત્યાખ્યાન [.૯] – સમ્યકત્વ, પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, સંલેખના વિષયક પાંચ-પાંચ અતિચાર કથન – તદ્ અંતર્ગત્ પંદર પ્રકારે કર્માદાન નામ [૧૦] – આનંદ દ્વારા શ્રાવકવ્રત સ્વીકાર, સમ્યકત્વ ગ્રહણ – સમ્યકત્વના છ આગાર, શિવાનંદાને પ્રેરણા [૧૧] ભ૦ પાસે શિવાનંદા દ્વારા વ્રત સ્વીકાર [૧૨] – ગૌતમનો પ્રશ્ન, આનંદ દીક્ષા લેશે નહીં – સૌધર્મ દેવલોકે અરુણાભ વિમાને દેવ [.૧૩ આનંદનું જ્ઞાનાર્જન, પતી-પત્નીનું જીવન [.૧૪- – આનંદનું ઘર્મ જાગરણ, પૌષધનો સંકલ્પ - ૧૫] – પૌષધશાળામાં પૌષધ આરાધના, પ્રતિમાં ગ્રહણ [૧] – શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના, - તપકૃશકાયા, ધર્મ જાગરિકા, મારણાંતિક સંલેખના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ૧/ - આગમ વિષય-દર્શન – આનંદને અવધિજ્ઞાનોત્પત્તિ, અવધિ વિષયક્ષેત્ર [૧૭] - ભ. મહાવીરનું પુનરાગમન, ગૌતમ સ્વામી પરીચય – ગૌતમ દિનચર્યા, ભિક્ષાર્થે ગમન, આનંદ વિશે શ્રુતિ [૧૮] – આનંદ દ્વારા ગૌતમને ભાવ વંદન, અવધિની વાત, - ગૌતમને સંદેહ, ભત્ર દ્વારા સમાધાન, ક્ષમાયાચના [૧૯] – આનંદનો શ્રમણોપાસક પર્યાય, પ્રતિમા આરાધના, – અનશન, આલોચાનાદિ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ અધ્યયન-૨-“કામદેવ” [૨૦] – ઉપોદ્ઘાત, કામદેવ ગૃહપતિ, સંપત્તિ, શ્રાવક વ્રત [.૨૧- – મિથ્યાદષ્ટિ દેવ ઉપસર્ગ, પિશાચરૂપ વર્ણન -.૨૩] – પિશાચ રૂપે કામદેવની પરીક્ષા, કામદેવની દઢતા [૨૪- - દેવ દ્વારા-હાથી, સર્પ, રૂપે કામદેવની પરીક્ષા - ૨૫] – કામદેવની દઢતા, દેવ દ્વારા પ્રશંસા, સ્વરૂપદર્શન [૨] ભ૦ મહાવીરનું આગમન, કામદેવનું દર્શનાર્થે જવું [૨૭] – કામદેવને ઉપસર્ગ સંબંધિ પૃચ્છા, કામદેવની દઢતાનું વર્ણન, ભo દ્વારા શ્રમણોને હિતશીલા. [.૨૮] - કામદેવ દ્વારા શ્રાવક પ્રતિમા આરાધના – શ્રમણોપાસક પર્યાય, સંલેખના, દેવગતિ, સ્થિતિ – ગૌતમનો પ્રશ્ન, કામદેવનો પછી મહાવિદેહે મોક્ષ અધ્યયન-૩- “ચુલનીપિતા” [.૨૯] – ઉપોદ્ઘાત, ચલનિપિતા, તેની સંપત્તિ – ભ૦ મહાવીર પાસે શ્રાવકવ્રત ગ્રહણ, આરાધના – દેવ ઉપસર્ગ, ચલનીપિતાની દઢતા, મોટા પુત્રને - મારવાની ધમકી, વધ દશ્ય, ચુલનીની દઢતા – વચલા અને નાના પુત્રનું પણ વધુ દશ્ય – માતાને મારવાની, લોહી છાંટવાની ધમકી [૩૦] – ચુલની પિતાનું વિચલત થવું, દેવ-અદશ્ય – માતાનું ચુલનીપિતાને આશ્વાસન, આલોચના - પ્રતિક્રમણ કરવા પ્રેરણા, આલોચનાદિ ગ્રહણ [.૩૧] - ચુલનીપિતા દ્વારા પ્રતિમા આરાધના – દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મુક્તિ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ “ઉવાસગદસા” અ.૪ અધ્યયન-૪-“સુરાદેવ” [૩૨] – ઉપોદ્ઘાત, સુરાદેવ ગૃહપતિ, તેની સંપત્તિ, ભo પાસે શ્રાવકધર્મ સ્વીકાર, ધર્મ આરાધના - દેવ પરીક્ષા, ત્રણ પુત્રનું વધદશ્ય, સુરાદેવની દઢતા – સોળ રોગ ઉત્પન્ન કરવાની, મૃત્યુની ધમકી [૩૩] – સુરાદેવની વિચલિતતા, ઘન્યા ભાર્યાનુ આશ્વાસન - શેષ ચુલની પિતાવ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ અધ્યયન-૫-“ચુલ્લશતક' [૩૪] – ગુલ્લશતક ગૃહપતિ, તેની સંપત્તિ, બહુલા ભાર્યા – ભ૦ પાસે વ્રત ગ્રહણ, શેષ કથન કામદેવ વત્ [૩૫] – દેવ ઉપસર્ગ, પુત્ર હત્યા ધમકી, શ્રાવકની દઢતા – સર્વ સંપત્તિ ફેંકવાની ધમકી, શ્રાવક વિચલિત – ભાર્યાનું આશ્વાસન, શેષ સુરાદેવ મુજબ [૩] – દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૬-“કુંડકોલિક' [૩૭] કુંડકોલિક ગાથાપતિ, તેની સંપત્તિ, શ્રાવક વ્રત [૩૮] – ધર્મારાધના, દેવપરીક્ષા, ગોશાલકના નિયતિવાદની પ્રશંસા, ભ, મહાવીરના પુરુષાર્થવાદની અવજ્ઞા - કુંડકોલિક દ્વારા નિયતિવાદ ખંડન, પુરુષાર્થવાદ સ્થાપન –દેવનું ગમન, ભ૦નું સમવસરણ, કંડકોલિકનું જવું [૩૯] ભત્ર દ્વારા કંડકોલિકની પ્રશંસા, શ્રમણાદિને બોધ [.૪૦] – કંડકોલિકનો શ્રમણોપાસક પર્યાય, ધર્મજાગરણ, – ઉપાસક પ્રતિમા પાલન, દેવગતિ થાવ મોક્ષ - અધ્યયન-૭- “સદાલપુત્ર” [.૪૧] – આજીવિકો પાસક સદાલપુત્ર કુંભાર, તેની સંપત્તિ, [૪૨] – આજીવિક ઘર્મારાધના, દેવ દ્વારા મહાસાહન અરિહંતની ઉપાસના માટે પ્રેરણા, સદ્દાલ પુત્રને ગૌશલકના આવવાની ભ્રાંતિ, નિમંત્રણા વિચાર [૪૩] – ભ૦ મહાવીરનું આગમન, સદ્દાલપુત્રનું ત્યાં જવું – ધર્મશ્રવણ, દેવાગમન વૃત્તાંત, ભવને નિમંત્રણ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૭ - આગમ વિષય-દર્શન [૪૪] - ભ. દ્વારા યુક્તિયુક્તપણે નિયતિવાત ખંડન – સદાલપુત્રને બોધ, ભ૦ દ્વારા પર્ષદાને ધર્મ દેશના [૪૫] સદાલપુત્ર અને અગ્નિમિત્રાભાર્થી દ્વારા વ્રતગ્રહણ [૪] – સદાલપુત્રને આજીવિકો પાસક કરવા ગોશાલકનું જવું – ભ૦ મહાવીર સાથે વાદ માટે ગોશાલકને શ્રાવકની પ્રેરણા – ગોશાલક દ્વારા તે સામર્થન હોવાનું કથન [.૪૭] – સદાલપુત્રનો શ્રમણોપાસક પર્યાય, ધર્મારાધના – દેવ દ્વારા પરીક્ષા, સર્વપુત્રના વધનું દશ્ય, – સદાલપુત્રની દઢતા, અગ્નિમિત્રાભાર્યાના વધની ધમકીથી વિચલિત થવું, પત્ની દ્વારા સાંત્વન –શેષ ચુલની પિતા વતુ, દેવગતિ, મોક્ષ અધ્યયન-૮- “મહાશતક* [.૪૮] – મહાશતક ગાથાપતિ, સંપત્તિ, રેવતી આદિ તેર પત્ની [૪૯] – ભ૦ મહાવીર પાસે મહાશતકનું વ્રત ગ્રહણ [૫૦] – રેવતી દ્વારા બારે સ્ત્રીની હત્યા, દારૂ-માંસાસક્ત [૫૧] – રેવતી દ્વારા વાછરડાના માંસનું નિત્ય ભોજન [.પ૨] – મહાશતકનો શ્રમણો પાસક પર્યાય, ધર્મારાધના – કામક રેવતીનો પૌષધ સ્થિત મહાશતક ને અનુકૂળ ઉપસર્ગ, કામભોગ પ્રાર્થના [.પ૩- – મહાશતકની નિશ્ચલતા, પ્રતિમા આરાધના, - ૫૪] – અવધિજ્ઞાન, મત્તઉન્મત્ત રેવતીનું પૌષધશાળે આવવું, કામભોગ પ્રાર્થના, રેવતીને કટુ વચનો – અલસક વ્યાધિ પીડિત રેવતીનું મૃત્યુ, નરકગતિ [.પપ – ભ0 આજ્ઞાથી મહાશતકે કરેલ પ્રાયશ્ચિત - પદ] શ્રમણોપાસક જીવન, દેવગતિ, યાવત્ મોક્ષ અધ્યયન-૯-નંદિની પિતા [૫૭] નંદિની પિતા શ્રાવક, શેષ કથન આનંદની જેમ અધ્યયન-૧૦-“લેઇયાપિતા" [૫૮-૭૨] લેઈયાપિતા, શેષ કથન આનંદ વત્, ઉપસંહાર [] “ઉવાસગદસા” - અંગસૂત્ર-૭-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #216 -------------------------------------------------------------------------- ________________ “અંતગડદસા” વર્ગ-૧, અ.૧ ૨૧૯ ૮ અંતગડ દસા-અંગસૂત્ર-૮-ષિયાનુક્રમ વર્ગ-૧ અધ્યયન-૧-“ગૌતમ” [..૧- – ઉપોદ્ભાત, દશ અધ્યયનોના નામ, -..૫] – આરંભ, દ્વારિકા વર્ણન, રૈવતક પર્વત, અશોક વૃક્ષ – કૃષ્ણ વાસુદેવ અને તેનો રાજ પરિવાર – અંધકવૃષ્ણિ રાજા, ધારિણી રાણીને સ્વપ્ન, બાળકજન્મ – ગૌતમ નામ, આઠ કન્યા સાથે વિવાહ, વૈરાગ્ય – ભ, અરિષ્ટનેમિ પાસે દીક્ષા, અભ્યાસ, તપ, આરાધના – શત્રુંજયે માસિક સંલેખના, શ્રમણ પર્યાય, નિર્વાણ અધ્યયન-૨ થી ૧૦ [..] - સમુદ્ર આદિ નવ અધ્યયનો, વર્ણન પૂર્વવત્ —X—X— વર્ગ-ર- અધ્યયન-૧ થી ૮ [..૭- - દ્વારિકા નગરી, અંધક વિષ્ણુ રાજા, આઠ પુત્રો -..૯] – અક્ષોભ આદિ આઠ અધ્યયનો, વર્ણન પૂર્વવત્ –x—X— વર્ગ-૩ અધ્યયન-૧- “અનીશ” [૧૦] - તેર અધ્યયનો નામ, અધ્યયન ઉપોદ્યાત – ભક્િલપુર, નાગ ગાથાપતિ, સુલસાભાર્યા, અનિયસકુમાર – અનિયસકુમારના બત્રીશ કન્યા સાથે લગ્નાદિ - ભ. અરિષ્ટનેમિ પાસે અનીય કુમારની દીક્ષા, અધ્યયન, સંલેખના, શત્રુંજયે મુક્તિ (૩) અધ્યયન-૨ થી ૬ [.૧૧] – અનંતસેનથી શત્રુસેન અધ્યયન-પૂર્વવત્ (૩) અધ્યયન-૭-“ચારણ” [૧૨] – દ્વારિકા, વસુદેવ રાજા, ધારિણી રાણી, સારણકુમાર – ૫૦ કન્યા સાથે લગ્ન, દીક્ષા, સંલેખના, શત્રુંજયે મોક્ષ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - ૩૮ - આગમ વિષય-દર્શન અધ્યયન-૮-“ગજમાલ” [૧૩] – દ્વારિકા નગરી, ભ, અરિષ્ટનેમિ, છ સહોદર શિષ્યો – માવજીવન છઠ્ઠ તપ, ત્રણ સંઘાટકરૂપે ભિક્ષાર્થગમન - ત્રણે સંઘાટકોનું ક્રમશઃ દેવકીના ઘરે જવું – દેવકીનો સંદેહ અને સંદેહનિવૃત્તિ – અતિમુક્ત મુનિની ભવિષ્યવાણી હતી કે દેવકીને સમાન - રૂપવાળા આઠ પુત્રો થશે, દેવકીનું ભ૦ અરિષ્ટનેમિ પાસે જવું ભગવંત દ્વારા સર્વ વૃત્તાંતથી સમાધાન – દેવકીરાણીને આર્તધ્યાન, શ્રીકૃષ્ણનું આશ્વાસન – શ્રી કૃષ્ણનો અઠ્ઠમ તપ, હરિણેગમેષી દેવ સાધના – ગજસુકુમારનો જન્મ (શેષ વર્ણન મેઘકુમારવ) – સોમિલ બ્રાહ્મણ, સોમાપુત્રી, ગજસુકુમાર માટે યાચના – ભ. અરિષ્ટનેમિનું સમવસરણ, વાણી શ્રવણ - ગજસુકુમારને વૈરાગ્ય, તેનો રાજ્યાભિષેક, દીક્ષા - દીક્ષા દિને જ ભગવદ્ આજ્ઞાથી રાત્રિ મહાપ્રતિમા – સોમિલ દ્વારા મરણાંત ઉપસર્ગ, કેવલજ્ઞાન, મોક્ષ – ગજસુકુમાર મુનિ વિશે શ્રીકૃષ્ણની પૃચ્છા - ભદ્વારા સર્વ વૃત્તાંત કથન, માર્ગમાં સોમિલને જોવો - સોમિલનું મૃત્યુ, ભૂમિશુદ્ધિ (૩) અધ્યયન-૯ થી ૧૩ [૧૪] – ઉપોદ્યાત, બળદેવ, ધારિણી, સુમુખપુત્ર – ૫૦ કન્યા સાથે લગ્ન, વૈરાગ્ય, દીક્ષા, શ્રમણજીવન, - શત્રુંજય પર્વતે અંતિમ સાધના, મોક્ષ - દુર્ગખ, કૂપદારક, દારૂક, અનાવૃષ્ટી કુમારો – ચારે અધ્યયનનું વર્ણન સુમુખવત્ -X —X - વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ [.૧૫- –ઉપદ્યાત, દશ અધ્યયનો નામ, જાલિ વગેરે -.૧૭] – દ્વારિકા, વસુદેવ રાજા, જલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેણકુમાર, બાકી પૂર્વવત્ – શ્રીકૃષ્ણ પૂત્રો-પ્રદ્યુમ્ન, શાંબ-બાકી પૂર્વવત્ – અનિરુદ્ધ, સત્યનેમિ, દઢનેમિ, બાકી પૂર્વવત્ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ અંતગડદસા” વર્ગ-૫, અ.૧ થી ૧૦ વર્ગ-૫-અધ્યયન-૧ થી ૧૦ [.૧૮- – ઉપોદ્ભાત, દશ અધ્યયનોના નામ, દ્વારિકાનગરી -.૨૨] – શ્રીકૃષ્ણ રાજા, પદ્માવતી રાણી, ભ, અરિષ્ટનેમિ – દ્વારિકા વિનાશનો પ્રશ્નોત્તર, શ્રીકૃષ્ણની ચિંતા - પ્રવજયા અશક્ય, ભ૦ની ભવિષ્યવાણી, શ્રીકૃષ્ણ આગામી ચોવિસીના બારમા તીર્થંકર થશે - દ્વારિકા વિનાશ કથન અને પ્રજાજનોને પ્રવજ્યા પ્રેરણા – પરિવાર સંરક્ષણ, દીક્ષા મહોત્સવ કૃષ્ણ કરશે – પદ્માવતી રાણીની દીક્ષા, તપ, સંલેખના, મોક્ષ – ગોરી, ગંધારી, લક્ષ્મણા, સસીમા, જાંબવતી, સત્યભામા, રુકમણી, મૂલશ્રી, મૂલદત્તક એ દશ અધ્યયન, દીક્ષાદિ સર્ષે પદ્માવતી મુજબ વર્ગ-દ-અધ્યયન-૧ થી ૧૪ [.૨૪- – ઉપોદ્ધાત, સોળ અધ્યયનના નામ, મકાતિ અધ્યયન -.૨૬] – મકાંતિ ગાથાપતિ, વૈરાગ્ય, દીક્ષા, અધ્યયન – ગુણરત્નતપ, વિપુલ ગિરિપર મોક્ષ પ્રાપ્તિ - કિંકર્મ અધ્યયન, વર્ણન મંકાતિ મુજબ [.૨૭] –મુદ્ર પાણી અધ્યયન, અર્જુન માળી, બંઘુમતી – મુદગર પાણી યક્ષાયતન, હજાર પલનો મુદ્ગર – લલિતા ટોળકી, અર્જુન બંધુમતીના ફૂલ વીણવા જવું – બંધુમતી ભાર્યા સહિત અર્જુન દ્વારા યક્ષ પૂજા – લલિતા ટોળકી દ્વારા અર્જુનને બંધન, બંધુમતી સાથે ભોગ – અર્જુનની યક્ષને પ્રાર્થના, અર્જુન દ્વારા સાતેની હત્યા - છ માસ પર્યત છ પુરુષ, એક સ્ત્રીનો ઘાત – ભ૦ મહાવીરને વંદનાર્થે સુદર્શનનું ગમન –માર્ગમાં અર્જુનનો ઉપસર્ગ, સુદર્શનનો કાયોત્સર્ગ - ઉપસર્ગ નિવૃત્તિ, સુદર્શન-અર્જુનનું ભગવદ્ વંદનાર્થે જવું, ધર્મશ્રવણ, અર્જુનની દીક્ષા, તપ – અર્જુનને પરીષહ, સંલેખના, મોક્ષ [.૨૮- કાશ્યપ, ક્ષેમક, વૃતિધર, કૈલાશ, હરિચંદન, આદિ - ૩૮] અગિયાર ગાથાપતિ, થોડા ફેરફાર સાથે પૂર્વવત્ વર્ણન Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૬/૧૫ - આગમ વિષય-દર્શન વર્ગ-ક-અધ્યયન-૧૫-૧૬ [૩૯] – અતિમુક્ત અધ્યયન, અતિમુક્ત કુમાર, – ગૌતમ સ્વામીનું ભિક્ષાર્થગમન, અતિમુક્ત દ્વારા અંતઃપુર લઈ જવા, શ્રી દેવી દ્વારા આહારદાન - અતિમુક્તનું ગૌતમ સાથે ભ૦મહાવીર પાસે જવું – ઘર્મશ્રવણ, પ્રવજ્યા વિચાર, વૈરાગ્ય પરીક્ષા – પ્રશ્નોત્તર, દીક્ષા યાવતુ વિપુલગિરિ નિર્વાણ [૪૦] – અલક્ષ અધ્યયન, અલક્ષ રાજા, ભ, મહાવીરની દેશના, અલક્ષની દીક્ષા યાવત્ નિર્વાણ -X -X - વર્ગ-o-અધ્યયન ૧ થી ૧૩ [.૪૧- – ઉપોદ્ઘાત, તેર અધ્યયનના નામ, ભ, મહાવીર -.૪૫ – નંદાદિ અગિયાર રાણી, દીક્ષા યાવત્ મોક્ષ વર્ગ-૮-અધ્યયન ૧ થી ૧૦ [.૪૬- – ઉપોદ્ઘાત, દશઅધ્યયનના નામ, કાલી અધ્યયન -.૫૦] – કાલી દેવીની દીક્ષા, અગિયાર અંગ અધ્યયન, – તપશ્ચર્યા, આર્યાચંદનાની આજ્ઞા લઈ રત્નાવલી તપ – શ્રમણી પર્યાય, સંલેખના, સિદ્ધ પર પ્રાપ્તિ [.૫૧- – સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, - ૫૯] – વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા, મહાસેનકૃષ્ણા -નવ અધ્યયનો, દલા યાવત્ સિદ્ધપદ, વર્ણન પૂર્વવત્ – તપ - કનકાવલી, લઘુસિંહનિષ્ઠીત, મહાસિંહનિષ્ક્રીત, સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા, લઘુ સર્વતોભદ્ર, મહાસર્વતો ભદ્ર, ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી, આયંબિલ વર્ધમાન એ ક્રમમાં નવે દેવીનો તપ [.૬૦-] – દક્ષા પર્યાયના ફેરફારનું વર્ણન -.૬૨] – ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશ પદ્ધતિ [૮] “અંતગડદસા” - અંગસૂત્ર - ૮-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરોવવાઈસા” વર્ગ-૧, અ.૧ થી ૧૦ ૨૨૩ લિઅનુસરોવવાથદસા-અંગસૂત્ર-૯-વિષયાનુક્રમ વર્ગ-૧- અધ્યયન - ૧ થી ૧૦[..૧] – ઉપોદ્ઘાત, દશ અધ્યયન નામ, જલિ અધ્યયન - શ્રેણિક રાજા, જાલિકુમાર, આઠ કન્યા સાથે વિવાહ, – ભ૦ વાણીથી વૈરાગ્ય, પ્રવજ્યા, અધ્યયન, તપ, - શ્રમણપર્યાય, અનશન, વિજયવિમાને ઉપપાત – ગૌતમની જિજ્ઞાસા, જલિની દેવસ્થિતિ, મોક્ષ [..૨] – મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેન, દીર્ઘદત્ત લષ્ટદંત, વેહલ્લ, વેહાસ, અભય અધ્યયનો – શ્રમણ પર્યાય, માતાનું નામ આદિ ફેરફાર બાકી વર્ણન જાલિકુમાર મુજબ -X —X — વર્ગ-૨- અધ્યયન- ૧ થી ૧૩ [..૩- - ઉપોદ્ધાત, તેરઅધ્યયનના નામ, -..] – શ્રેણિક રાજા, ધારિણી દેવી, દીર્ધસેન કુમાર – ભ, મહાવીરની દેશનાથી દીર્ધસેનને વૈરાગ્ય - દીર્ઘસેનની દીક્ષા, સોળ વર્ષનો શ્રમણ પર્યાય – માસિક સંલેખના, યાવત્ વિજયવિમાને ઉપપાત – મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધાંત, હલ્લ, દુમ, મસેન, મહાદ્ધમસેન, સિંહ, સિંહસેન, મહાસિદ્ધસેન, પુણ્યસેન એ બાર અધ્યયનો – દીક્ષા યાવતુ અનુત્તર વિમાને ઉપપાત, મોક્ષ – સર્વ વર્ણન દીર્ધસેન મુજબ, – ફક્ત અનુત્તર વિમાનો જુદા જુદા છે – X—-X — વર્ગ-૩-અધ્યયન-૧ [..૭– – ઉપોદ્ધાત, દશ અધ્યયનોના નામ - ૧૦] – આરંભ વાક્ય, કાકંદીનગરી, સહસ્રાવ્ય વન – જિતશત્રુ રાજા, ભદ્રા સાર્થવાહી, ધન્યપુત્ર – બત્રીશ કન્યા સાથે વિવાહ, ભ, મહાવીર પર્ષદા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૩/૧ – આગમ વિષય-દર્શન – ધન્યને વૈરાગ્ય, દીક્ષા, જાવજીવ છઠ્ઠ તપ - પારણે સર્વથા નિરસ આહાર લેવા પ્રતિજ્ઞા – કાકંદીથી વિહાર, અગિયાર અંગ અભ્યાસ – ઘન્ય અણગારના તપકૃશ દેહનું વિસ્તૃત વર્ણન [.૧૧] – ભ૦ મહાવીર સમવસરણ, શ્રેણિકનું આગમન - શ્રેણિકની જિજ્ઞાસા, ઉત્કૃષ્ટ, તપસ્વી કોણ? – ભ૦ દ્વારા ધન્ય મુનિનો નિર્દેશ, શ્રેણિકની વંદના [.૧૨] – ધન્યમુનિનું ધર્મ જાગરણ, અનશનની વિચારણા - ભઆજ્ઞાથી વિપુલગિરિ ઉપર અનશન - સમાધિ મૃત્યુ, સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપપાત - મહાવિદેહે જન્મ, મોક્ષ ઇત્યાદિ વર્ગ-૩-અધ્યયન-૨ થી ૧૦ [૧૩] – સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર – પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ, વિહલ્લ કુમાર – એ નવઅધ્યયનો, નવેનું વર્ણન ધન્ય મુજબ – દીક્ષા, અનશન, સર્વાર્થ સિદ્ધ ઉપપાત, મોક્ષ - નગરીના નામ, શ્રમણ પર્યાય આદિમાં ફેરફાર - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક પદ્ધતિ —X —X — [“અનુત્તરોવવાથદસા”-અંગસૂત્ર-૯-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પહાવાગરણ” દ્વાર (શ્ર)૧, અ.૧ ૧૦ પઠ્ઠાવાગરણ-અંગસુત્ર-૧૦-વિષયાનુક્રમ ; આસવહાર (તસ્કંધ-૧) | અધ્યયન-૧-“હિંસા" [..૧] – ઉપોદ્ઘાત, સુઘર્માસ્વામી વર્ણન, ઘર્મકથન – આર્યજબૂની જિજ્ઞાસા, પહાવાગરણ ઉપોદ્ઘાત [..૨] આશ્રવ, સંવર દ્વારા અર્થકથનની પ્રતિજ્ઞા [..૩] આશ્રવના પાંચ ભેદ-હિંસા યાવત્ પરિગ્રહ [..૪] હિંસા-સ્વરૂપ, પર્યાય, કારણ, પરિણામ, હિંસક [..૫] હિંસાના સ્વરૂપને જણાવતા બાવીસ નામો [..] હિંસા ગુણ નિષ્પન્ન ત્રીશ નામો [૭] – હિંસકનું સ્વરૂપ, જે જીવોની હિંસા થાય છે તે જીવ – તિર્યંચ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય, હિંસા પ્રયોજન – સ્થાવર જીવોની હિંસા, તે હિંસાનું પ્રયોજન - હિંસકની માનસિક સ્થિતિ, હિંસાનો હેતુ [..૮] – હિંસકનો ધંધો જાતિ, દેશ, હિંસાનું ફળ, નરકગતિ - નરકગતિ, નરકવેદના, તિર્યંચગતિ, વેદના - મનુષ્ય ગતિ, વેદના, હિંસા- ઉપસંહાર – X -X — (૧) અધ્યયન-૨-“મૃષા” [.૯- – મૃષાનું સ્વરૂપ, મૃષાવાદના ત્રીસ નામ, મૃષાવાદકો -.૧૨] – મૃષાવાદનું ફળ, દુર્ગતિઓ, ઉપસંહાર —X —X— (૧) અધ્યયન-૩-“અદત્ત' [.૧૩- – અદત્તનું સ્વરૂપ, અદત્તાદાનના ત્રીસ નામો, - ૧૬] – ચોરી કર્મ કરનારા, ચોરીનું કટુ ફળ, દુર્ગતિ —-X-X— (૧) અધ્યયન-૪-“અબા ” [.૧૭- – અબ્રહ્મનું સ્વરૂપ, તેના ત્રીશનામો, અબ્રહ્મસેવી - ૨૦] - દેવતા, ચક્ર, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન – મૈથુન સેવનના કટુફળ, ભવભ્રમણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ (૧) અધ્યયન-૫- પરિગ્રહ'' [.૨૧ – પરિગ્રહનું સ્વરૂપ, તીસનામો, પરિગ્રહકર્તા, - –.૨૯] – પરિગ્રહના કટુ ફળ, આસવદ્વાર ઉપસંહાર -X-X----- પુ સંવર દ્વાર ( શ્રુતસ્કંધ-૨-) અધ્યયન-૧- (૬) ‘અહિંસા’ [.૩૦- — પાંચ સંવર કથન પ્રતિજ્ઞા, પાંચ સંવરના નામ, -.૩૩] – અહિંસા સંવર કથન, અહિંસા સ્વરૂપ, ૬૦ નામો [.૩૪] – અહિંસાની ઉપમાઓ, અહિંસા આરાધક, અહિંસાના પાલકના કર્તવ્યો, અહિંસાનું ફળ [.૩૫] અહિંસા વ્રતની ભાવના, અહિંસકનું જીવન — X = X— ૧/૫ – આગમ વિષય-દર્શન અધ્યયન-૨-(૭) ‘‘સત્ય” [.૩૬– – સત્યનું સ્વરૂપ, પ્રભાવ, કેવું સત્ય ન બોલવું, ૯.૩૭] – સત્યની ઉપમા, ભાષા અને વચનના ભેદ, – સત્યવ્રતની ભાવના, સત્યસંવર, ઉપસંહાર -X-X— અધ્યયન-૩- (૮) ‘“દત્તાનુજ્ઞા’ [.૩૮] – દત્તઅનુજ્ઞા સ્વરૂપ, આ વ્રતના વિરાધક-આરાધક - દત્ત અનુજ્ઞા વ્રતની ભાવના, ઉપસંહાર કથન —X—X— અધ્યયન-૪ (૯) “બ્રહ્મચર્ય'’ [૩૯– – બ્રહ્મચર્ય સ્વરૂપ, ઉપમા, પ્રભાવ, બ્રહ્મચારીના મૃત્ય -.૪૩] – અકૃત્ય, બ્રહ્મચર્ય વ્રત ભાવના, ઉપસંહાર - -X-X અધ્યયન-૫-(૧૦) - ‘“પરિગ્રહ'' [.૪૪- -અપરગ્રિહ સ્વરૂપ, એકથી તેત્રીસ બોલ, ઉપમાઓ, -.૪૭] -- અપરિગ્રહીના કૃત્ય - અકૃત્ય, વિધિ-નિષેધ, -- અપરિગ્રહી જીવનનો મહિમા, વ્રત, ભાવના આદિ -- સંવદ્વાર ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ — X = X— [૧૦] “પહાવાગરણ'' - અંગસૂત્ર-૧૦નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭ વિવાગસૂય” હૃ.૧, અ.૧ ૧૧ વિવાગસૂચ-અંગસૂત્ર-૧૧-વિષયાનુક્રમ શ્રુતસ્કંધ-૧- “દુઃખ વિપાક' પર અધ્યયન-૧-“મૃગાપુત્ર” [..૧- - આરંભ વાક્ય, જંબૂસ્વામીની વિપાક સૂત્ર વિશે જિજ્ઞાસા -..૩] – શ્રુતસ્કંધના નામ, શ્રુતસ્કંધ-૧ના અધ્યયનો નામ [૪] - ઉપોદઘાત, મૃગાગ્રામ, ચંદનપાદપઉદ્યાન, – વિજયરાજા, મૃગારાણી, મૃગાપુત્ર બાળક – સર્વ અંગોપાંગ વિકલ, ભૂમિગૃહમાં રાખવો [૫] - જન્માંધ ભિખારી, ભ, મહાવીરનું આગમન [.. - – જન્માંધ ભિખારીને જોઇને ગૌતમની જિજ્ઞાસા -..૮] – ભ૦ મહાવીર દ્વારા સર્વાંગોપાંગ વિકલ મૃગાપુત્ર કથન – ગૌતમનું મૃગાપુત્રને જોવા જવું, તેનું આહાર પરિણમન જોઇને કર્મફળ વિષયક ચિંતન – મૃગાપુત્રનો પૂર્વભવ, એકાદિ રાઠોડ નામે કુર શાસક - એકાઈના શરીરમાં સોળ રોગોની ઉત્પત્તિ [..૯] – ચિકિત્સા પ્રયત્નોમાં અસફળ, નરકમાં ઉત્પત્તિ – નરકમાંથી મૃગાદેવીની, કુણિમાં ઉત્પત્તિ, મૃગાદેવીની અપમાનીત સ્થિતિ, ગર્ભપાત પ્રયત્ન, ગર્ભમાં રોગ – જન્મતા ફેંકવા નિર્ણય, પછી ભૂમિ ગૃહમાં ઉછેર [.૧૦] – મૃગાપુત્રનું મૃત્યુ, સિંહ થયો, ભયંકર ભવ ભ્રમણ – કાળક્રમે શ્રેષ્ઠીપુત્ર, દીક્ષા, દેવગતિ, પછી મોક્ષ –x—X— (૧) અધ્યયન-૨-“ઉજ્જિતક” [.૧૧] – ઉપોદઘાત, વાણિજ્યગ્રામ, કામધ્વજા ગણિકાવર્ણન [૧૨] – ઉજ્જિતક-સાર્થવાહ પુત્ર, ગૌતમનું ભિક્ષાર્થે ગમન – રાજમાર્ગમાં ઉઝિતકના વધનું દશ્ય જેવું [૧૩] – ભવે મહાવીર દ્વારા પૂર્વભવ કથન, ભીમ નામે કૂટગ્રાહ – ઉત્પલા નામે પત્ની, ગૌમાંસ ભક્ષણનો દોહદ, પૂર્તિ – પુત્ર જન્મ, ગોત્રાસ નામ, ભીમનું મૃત્યુ, ગોત્રાસની ફૂટગ્રાહ રૂપે નિયુક્તિ, આજીવન ગોમાંસ ભક્ષી, – મૃત્યુ બાદ બીજી નરકમાં નારક રૂપે ઉત્પત્તિ ن Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ૧/૨ – આગમ વિષય-દર્શન [૧૫] - નરકમાંથી સુભદ્રાની કૃષિમાં પુત્ર પણે ઉત્પત્રિ - જન્મતા કચરામાં ફેંક્યો હોવાથી ઉજ્જિતક નામ -- પિતા વિજયમિત્ર સાર્થવાહ, માતા સુભદ્રાનું મૃત્યુ [.૧૬] – દુરાચારી ઉક્ઝિતકને ઘરમાંથી કાઢી મૂકવો – વ્યસનોનું સેવન, કામધ્વજા સાથે કામક્રીડા - નગર રાણી શ્રી દેવીને યોનિશૂળ, મિત્ર રાજા દ્વારા કામ ધ્વજની ઉપપત્નિી રૂપે નિયુક્તિ, ઉજ્જિતકનો કામધ્વજા પાસે ગુપ્ત પ્રવેશ, રાજા દ્વારા મૃત્યુદંડ [.૧૭] - ઉતિકની ગતિ વિશે ગૌતમની જિજ્ઞાસ – પ્રથમ નારકે ઉત્પત્તિ, ભવ ભ્રમણ, અંતે મોક્ષ 1.૨૨ (૧) અધ્યયન-૩-“અભગ્નસેન'' [.૧૮] સાલા અટવી, વિજયચોર અધિપતિ, સ્કંદશ્રી ભાર્યા [.૧૯- – વિજય ચોરના અકૃત્યો, વિજયને અભગ્નસેન પુત્ર -.૨૦] – ભ૦ મહાવીર આગમન, ગૌતમનું ભિક્ષાર્થે ગમન – અભગ્નસેનના વધનું દશ્ય, તેનો પૂર્વભવ – નિર્ણય નામે ઈંડાનો વેપારી, અનેક ઈડાનો વેપાર – ઈડા અને દારુના સેવનથી નિર્ણયની નરકગતિ [.૨૧] – વિજયચોરની સ્ત્રી સ્કંદશ્રીની કુક્ષીમાં આગમન – સ્કંદશ્રીનો દોહદ, પુત્ર જન્મ, અભગ્નસેન નામ – આઠ સ્ત્રી સાથે લગ્ન, ભોગમય જીવન, વિજયનું મૃત્યુ - અગ્નિસેન ચોર સેનાપતિ, જનતાને ત્રાસ – અભગ્નસેનનું બળ, રાજસેના પણ પરાજિત [૨૩] – કપટથી અલગ્નસેનને બંદી બનાવી, વધાજ્ઞા – અભગ્નની નરકગતિ, ભવભ્રમણ, અંતે મોક્ષ – X-X – (૧) અધ્યયન-૪-“શકટ' [.૨૪- – મહાચંદ્ર રાજા, સુષેણ મંત્રી, સુદર્શના વેશ્યા, -. ૨૬] – સુભદ્ર સાર્થવાહ, ભદ્રાભાર્યા, શકટ પુત્ર – વધ્યપુરુષનો પૂર્વભવ, છણિક નામે કસાઈ – મઘમાંસ આહારી, મૃત્યુ, નરકગતિ, અહીં જન્મ - સુભદ્ર-ભદ્રાનું મૃત્યુ, શકટને ગૃહનિકાલ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ “વિવાગસૂય” શ્ર.૧, અ.૪ – શકટને સુદર્શનાના સ્નેહ, સુસેણ અમાત્યનું જોવું - શકટને મૃત્યુદંડ, ભવભ્રમણ, અંતે મોક્ષ – X —X— (૧) અધ્યયન-૫- “બૃહસ્પતિ દત્ત' [.૨૭- – સોમદત્ત પુરોહિત, વસુદત્તાભાર્યા, બૃહસ્પતિદત્તપુત્ર -. ૨૮] – ગૌતમનું ભિક્ષાર્થે ગમન, રાજમાર્ગે પ્રાણદંડ દશ્ય -પૂર્વભવ, મહેસરદત્ત પુરોહિત, જિતશત્રુ રાજા માટે યજ્ઞમાં બાળકોની આહુતિ, પૂર્ણાયુ, નરકગતિ – મહેસવદત્તના જીવનો બૃહસ્પતિદત્ત નામે જન્મ - ઉદાયન રાજા સાથે મૈત્રી, પદ્માવતી રાણી સાથે અનાચાર – પ્રાણદંડની શીક્ષા, મૃત્યુ, ભવભ્રમણ, અંતે નિર્વાણ X —X — (૧) અધ્યયન-૬- “નંદિસેન્ના” [.૨૯- – શ્રીદામરાજા, બંધુશ્રી ભાર્યા, નંદિસેનકુમાર -.૩૦] – ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં વધદશ્ય – પૂર્વભવ, દુર્યોધન નામે જેલર, બંદીઓને વિવિધ રીતે કઠોર દંડ કર્તા, નિર્દયતાને લીધે છઠ્ઠી નરકે - નરકમાંથી અહીં બંધુશ્રીની કુલિમાં, જન્મ, નંદિસેણ – રાજ્યલિસા માટે પિતા શ્રી દામ રાજને મારવા માટે પડ્યુંત્ર, પકડાઈ જવું, વધાજ્ઞા, નરકગતિ થશે – ભવભ્રમણ, અંતે બોધિપ્રાપ્તિ, કાળક્રમે મોક્ષ - X-X— (૧) અધ્યયન-૭- “ઉર્દુબરદ” [૩૧] – સાગરદત્ત સાર્થવાહ, ગંગદત્તા ભાર્યા, ઊંબર દત્ત – ભ૦ મહાવીર સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થેગમન - નગરના પૂર્વ, પશ્ચિમ દક્ષિણ, ઉત્તર દ્વારે ક્રમશઃ પ્રવેશતા એકના એક કોઠીયાને જોવો – પૂર્વભવ પૃચ્છા, ધવંતરી નામે વૈદ્ય, અષ્ટાંગ આયુર્વેદ – ચિકિત્સા માટે અનેક પ્રકારે માંસનો પ્રયોગ – પોતે પણ માંસ-મદિરા સેવી, મૃત્યુ, નરકગતિ - ગંગદત્તા સાર્થવાહી મૃતવત્સા હોવાથી પુત્ર માટે – Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૧/૭-આગમ વિષય-દર્શન યક્ષ પૂજદિ, ઘવંતરીના આત્માનો ત્યાં જન્મ – ઉંબરયક્ષ કૃપાથી પ્રાપ્ત થયો હોવાથી, ઉંબરદત્ત નામ – માતા, પિતાના મૃત્યુ બાદ ઉંબરદત્તનો ગૃહનિકાલ – ઉંબરદત્તના શરીરમાં સોળ રોગોત્પતિ, મૃત્યુ – અનેક ભવમાં ભ્રમણ બાદ અંતે મહાવિદેહે મોક્ષ —X—-X—– ૧) અધ્યયન-૮-“શચંદન" [૩૨] – સમુદ્રદત્ત માછીમાર, સમુદ્રદત્તાભાર્યા, શૌર્યદત્તપુત્ર – ગૌતમ સ્વામીને ભિક્ષા લઈ પાછા ફરતા માછીમાર મહોલ્લા પાસે એક મચ્છીમારને લોહીનું ઉલટી કરતો જોવો – પૂર્વભવ પૃચ્છા, શિક નામે રાજ રસોઇયો – રાજપરિવાર માટે માંસ પકાવવું, સ્વયં પણ માંસાસક્તિ – મૃત્યુબાદ નરકગતિ, મૃતવત્સા સમુદ્ર દત્તાનો પુત્ર થયો - શૌર્યદત્ત નામ, સમુદ્રદત્તની મૃત્યુબાદ શૌર્યદત્તનું માછીમારનું પ્રમુખ બનવું, નદીમાંથી માછલા પકડવા - માછલી પકડવાના અનેક સાધનોનો ઉલ્લેખ - માછલી સુકવવી, માછલીના વિવિધ ભોજનો – શૌર્યદત્તના ગળામાં માછલીનો કાંટો લાગવો – ચિકિત્સા નિષ્ફળ, વેદનાથી મૃત્યુ, નરકગતિ – અનેકભવમાં ભ્રમણ, કાળક્રમે મોક્ષ ૧) અધ્યયન-૯- દેવદત્તા” [.૩૩ – દત્ત ગાથાપતિ, કૃષ્ણશ્રી ભાર્યા, દેવદત્તાપુત્રી - ભ૦ મહાવીરનું સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં એક સ્ત્રીને શૂળીદંડનું દશ્ય – પૂર્વભવ પૃચ્છા, સિંહસેન રાજકુમાર, પાંચસો સ્ત્રી – મહસેન રાજાના મૃત્યુ બાદ સિંહસેન રાજા થયો – સિંહસેનને શ્યામા રાણીમાં આસક્તિ, અન્યથી વિરક્તિ – શ્યામા રાણી પ્રત્યે અન્ય રાણીને દુર્ભાવ – શ્યામાની આસકિતથી ૪૯૯ રાણીને સળગાવી દેવી – સિંહસેનનું મૃત્યુ, નરકગતિ, અહીં પુત્રી પણે જન્મ – દેવદત્તા નામ, દેવદત્તાનો પુષ્યનંદી સાથે વિવાહ Page #228 -------------------------------------------------------------------------- ________________ ‘‘વિવાગસૂય’’ શ્રુ.૧, અ.૧૦ – પુષ્યનંદીની આજ્ઞાથી દેવદત્તાને શૂળીદંડ, મૃત્યુ – અનેક ભવભ્રમણ બાદ કાળક્રમે મોક્ષ (૧) અધ્યયન-૧૦ - ‘અંજુશ્રી’ [.૩૪] – ધનદેવ સાર્થવાહ, પ્રિયંગુભાર્યા, અંજૂશ્રી પુત્રી - ભ૰ મહાવીરનું સમોવસરણ, ગૌતમની ભિક્ષાચર્યા – અશોકવાટિકામાં અતિરુગ્ણ સ્ત્રીનું કરણુ રૂદન – પૂર્વભવ પૃચ્છા, પૃથ્વીશ્રી ગણિકા, વશીકરણાદિ પ્રયોગથી તીવ્રકામભોગ, મૃત્યુ બાદ નરક ગતિ – નરકથી નીકળી અહીં અંજુ શ્રી રૂપે જન્મ થવા — વૈશ્રમણ સાથે વિવાહ, યોનિશૂળની વેદના – ચિકિત્સાની અસફળતા, અંજૂથ્વીનું રૂદન – અંજુશ્રીનું ભવભ્રમણ, કાળક્રમે મોક્ષ ગમન TM શ્રુતસ્કંધ-૨-‘સુખવિપાક” (૨) અધ્યયન-૧- સુબાહુકુમાર'' [.૩૫–– ઉપોદ્ઘાત, સુખવિપાકના દશ અધ્યયનો -.૩૭] – હસ્તશીર્ષનગર, પુષ્પકાંડ ઉદ્યાન, અદીનશત્રુ રાજા ધારિણી આદિ અનેક રાણી, ધારિણીને સ્વપ્ન – સુબાહુકુમારના જન્મ, ઉછેર, અભ્યાસાદિ · ૫૦૦ કન્યા સાથે લગ્ન, ભ મહાવીરનું આગમન – સુબાહુનું ધર્મ શ્રવણ, ગૃહસ્થધર્મ પ્રતિજ્ઞા – સુબાહુનો પૂર્વભવ, હસ્તિનાપુરે સુમુખ ગાથાપતિ – સ્થવિર આગમન, શુદ્ધ આહારદાન, પંચદિવ્યો -- —X—-X— – સુબાહુકુમાર, અક્રમ તપ, પૌષધ, પ્રવજ્યા વિચાર - ભ૰ મહાવીર પાસે પ્રવજ્યા અને વિહાર – અગિયાર અંગોનો અભ્યાસ, તપશ્ચર્યા, શ્રમણજીવન, માસિક સંલેખના, સૌધર્મ દેવલોકે ઉત્પત્તિ → કાળક્રજમે સર્વાર્થસિદ્ધે‚ મહાવિદેહમાં મોક્ષ = — X - X (૨) અધ્યયન-૨- ‘‘ભદ્રનંદિ’' [.૩૮] - ૠષભપુર, સ્તૂપકદંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, ધનાવહ રાજા, સરસ્વતી રાણી, ભદ્રનંદીકુમા૨ ૨૩૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૨/૩ – આગમ વિષય-દર્શન – શેષ વર્ણન-સુબાહુકુમાર મુજબ જાણવું - પૂર્વભવે ફેરફાર-યુગબાહૂ તીર્થકરને દાન દીધું (૨) અધ્યયન-૩-“સુજાતકુમાર” [૩૯] – વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રી દેવી, સુજાતકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમાર મુજબ – X —X — (૨) અધ્યયન-૪-“સુવાસવકુમાર” [૪૦] –વાસવદત્ત રાજ, કૃષ્ણાદેવી, સુવાસવકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત્ – X – X – (૨) અધ્યયન-૫- “જિનદાસકુમાર' [૪૧] – મહચંદકુમાર, અહંદના ભાર્યા, જિનદાસ પુત્ર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત્ –x—X— (૨) અધ્યયન-ક- શ્રમણકુમાર” [.૪૨) – પ્રિયચંદ્ર રાજા, સુભદ્રાદેવી, વૈશ્રમણકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત –x—X— (૨) અધ્યયન-૭- “મહાબલકુમાર” [૪૩] – બલ રાજા, સુભદ્રાદેવી, મહાબલ કુમાર – પૂર્વભવમાં ફેરફાર-શેષ કથન સુબાહુકુમાર વતું (૨) અધ્યયન- ૮ થી ૧૦[.૪૪- – ભદ્રનંદી, મહચંદ, વરદત્ત કુમાર અધ્યયન -.૪] – માતા, પિતા, નગરી, પૂર્વભવમાં વિવિધતતા. – શેષ સર્વકથન સુબાહુકુમાર અનુસાર [૪૭] – ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ – X - X[૧૧] “વિવાગસૂય” - અંગસૂત્ર-૧૧-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ –x—X— – અગિયાર અંગસૂત્ર-ષિયાનુક્રમ-પૂર્ણ: Page #230 -------------------------------------------------------------------------- ________________ ‘‘ઉવવાઇય’' ૧૨ ઉવવાઇય - ઉપાંગસૂત્ર-૧-વિષયાનુક્રમ ..૧] – ચંપનગરીનું વર્ણન-ભવનાદિ, સ્વ-પરચક્ર ભય નહીં – ધન ધાન્યાદિ ભરપુર, કૃષિભૂમિ, ગામોની નિકટતા, – પશુઓ, ચૈત્યો, નર્તકી ભવનો, ભિક્ષા સુલભતા, – અનેક કુટુંબો, નટ આદિ કલાજીવિકો, આરામ આદિ, - નગર ફરતી ખાઇ, નાગરિક સુરક્ષા, સુંદર કોટ યુક્ત, – ખરીદ-વેચાણ બજારો, સુંદર માર્ગો, નયનરમ્ય – રાજાનું ગમનાગમન, અશ્વ, રથ, શિબિકાદિ વ્યાપ્ત [૨] – પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન – છત્ર, ધજા આદિ યુક્ત, – સુંદર વેદિકા, ભીંતો, દ૨વાજા, પુષ્પમાળા, ધૂપ, – નટ આદિ કળાજીવિકો, દેવપ્રાસાદ, દાન પ્રવૃત્તિ [..૩] – વનખંડનું વર્ણન-સુંદર વર્ણ આદિથી યુક્ત, – પૂર્ણ વિકસિત, મજબુત મૂળ-થડવાળા વૃક્ષો – વન્ય પક્ષી, વિવિધ વનસ્પતિ, જળાશયો યુક્ત [..૪] – અશોકવૃક્ષનું વર્ણન – તૃણાદિ રહિત, નયનરમ્ય અને નીચે ૨થ આદિ રહી શકે તેવો ભૂમિભાગ – વિવિધ વનસ્પતિ, લતાઓથી વ્યાપ્ત [..પ] — પૃથ્વી શિલા પટ્ટ વર્ણન- વિવિધરંગી, આકર્ષક, કોમળ સ્પર્શવાળો, ચિત્રોથી શોભતો એવો [..૬] – કોણિક રાજાનું વર્ણન-તેના ગુણો, વિશેષતા [..૭] ~ કોણિકની રાણી ધારિણીનું વર્ણન, સૌંદર્ય મુર્તિ [..] ભ૰ મહાવીરના વૃત્તાંતનો કથક પુરુષ ગણનાયક, દંડનાયક આદિ અધિકારી વર્ગ [..૯] [.૧૦] – ભ૰ મહાવીરનું વર્ણન –, ઉપમાઓ, દેખાવ, અંગોપાંગ, અતિશયો, પ્રાતિહાર્ય ઇત્યાદિ [.૧૧] ભ૰ નું ચંપાનગરીમાં આગમન, કોણિકને કથન સ્વ સ્થાનેથી કરેલ ભાવવંદનની વિધિ, સ્તુતિ, – સંદેશ વાહકને પ્રીતિદાન, વિશેષ સંદેશ માટે આજ્ઞા [.૧૩] ભનું નીકટ આગમન, પ્રભાતનું વર્ણન [.૧૪- ભના અંતેવાસીનો પૂર્વ પરિચય, દીક્ષાકાળ, -.૧૫] -જ્ઞાનસંપદા, વિશિષ્ટ શક્તિ, લબ્ધિ, તપ આદિ ૨૩૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧૬| -આગમ વિષય-દર્શન [૧] ભવના સ્થવિર શિષ્યો-પૂર્વપરિચય, દેખાવ, સંયમાદિગુણો, બહુશ્રુતતા, ભાષા જ્ઞાન આદિ [૧૭] ભવના અણગાર, સંયમ ગુણો, વિરતાદિ ભાવો, તેની વિવિધ ઉપમા,પ્રતિબંધરહિત, વિહાર વિધિ [.૧૮- ભ૦ના શિષ્યોનો તપ, બાહ્ય તપના ભેદ-પ્રભેદ -૨૦] અત્યંતર તપના ભેદ-પ્રભેદ વિસ્તૃત વર્ણન [૨૧] – ભ૦ના શિષ્યોનું શ્રુતજ્ઞાન, ધર્મકથા ચાર ભેદ, – સંસાર સાગરનું શબ્દ ચિત્ર, તેની પારમિતા - તે શિષ્યોના વિશિષ્ટ ગુણો, મોક્ષ સાધકતા [.૨૨] – ભ૦ મહાવીરનુ પર્ષદામાં અસુર દેવ-આગમન – અસુરોના વર્ણાદિ, આકૃત્તિ, વય, ચિહ્ન, વસ્ત્ર, આભુષણ, ઋદ્ધિ આદિ વર્ણન, ભ૦ને વંદન [૨૩] ભ૦ પાસે શેષ નવ ભવનવાસીનું આગમન [૨૪] ભ૦ પાસે વ્યંતર દેવ-આગમન, તેના નામ આદિ [૨૫] ભ૦ પાસે જ્યોતિષ્ક દેવ-આગમન, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે, તેના વર્ણ અને ચિહ્નો [૨] ભવ પાસે વૈમાનિક દેવ-આગમન, દેવલોકના નામ, વિમાનો નામ, ચિત, વર્ણ, આદિ વિગત [.૨૭- ભ. મહાવીરના આગમનની ચંપાનગરમાં ચર્ચા, -.૩૩] – ધર્મ પર્ષદા, કોણિકને સમાચાર, પ્રીતિદાન, – કોણિકની સેના, પટ્ટ હસ્તિ, અંતઃપુરાદિ સાથે ભવ પાસેવિંદનાર્થે જવાની તૈયારી, વ્યાયામ, તૈલમર્દન, સ્નાન, વસ્ત્ર, આભુષણાદિ વર્ણન, અષ્ટમાંગલિકોના નામ – રાજ્ય ચિહ્નોના નામ, ગમન વ્યવસ્થાનું વર્ણન – અશ્વ, ગજ, રથ, પૈદલ સેનાનું, વાદ્યોનું વર્ણન – સ્તુતિપાઠકનું વર્ણન,સમવસરણ નજીક પાંચ રાજચિહ્ન ત્યાગ, પાંચ અભિગમ વિધિ, ભ૦ વંદન – સુભદ્રા દેવી આદિ રાણીઓનું સુસજ્જિત થવું અને અનેક દાસી સાથે જવુ-વર્ણન, ભવને વંદનવિધિ [.૩૪- ભ0 મહાવીરની વિશાળ ધર્મસભા સમક્ષ દેશના, -.૪૦) – ભાષા, સ્વર, વાણી, અનુવાદ, ધર્મોપદેશ વિષય, – નિર્ચન્જ પ્રવચન મહિમા, નરકાદિગતિના કારણો, Page #232 -------------------------------------------------------------------------- ________________ ‘ઉવવાઇય’’ - - ચારેગતિના સુખ-દુઃખ, રાગથી બંધ, બે ભેદે ધર્મ [.૪૧- — ધર્મકથા સમાપ્તિ, ભને વંદન, લોકોદ્વારા -.૪૩] આગારકે અનાગાર ધર્મ સ્વીકાર, નિર્પ્રન્થ પ્રવચન મહિમા સ્વીકાર, ઉપશમ-વિવેક-વિરતિ, પ્રશંસા – કોણિક, સુભદ્રા આદિનું સ્વસ્થાન ગમન [.૪૪] – ગૌતમ સ્વામીનું શબ્દ ચિત્રણ, જિજ્ઞાસા, પ્રશ્નો– અસંયત યાવત્ એકાંત સુપ્ત પાપકર્મ બાંધે, મોહકર્મ – બાંધે, મોહનીય અને વેદનીય કર્મ બંધ-પ્રશ્ન – અસંયત યાવત્ હિંસકની નરકગતિ વિશે પ્રશ્ન – અસંયતની દેવગતિ, વ્યંતર દેવ થવાનું કારણ, – વ્યંતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ, અનારાધકત્વ, – કઠોર દંડ સહેનાર અપરાધી અને આત્મઘાતકોની વ્યંતર દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ, શુદ્ધિ આદિ પ્રશ્નો – પ્રકૃતિ ભદ્ર યાવત્ અલ્પારંભી મનુષ્યોની વ્યંતર – દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ આદિ – પતિ પ્રવાસે ગયા હોય યાવત્ અનિચ્છાથી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીનો વ્યંતર દેવે ઉપપાત આદિ – અલ્પભોજી મનુષ્યોની વ્યંતર દેવે ઉપપાત આદિ – અગ્નિહોત્રિકાદિનો જ્યોતિષ દેવે ઉપપાત આદિ [.૪૫- -- આઠ પરિવ્રાજકો, છ શાસ્ત્રો, અન્ય શાસ્ત્રોના નામ, -.૪૮] – પરિવ્રાજકની આચાર વિધિ, બ્રહ્મલોકે ઉપપાતાદિ [.૪૯] – અંબડ પરિવ્રાજક વર્ણન, ૭૦૦ શિષ્યો, ગ્રીષ્મે વિહાર – અટવીમાં ભૂલા પડવું, બધાંને પાણી પીવા ઇચ્છા - અદત્તાદાન ન લેવાનું વ્રત, નદીની તપેલી રેતીમાં સંલેખના, અનશન, અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ બ્રહ્મલોકે ઉપપાત, સ્થિતિ, પરલોક આરાધક્તા [.૫૦] — અંબડ પરિવ્રાજકની સાધના, વૈક્રિય લબ્ધિ દર્શન, અવધિજ્ઞાન આગાર ધર્મ આરાધના, સમ્યકત્વ દૃઢતા, સમાધિમરણ – બ્રહ્મલોકે દેવ, ત્યાંથી મહાવિદઙે જન્મ, દૃઢ પ્રતિજ્ઞ નામ - – કળા, ભાષાદિની અભ્યાસ, કામભોગ વિરક્તિ – સમ્યક્ત્વ પ્રાપ્તિ, દીક્ષા, શ્રમણ ધર્મસાધના, – કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિ ૨૩૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૫૧ - આગમ વિષય-દર્શન [૫૧] -- આચાર્યાદિ પ્રત્યેનીકની કિબિષકમાં ઉત્પત્તિ -- જતિ સ્મરણથી દેશ વિરત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સહસ્ત્રાર કલ્પ પર્યત ઉત્પત્તિ, સ્થિતિ -- આજીવિક શ્રમણોની અશ્રુત કલ્પ પર્વત ઉત્પત્તિ – આત્મોત્કર્ષક આદિની અટ્યુત કલ્પ પર્યત ઉત્પત્તિ - પ્રવચન નિહ્નવોની રૈવેયક પર્યત ઉત્પત્તિ – અલ્પારંભી દેશવિરતની અશ્રુતકલ્પ પર્યત ઉત્પત્તિ – અનારંભી યાવત્ નગ્નભાવ નિર્ઝન્થોની મુક્તિ – અવશેષ શુભકર્મા નિર્ઝન્થોની સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિ - સર્વકામ વિરત યાવત્ ક્ષીણ લોભ નિર્ઝન્થની મુક્તિ - ઉક્ત સર્વેની સ્થિતિ, પરલોકે આરાધક -અનારાધક્તા [.પ૨] – કેવલી સમુઠ્ઠાતમાં આત્મા, નિર્જરા પુદ્ગલનો સ્પર્શ -છપ્રસ્થને અદષ્ટ નિર્જરા પુદ્ગલ, નિર્જરા પુદ્ગલ સૂક્ષ્મતા – કેવલી સમુદ્યાતના કારણો [૫૩] બધાં કેવળી કેવલી સમુદ્દાત ન કરે [.પ૪] કેવલી સમુદ્રઘાતના સમય, યોગ, મુક્તિ [૫૫] – સયોગીની મુક્તિનો નિષેધ, યોગ નિરોધ-કાળ, ક્રમ - મુક્તામાની અવિગ્રહ ગતિ, મુક્તિ સમયે ઉપયોગ – સિદ્ધની સ્થિતિ, સિદ્ધ થનારા જીવનું સંઘયણ, સંસ્થાન, અવગાહના, આયુ, સિદ્ધશિલા – ઈષ~ામ્ભારા પૃથ્વીનું પરિમાણ, બાર નામ, વર્ણ, સંસ્થાન, પુદ્ગલ રચના, સ્પર્શ, સૌંદર્ય, સ્થિતિ [.૫ - - સિદ્ધનો વાસ, પ્રતિષ્ઠિતતા, શરીર ત્યાગ અને સિદ્ધિ, - ૭૭] – સંસ્થાન, અવગાહના, આકાર, જરા-મરણનો અંત, – અંત સિદ્ધોની સ્થિતિ, સ્પર્શ, પ્રદેશ, લક્ષણો, – સિદ્ધોનું જ્ઞાન, દષ્ટિ, અનુપમ સુખ આદિ ગાથા - X - X [૧૨] “ઉવવા ઇચ” - ઉપાંગસૂત્ર - ૧ -નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ રાયuસેણિય” ૧૩)રાપ્યસેણિય-ઉપાંગસૂત્ર-૨- વિષયાનુક્રમ [..૧ – આમલકલ્પાનગરી, આમ્રશાલ વન ચૈત્ય, અશોકવૃક્ષ, -..૪] - ભ૦ મહાવીરનું આગમન આદિ (“ઉવવાઈ'ની સાક્ષી) [..૫] - સુર્યાભદેવ, સૂર્યાભ વિમાન, સુધર્માસભા, તેની પર્ષદા - સૂર્યાભદેવ દ્વારા અવધિજ્ઞાન વડે જબૂદ્વીપને નિરખવો – ભ0 મહાવીરને જોવા, સ્વસ્થાનેથી ભવને વંદન [... - - ભવના દર્શનાદિ માટે જવા સૂર્યાભ દેવનો વિચાર અને -..૭] દર્શનાદિ માટે જવાનું કારણ, આભિયોગિકદેવને ભ૦ ની આસપાસ એક યોજન ભૂમિશુદ્ધિ માટે આજ્ઞા [..૮] આભિયોગિક દેવનું ગમન, ભ૦ ને વંદન આદિ [..૯] ભત્ર દ્વારા દેવોના કર્તવ્યાદિ વિશે કથન [૧૦] – આભિયોગિક દેવ દ્વારા સંવર્તક વાયુ વિતુર્વી સફાઈ કરવી, અશ્વમેઘની રચના કરી યોજન ભૂમિસિંચન – એક યોજનમાં પુષ્પવર્ષા, ધૂપની સુગંધ, પાછું ફરવું [.૧૧] સૂયાં દેવની ભo વંદનાર્થે દેવ-દેવીને આજ્ઞા [૧૨] સેનાપતિ દેવ દ્વારા સુઘોષા ઘંટા રણકાર, દેવાદિ આગમન [૧૩] સુસજિજત દેવ-દેવીનું સૂર્યાભદેવ સમક્ષ આવવું [૧૪] આભિયોગિક દેવોને દિવ્ય વિમાન રચવા આજ્ઞા [.૧૫] – દિવ્ય વિમાનની રચનાનું વિસ્તૃત વર્ણન – વિમાન, સોપાન, તોરણ, ચિત્રો, અષ્ટમંગલ, છત્ર, કમળ - ભૂમિભાગ, મણિના વર્ણાદિ, પ્રેક્ષાગૃહ મંડપ આદિ- મણિપીઠિકા, સિંહાસન, વિજયવસ્ત્ર, મુક્તામાલા - સામાનિક આદિ દેવોના ભદ્રાસન, ઇત્યાદિ [૧] – ગંધર્વ અને નર્તકો સાથે સૂર્યાભનો વિમાન પ્રવેશ, – દેવદેવીનું યથાસ્થાને બેસવું, અષ્ટમંગળ, મહેન્દ્રધ્વજ, – સર્વ ઋદ્ધિ, સિદ્ધિ, ઘુતિ આદિ સાથે દેવ-દેવી [.૧૭] – સૂર્યાભદેવનું પ્રસ્થાન, વિમાનગતિ, નંદીશ્વરદ્વીપે ઋદ્ધિનો સંક્ષેપ, ભ, મહાવીર પાસે આગમન [૧૮] – ભ૦ મહાવીરને વંદન, પોતાનો પરિચય આપવો – ભત્ર દ્વારા દેવ-કર્તવ્યાદિનું કથન [૧૯] સૂર્યાભદેવની પ્રસન્નતા, ભવની પર્યાપાસના કરવી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ૧૯ - આગમ વિષય-દર્શન [૨૦] ભ૦ મહાવીરની પર્ષદા સમ્મુખ ધર્મદેશના . [.૨૧– સૂર્ય દેવ દ્વારા ભવને પૃચ્છા-હું ભવસિદ્ધિક, સમ્યક્દષ્ટિ, પરિત સંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ શરીરી છું કે કેમ?, ભ૦ના ઉત્તર [.૨૨] – ભવેના જ્ઞાન-દર્શનની પ્રશંસા, દિવ્યનૃત્ય ઇચ્છા [.૨૩- – ભવનું મૌન, સૂર્યાજ દ્વારા સવિધિ વંદન, સમુદ્યાત -. ૨૪] -- નૃત્ય માટે ભૂમિભાગ તૈયાર કરી, નાટ્યશાળા રચના – સિંહાસન પર બેસવા આજ્ઞા માંગવી, નૃત્ય પ્રદર્શન - ભૂજામાંથી ૧૦૮ દેવ-દેવી વિદુર્વણા, દેવ-દેવીની ભ. વંદના, નૃત્ય માટે તૈયાર થવું - ૧૦૮ની સંખ્યામાં સત્તાવન પ્રકારે વાદ્ય, વાદક – અષ્ટમાંગલિક આદિ અનેક પ્રકારે નૃત્યદર્શન – ભ, મહાવીરના પૂર્વભવ અને કલ્યાણકના નૃત્ય – ચાર પ્રકારે વાદન, ગાયન, નૃત્ય, અભિનય – દેવ-દેવી દ્વારા ભવંદના, સૂર્યાભ પાસે આગમન [૨૫] સૂર્યાજ દ્વારા ઋદ્ધિ સંહરણ, સ્વસ્થાનગમન [૨] સૂર્યાભની ઋદ્ધિ વિશે ગૌતમના પ્રશ્ન, ભવનો ઉત્તર [.૨૭] – સૂર્યાભ વિમાન, સ્થાન, પરિમાણ, સંસ્થાન, સંખ્યા, – પાંચ અવતંસક વિમાન, સૂર્યાભ વિમાનનું માપ - સૂર્યાભ વિમાનના પ્રકારની ઊંચાઈ, વિખંભ આદિ -પ્રાકાર, કાંગરા, દ્વાર, કમાળ આદિનું વર્ણન [૨૮] દ્વારની બંને તરફ ચંદન કળશ પંક્તિ, નાગદતોની ખીંટી, [૨૯] શાલભંજિકા, જાળી, ઘંટી, વનમાળા, ચબૂતરા, આદિ – દ્વારની બંને તરફ તોરણો, તોરણ ઉપર શાલભંજિકા, – તોરણની આગળ ઘોડા, હાથી વગેરે સમુદાય, પદ્મલતા આદિ લતાઓ, સ્વસ્તિક, ચંદન કળશ, ભૃગાંર, અરિસા, થાળ, પાત્ર, પીઠિકા વગેરે અનેક વસ્તુ [.૩૦] – સૂર્યાભ વિમાનના પ્રત્યેક ધારે ધજાઓનું વર્ણન - સૂર્યાભ વિમાનમાં ભૌમ, તેમાં સિંહાસન ભદ્રાસન – ભૌમોના દ્વારે-દ્વારે સોળ-સોળ રત્નો, અષ્ટમંગલ - સૂર્યાભ વિમાનની ચાર દિશાના દ્વાર અને વનખંડ – વનખંડની તૃણભૂમિના સ્વરનું વર્ણન Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ “રાયuસેણિય” [૩૧] – વનખંડની વાવ, ઉત્પાદ પર્વત, મંડપ, ઝૂલા, શિલાપટ્ટ આદિ વિસ્તૃત વર્ણન [.૩૨- - વનખંડના પ્રાસાદ, પ્રત્યેક પાસાદનું માપ, ત્યાં રહેલ -.૩૪] દેવસ્થિતિ, લયન, પદ્મવરવેદિકા, વનખંડ, ઉપરિકાલયન આદિ વર્ણન [૩૫] લયન મધ્યે પ્રાસાદો, તે પ્રાસાદોના માપ [.૩૬- – મુખ્ય પ્રાસાદથી ઇશાનમાં સુધર્મા સભા, તેનુ માપ, -.૩૮] – સુધર્મા સભાની ત્રણ દિશામાં દ્વાર, તે દ્વારનું માપ, – પ્રત્યેક દ્વારે એક-એક મુખ્યમંડપ, તેનું માપ – મુખ્યમંડપની ત્રણે દિશામાં દ્વાર, તેનું માપ – પ્રત્યેક દ્વારે પ્રેક્ષા ઘર મંડપ, તેમાં અખાડો, મણિપીઠિકા, મણિપીઠિકા ઉપર સિંહાસન, પ્રેક્ષાઘર મંડપ અગ્રભાગે મણિપીઠિકા, તેના ઉપર સૂપ, તેના માપો – પ્રત્યેક મણિપીઠિકાની ચારે દિશામાં જિનપ્રતિમા - સૂપ સામે મણિપીઠિકા, તેના પર ચૈત્ય વૃક્ષ – મણિપીઠિકા, ચૈત્યવૃક્ષાદિના પરિમાણ (માપો) – મહેન્દ્રધ્વજ, વાવ, વેદિકા, વનખંડાદિ વર્ણન – સુધર્માસભામાં મનોગુલિકા, નાગદંત, શીકા વગેરે – માણવકતંભનું વર્ણન, જિન અસ્થિવર્ણન – મહાપીઠિકા, દેવશયા, શસ્ત્રાગારાદિ વર્ણન [.૩૯] – સુધર્મસભાથી ઇશાનમાં મોટું સિદ્ધાયતન, તેનું માપ, - સિદ્ધાયતન મધ્યે મણીપીઠિકા, ત્યાં દેવછંદક, તેનું માપ – દેવછંદક ઉપર ૧૦૮ ભગવંતપ્રતિમા, પ્રતિમાનું વર્ણન – પ્રતિમા આસપાસ છત્રધારી, ચામરધારી આદિ પ્રતિમા – ભગવંત પ્રતિમા સામે ઘંટ, કળશાદિ ૧૦૮-૧૦૮ અનેક વસ્તુ – સિદ્ધાયતનો ઉપર અષ્ટમંગલ, ધજા, છત્ર આદિ [૪૦] - ઉપપાત સભા, મહાદૂહ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભાદિ વર્ણન, પુસ્તક રત્ન વર્ણન – નંદાપુષ્કરિણી, બલિપીઠ આદિ વર્ણન [.૪૧- - સૂર્યાભદેવનો સંકલ્પ, સૂર્યાભદેવનું કર્તવ્ય, સ્નાન, -.૪૨] અભિષેક વર્ણન, સજાવટ, દેવનૃત્યાદિ, શૃંગાર [.૪૩- – ઘર્મ પુસ્તક વાંચન, ભગવંત પ્રતિમાનું પૂજન આદિ, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૪૪ – આગમ વિષય-દર્શન -.૪૪] – સિહાસનાદિ પ્રમાર્જના, ચૈત્યસ્તૂપપૂજા, જિન પૂજનાદિ – ચૈત્યસ્તંભ પ્રમાર્જન, જિન અસ્થિપૂજન, બલી વિસર્જન -- અન્ય અર્ચનીય સ્થાને અર્ચા, સિંહાસને બેસવું [.૪૫) – સૂર્યાભદેવના પરિવારનું યથાસ્થાને ગોઠવાવું [૪૬] સૂર્યાભની અને સામાનિક દેવોની સ્થિતિ [૪૭] સૂર્યાભની ઋદ્ધિ આદિ અને પૂર્વભવ વિશે પ્રશ્ન [૪૮] પૂર્વભવ વર્ણન, પ્રદેશ રાજા, અધર્મી આચાર, [.૪૯- સૂર્યકાંતારાણી, સૂર્યકાંતકુમાર, ચિત્ત સારથી, -.પર) – જિતશત્રુ રાજા, ચિત્ત સારથીનું ઉપહાર લઈ જવું – પાર્થાપત્ય કેશીકુમારની ઘમદશના, ચિત્ત સારથીનું શ્રમણોપાસક થવું, કેશીકુમારને પધારવા નિમંત્રણ – ચિત્તની વિનંતીનો સ્વીકાર, કેશીકુમાર આગમન [.પ૩- – રાજuદેશી ધર્મોપદેશ આપવા ચિત્તની વિનંતી -.૭૪] – કેવલી પ્રણિત ધર્મ શ્રવણ-અશ્રવણના કારણો - રાજપ્રદેશીને કોઈ નિમિત્તથી કેશીકુમાર પાસે લાવવા – કેશીકુમાર, રાજા પ્રદેશનો સંવાદ-જ્ઞાન પરિચય, – જીવના અસ્તિત્વ વિશે પ્રશ્નો, નરક-સ્વર્ગ વિશે પ્રશ્ન – દેહ અને આત્માની ભિન્નતા વિષયક કેશીકુમારના ઉત્તર અને સાબિતી, સર્વજ્ઞ-અસર્વજ્ઞનો જ્ઞાન ભેદ – હાથી-કૂથના જીવની સમાનતા, દીપક-પ્રકાશનું દષ્ટાંત [.૭૫- – જીવાદિ અસ્તિત્વની વિસ્તૃત અને યુક્તિયુક્ત ચર્ચા - ૭] પછી રાજા પ્રદેશના મોહનું નિવારણ, શ્રાવક વ્રતી [.૭૭– – ત્રણ પ્રકારના આચાર્ય અને વિનય-અવિનય પ્રતિપાદન - ૭૯] – દષ્ટાંત દ્વારા પ્રદેશને હિત શીક્ષા, પ્રદેશી દ્વારા સ્વીકાર – આવકના ચાર ભાગ કરવા, વિરતિમય જીવન [.૮૦ – સંવરધર્મ આરાધના, રાજ્ય-ભોગ પરત્વે દુર્લક્ષ -.૮૫] – સૂર્યકાંતા દ્વારા પ્રદેશી રાજાની હત્યા, સમાધિ મરણ – સૂર્યાભ વિમાને ઉત્પત્તિ, મહાવિદેહે જન્મ, અભ્યાસ, પ્રવજ્યા, દ્વાદશાંગી અભ્યાસ, આરાધના, કેવલી, મોક્ષ [૧૩] “રાયuસેણિય-ઉપાંગ સૂત્ર-૨-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #238 -------------------------------------------------------------------------- ________________ ‘‘જીવાજીવાભિગમ’’ પ્ર.૧, ઉ. ૧૪ જીવાજીવાભિગમ-ઉપાંગ સૂત્ર-૩-વિષયાનુક્રમ (૧) દ્વિવિધ (જીવ) પ્રતિપત્તિ ..૧ | શાસ્ત્રભૂમિકા અને પ્રામાણ્ય [૨] જીવાજીવાભિગમના બે ભેદ [..૩] અજીવાભિગમના બે ભેદ [..૪] અરૂપી અજીવાભિગમના દશભેદ [..પ] રૂપી અજીવાભિગમ ચાર અને પાંચ ભેદે [5] જીવાભિગમના બે ભેદ [..] અસંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૮] સંસાર સમાપત્રક જીવાભિગમના ભેદો [..૯] પ્રતિપત્તિ નવ પ્રકારે, બે ભેદે જીવો [.૧૦] સ્થાવર જીવોના ત્રણ ભેદો [.૧૧] પૃથ્વીકાયિક જીવોના બે ભેદ [.૧૨] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના બે પ્રકાર [.૧૩] સૂક્ષ્મ પૃથ્વીકાયકોના ત્રેવીશ દ્વાર [૧૪] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેશ્યા, ઇન્દ્રિય, સમુદ્ધાત, અસંશી, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર, (આહાર વર્ણન અતિ વિસ્તારથી), ઉત્પત્તિ, સ્થિતિ, મરણ, ઉદ્ઘર્તન, ગતિ-આગતિ, વગેરે [.૧૫] બાદર પૃથ્વીકાયિક જીવોના ભેદ [.૧૬] શ્લષ્ણ પૃથ્વીકાયિક જીવોના ભેદ અને દ્વાર [.૧૭] અપ્લાયિક જીવોના ભેદ-પ્રભેદ-દ્વારાદિ [.૧૮] બાદર અપ્લાયિક જીવોના ભેદ અને દ્વાર [.૧૯] વનસ્પતિ કાયિક જીવોના બે ભેદ [.૨૦] સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના ભેદ [.૨૧–– બાદર વનસ્પતિ કાયિક જીવોના ભેદ -. ૨૩] – પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ કાયિક જીવોના ભેદ વૃક્ષના ભેદ-પ્રભેદ, ત્રેવીશદ્વાર, [.૨૪ -.૨૯] – સાધારણ શરીરી બાદ૨ વનસ્પતિ જીવ-વર્ણન 16 ૨૪૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૧/ - આગમ વિષય-દર્શન [.૩૦] ત્રસ જીવના ત્રણ ભેદ [.૩૧] તેજસ્કાયિક જીવોના બે ભેદ [૩૨] સૂક્ષ્મ તેજસ્કાયિકના ભેદ અને દ્વાર [૩૩] બાદર તેજસ્કાયિકના ભેદ અનેકાર [૩૪] વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૩૫] દારિક ત્રસ જીવના ચાર ભેદ [૩] બેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૭] તેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૮] ચઉરિન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૯] પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ [.૪૦] નૈરયિક જીવોના ભેદ અને દ્વાર [૪૧] પંચેન્દ્રિય તિર્યંચના બે ભેદ [૪૨] સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ ભેદ [૪૩] જલચર જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૪૪] સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવના ભેદાદિ [૪૫] ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોના ભેદ [૪] ગર્ભજ જલચર જીવોના ભેદ અને દ્વાર [૪૭] ગર્ભજ સ્થલચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [૪૮] ગર્ભજ ખેચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [૪૯] મનુષ્યના ભેદ અને ત્રેવશ દ્વાર [૫૦] દેવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૫૧] –જીવોની સ્થિતિ, સંસ્થિતિ કાળ, અલ્પ બહુક્ત - ત્રસ કે સ્થાવરને પુનઃ તે જ પર્યાય પ્રાપ્તિ અંતર – X -X — (૨) ત્રિવિધ (જીવ) પ્રતિપત્તિ [.પ૨] સંસાર સ્થિત જીવોના ત્રણ પ્રકાર [૫૩] સ્ત્રીના ભેદ-પ્રભેદ (વિસ્તારથી) [૫૪] સ્ત્રીની ભવસ્થિતિ-ત્રણ પ્રકારે [૫૫] તિર્યંચ, મનુષ્ય, દેવ સ્ત્રીના ભેદ-પ્રભેદને આશ્રીને સ્થિતિ [૫૬] – સ્ત્રી સંસ્થિતિ કાળ-પાંચ પ્રકારે – તિર્યંચ મનુષ્ય, દેવ સ્ત્રીની સંસ્થિતિનોકાળ [૫૭] – સ્ત્રી પર્યાયનો પુનઃ સ્ત્રી પર્યાય પ્રાપ્તિકાળ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ “જીવાજીવાભિગમ” ક. ૨, ઉ. – તિર્યંચ, મનુષ્ય, દેવની સ્ત્રીનો પેટાભેદ સહિત પુનઃ તે-તે પર્યાયનો પ્રાપ્તિ કાળ [૫૮] તિર્યંચ, મનુષ્ય, દેવ સ્ત્રીનું અલ્પબહત્ત્વ [૫૯] સ્ત્રી વેદનીય કર્મની સ્થિતિ, અબાધાકાળાદિ [.૦] પુરુષોના ત્રણ ભેદ અને પેટભેદો [.૧] પુરુષની સ્થિતિ [૨] – પુરુષોનો સંસ્થિતિ કાળ – પુરુષોનો કાયસંસ્થિતિ કાળ [૩] – પુરુષનો પુરુષ પર્યાય પુનઃપ્રાપ્તિ કાળ – તિર્યંચ, મનુષ્ય, દેવનો તે-તે પર્યાય પુનઃપ્રાપ્તિકાળ [૬૪] – તિર્યંચ, મનુષ્ય, દેવપુરુષનું અલ્પ બહત્ત્વ [૫] પુરુષવેદનીય કર્મની બંધસ્થિતિ, અબાધાકાળાદિ [.] નપુંસકોના ભેદ, સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, [૭] તે-તે પર્યાયનો પુનઃપ્રાપ્તિકાળ ઇત્યાદિ [૬૮] તિર્યંચ, મનુષ્ય નારક નપુંસકોનું અલ્પબહત્ત્વ [૯] નપુંસકવેદ કર્મ બંધ સ્થિતિ, અબાધાકાળ, સ્વરૂપ [.૭૦] સ્ત્રી, પુરુષ, નપુંસકોનું અલ્પબદુત્ત્વ [૭૧] સ્ત્રી, પુરુષ, નપુંસકનો સંસ્થિતિકાળ [૭૨] તિચ-મનુષ્ય-દેવ પુરુષો કરતા સ્ત્રીની અધિકતા [૭૩] ઉપસંહાર – X —X— (૩) ચતુર્વિધ (જીવ) પ્રતિપત્તિ નૈરચિક - ઉદ્દેશક-૧[૭૪] સંસાર સ્થિત જીવના ચાર ભેદ [.૭૫] નૈરયિક જીવના સાત ભેદ [.૭૬- – સાતે નરક ના નામ અને ગોત્ર -.૮૦] – સાતે નરકનો વિસ્તાર [.૮૧] રત્નપ્રભાદિ પૃથ્વીનો કાંડ ૧.૮૨- રત્નપ્રભાદિ સાતે નરકના નરકાવાસ -.૮૫] - રત્નપ્રભાદિ સાતે નીચે ઘનોદધિ આદિ [.૮૬] રત્નપ્રભાદિ પૃથ્વીના કાંડોનો વિસ્તાર 1.૮૭] રત્નપ્રભાદિ પૃથ્વીના વ્યસ્વરૂપ ભેદો Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૩/નૈ.-૧ - આગમ વિષય-દર્શન [.૮૮] રત્નપ્રભાદિ પૃથ્વીના સંસ્થાન [.૮૯] રત્નપ્રભાદિના ચરમાંતથી લોકાંતનું અંતર [.0] – રત્નપ્રભાદિના ઘનોદધિ, ધનવાત, તનુવાતનો વિસ્તાર, દ્રવ્ય વર્ણન, સંસ્થાન, – રત્નપ્રભાદિ પૃથ્વીનો વિસ્તાર [.૯૧૩ – રત્નપ્રભાદિમાં જીવોની ઉત્પત્તિ, નિકળવું – રત્નપ્રભાદિમાં પુદ્ગલોની ઉત્પત્તિ, નીકળવું [.૯૨] પ્રભાદિ પૃથ્વીની શાશવત-અશાશ્વતતા, નિત્યતા [.૯૩ – રત્નપ્રભાદિ પૃથ્વીના બે છેડા વચ્ચેનું અંતર – રત્નપ્રભાદિ કાંડોના બે છેડા વચ્ચે અંતર - રત્નપ્રભાદિના ઘનોદધિ, ધનવાત, તનુવાત અને અવકાશાંતર ના બે છેડા વચ્ચેનું અંતર [.૯૪] રત્નપ્રભાદિની પહોળાઈનું અલ્પ બહત્ત્વ (૩) નૈરચિક-ઉદ્દેશક-ર[.૯૫] રત્નપ્રભાદિના નારકાવાસોની વિભાગની સીમા [.૯] રત્નપ્રભાદિ નરકના સંસ્થાન [.૯૭] રત્નપ્રભાદિ નરકનો વિસ્તાર અને વર્ણ [.૯૮] – રત્નપ્રભાદિ નરકની ગંધ અને સ્પર્શ – રત્નપ્રભાદિ નરકના નરકવાસોનો વિસ્તાર [.૯૯] – રત્નપ્રભાદિ નરકની પૌદ્ગલિક રચના, – શાશ્વત-અશાશ્વતપણું, નિત્યત્વ [૧૦૦- - રત્નપ્રભાદિમાં ચાર ગતિ આશ્રીત ગતિ-આગતિ -૧૦૧] – એક સમયે જીવોની ઉત્પત્તિ, સર્વથા ખાલી ન થવું [૧૦૨] રત્નપ્રભાદિ નરક જીવોની અવગાહના [૧૦૩] રત્નપ્રભાદિ નરકજીવોનું સંહનન, પુદ્ગલઅશુભતા [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોના શ્વાસોચ્છવાસ પુદ્ગલ, આહાર પુદ્ગલ, વેશ્યા, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, અવધિજ્ઞાન પ્રમાણ, સમુદ્યાત, આદિ [૧૮ રત્નપ્રભાદિ નરક જીવોની ભુખ-તરસ વેદના, વિદુર્વણાશક્તિ, શીત-ઉષ્ણ વેદના, જીવન [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોની સ્થિતિ [૧૦૭] રત્નપ્રભાદિ નરક જીવોનું ઉદ્વર્તન, ગતિ આદિ Page #242 -------------------------------------------------------------------------- ________________ #જીવાજીવાભિગમ'’ પ્ર.૩, ઉ.નૈ-૨ [૧૦૮] – રત્નપ્રભાદિ નકજીવોને પૃથ્વી અને પાણીનો સ્પર્શ – રત્નપ્રભાદિના વિસ્તારનું અલ્પબહત્ત્વ [૧૦૯] રત્નપ્રભાદિ નરકજીવોનું કર્માદિનું મહત્ પણું [૧૧૦- રત્નપ્રભાદિ નરક જીવોની પૃથ્વીકાયાદિમાં ઉત્પત્તિ, -૧૧૬] વેદના આદિ, ઉપસંહાર ગાથા (૩) નૈરયિક - ઉદ્દેશક-૩ [૧૧૭– – નૈરયિકોને અનિષ્ટ પુદ્ગલ પરિણમન -૧૨૯] – નૈરયિક જીવન વર્ણવતી ગાથાઓ - -X-X ---- (૩) તિર્યંચ-ઉદ્દેશક-૧ [૧૩૦] તિર્યંચ યોનિકજીવના પાંચ ભેદ – એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવોના પેટા ભેદો [૧૩૧] – ખેચર પંચન્દ્રિય તિર્યંચની વિચારણાનો દ્વારો - દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ, સમુદ્દાત, મરણ, ઉદ્ઘર્તન, કુલકોટી – ભુજગપરિસર્પ, ઉરગપરિસર્પ, ચતુષ્પદ સ્થલચર, જરાયુજ સ્થલ ચ૨-એ ચારેના ભેદ અને દ્વાર – બે, ત્રણ, ચાર ઇન્દ્રિય વાળા જીવોની કુલ કોટી [૧૩૨] – ગંધાંગના સાત પ્રકાર - – પુષ્પ, વેલ, લતા, હરિતકાયની કોટી – ત્રસ અને સ્થાવર જીવોની કુલ કોટી [૧૩૩] સ્વસ્તિકાદિ, અર્ચી આદિ, કામાદિ, વિજયાદિ વિમાનો અને તેની મોટાઇ (૩) તિર્યંચ ઉદ્દેશક-૨ [૧૩૪] – સંસાર સ્થિત જીવોના છ ભેદ – પૃથ્વી યાવત્ ત્રસકાય જીવોના પેટાભેદ [૧૩૫] – પૃથ્વીના છ ભેદ - · શ્લષ્ણ યાવત્ ખર પૃથ્વીના પેટા ભેદ – નૈરયિક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની સ્થિતિ – નૈરયિકાદિ જીવોનો સંસ્થિતિકાળ [૧૩૬] – પ્રત્યુપત્ર પૃથ્વી યાવત્ ત્રસકાયિક જીવોનો જધન્યોત્કૃષ્ટ નિર્લેપકાળ, અંતર ૨૪૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૩/તિ.૨-આગમ વિષય-દર્શન [૧૩૭– – કૃષ્ણાદિ લેશ્યાવાળા અણગારને દેવ-દેવી દર્શન ૧૩૯] – જીવની એક સમયમાં ક્રિયા-સ્વમત, પરમત (૩) મનુષ્ય ઉદેશક [૧૪] મનુષ્યના ભેદ, સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પત્તિ [૧૪૧] ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ [૧૪૨] અંતરદ્વીપ જ મનુષ્યના ૨૮ ભેદ [૧૪૩-– એકોરુક દ્વીપનું સ્થાન, પરિમાણ, -૧૪૪] – પદ્મવરવેદિકા, વનખંડ, પરિમાણાદિ વર્ણન – વનખંડનો ચક્રવાલ વિધ્વંભાદિ વર્ણન [૧૪૫ – એકોરુક દ્વીપનું ભૂમિહલ, - ત્યાંના વૃક્ષલતા, ગુલ્મ, વૃક્ષ સમૂહાદિ – માંગ આદિ દશ કલ્પવૃક્ષનું વર્ણન – એકોક દ્વીપના મનુષ્યોનું સર્વાગી વર્ણન – એકોરુક દ્વીપની સ્ત્રીઓનું સર્વાગી વર્ણન – એકોક દ્વીપના મનુષ્યોનો આહાર, આહાર અને પૃથ્વીનો સ્વાદ, નિવાસ સ્થાન, વૃક્ષ સંસ્થાન, ગૃહ-ગામ-નગર, અસિઆદિ કર્મો, ધાતુનો અભાવ, અલ્પ મમત્ત્વ, સામાજિક વ્યવસ્થાનો અભાવ દાસ્યકર્મ, વૈરભાવ, મૈત્રી, નૃત્ય, યાન સાધન, ધાન્ય, ડાંસ, મચ્છરાદિ અનેક વસ્તુનો અભાવ – આ દ્વીપમાં અશ્વાદિ, સિંહાદિનો સદભાવ [૧૪] આભાષિક યાવતુ ઘનતંત દીપાદિ વર્ણન [૧૪૭– એકોરક આદિ દ્વીપોનો પરિક્ષેપ, અવગાહનાદિ -૧૫૦] ઉત્તરના એકોરકાદિ દ્વીપોનું વર્ણન [૧૫૧] અકર્મભૂમિ-કર્મભૂમિજ મનુષ્યોના ભેદો —X —X— (૩) દેવયોનિક [૧પર) દેવના ચાર ભેદ [૧૫૩] ભવનવાસી આદિ દેવનાભેદ (“પન્નવણા'' સાક્ષી) [૧૫૪] ભવનવાસી દેવ ભવનોના સ્થાન [૧૫૫] અસુરકુમાર દેવના ભવન (“પન્નવણા” સાક્ષી) Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ જીવાજીવાભિગમ” પ્ર.૩, ઉ. દેવ [૧૫] અસુરેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૭] - ઉત્તરના અસુરકુમારના ભવનોનું વર્ણન (સાક્ષી) – વૈરોચનેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૧૮] નાગકુમારેન્દ્ર આદિની પર્ષદા, દેવ-દેવી વર્ણન [૧૫૯] વ્યંતર દેવોના ભવન, ઈન્દ્ર, પર્ષદા વર્ણન [10] જ્યોતિષ્ક દેવાના સ્થાન, સંસ્થાન, પર્ષદા આદિ -X-X— (૩) હીપ-સમુદ્ર [૧૧] દ્વીપ સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન, વર્ણન [૧૨] જંબુદ્વીપનો ગોળ આકાર અને વિવિધ ઉપમા, આયામ, વિધ્વંભ, પરિધિ, જગતિ, સંસ્થાન * [૧૩] – પદ્મવર વેદિકાનું સ્થાન, ઊંચાઈ, વિખંભાદિ – પદ્મવર વેદિકા વર્ણન- તેની જાલિકા, ભિંતચિત્ર, લતા, સ્વસ્તિક, કમળ, શાશ્વત-અશાશ્વતતા [૧૬૪-– વનખંડનું સ્થાન, પરિમાણ, વિસ્તૃત વર્ણન -૧૬૫ – વનખંડમાં વિવિધ વાવ, સોપાન, તોરણ, પર્વત, શિલાપ, લતાગૃહ, મંડપ, દેવ દેવી ક્રીડા, વિખંભાદિ [૧૬- – જંબુદ્વીપના ચાર દ્વાર, -૧૭] - વિજયદ્વારનું સ્થાન ઊંચાઇ, વિખંભાદિ વર્ણન [૧૭૨] – વિજય દેવ, તેનું સ્થાન, યાદિ, પરિવાર – વિજય દ્વાર નામનો હેતુ, શાશ્વત નામ [૧૭૩] – વિજયા રાજધાનીનું સ્થાન, આયામ-વિખંભ, પરિધિ – પ્રાકારની ઊંચાઇ, વિખંભ, સંસ્થાનાદિ – વિજયારાજધાનીના દારોની ઊંચાઈ આદિ વર્ણન [૧૭૪] – વિજયા રાજધાનીની ચારે દિશાના વનખંડોનું વર્ણન – વનખંડમાં દિવ્ય પ્રાસાર અને મહર્દિક દેવ – વિજયા રાજધાની મધ્યે ઉપરિકાલયન, તેનું માપ [૧૭૫- – વિજય દેવની સુધર્મા સભાનું સ્થાન, તેનું માપ -૧૭] – સુધર્મા સભાના ધાર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ, મણિપીઠિકા, ચૈત્ય સ્તૂપ, અત્ પ્રતિમા ચૈત્ય વૃક્ષનું વિસ્તૃત વર્ણન, મહેન્દ્ર ધ્વજા, – નંદા પુષ્કરણી, મનોગુલિકા, ગોમાનસિકા, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૩/ ઢી.સ.-આગમ વિષય-દર્શન – માણવક ચૈત્યસ્તંભ, જિનસન્ધી, સિંહાસન – દેવશયનીય, શસ્ત્રાગાર, શસ્ત્રાદિ વર્ણન [૧૭૭] – સુધર્મા સભામાં સિદ્ધાયતન (જિનાલય), - તેનું માપ, મણિપીઠિકા, દેવછંદક તેના માપ – અહંતુ પ્રતિમા, સંખ્યા, ઊંચાઈ આદિ વર્ણન – નાગ, યક્ષ, ભૂતાદિ પ્રતિમા, ઘંટ આદિની સંખ્યા [૧૭૮] – ઉપપાત સભાનું સ્થાનાદિ વર્ણન - ત્યાં રહેલ મણિપીઠિકા, દેવશયનીય, પ્રહ, – અભિષેક સભા વર્ણન, મણિપીઠિકા, સિંહાસન – અલંકાર સભા અને વ્યવસાય સભા વર્ણન – પુસ્તક રત્ન વર્ણન, બલિપીઠ વર્ણન [૧૭૯] - વિજય દેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ, મનો સંકલ્પ – સામાનિક દેવ આગમન, વિજય દેવ કર્તવ્ય નિર્દેશ – વિજય દેવનો અભિષેક વિસ્તૃત વર્ણન [૧૮] – વિજય દેવનું વૃંગાર વર્ણન, પુસ્તક વાંચન, – સિદ્ધાયતને જવું, પરમાત્માની પૂજાનું વર્ણન - ચૈત્યસ્તૂપ પ્રમાર્જન, જિનપ્રતિમા અને સક્કિ નીઅર્ચા [૧૮૧] – વિજયદેવનું સુધર્મા સભામાં આગમન સિંહાસને બેસવું - વિજયદેવના સમસ્ત પરિવારનું યથાસ્થાને બેસવું – વિજય દેવની સ્થિતિ, ઋયાદિ, સામાનિક દેવ સ્થિતિ [૧૮૨] વિજયંત, જયંત, અપરાજિત દ્વાર વર્ણન [૧૮૩] જંબુદ્વીપના બે કાર વચ્ચેનું અંતર [૧૮૪] – જંબુદ્વીપ-લવણ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને ત્યાંના જીવોની એક-બીજામાં ઉત્પત્તિ જંબુદ્વીપ વર્ણન [૧૮૫ – ઉત્તરકુરુક્ષેત્રનું સ્થાન, પરિમાણ, સંસ્થાન – ઉત્તરકુરુનું સ્વરૂપ, ત્યાંના મનુષ્યનું વર્ણન [૧૮] - યમક પર્વતોનું સ્થાન, પરિમાણાદિ - યમક પર્વત ઉપરના પ્રાસાદ, તેની ઊંચાઈ – યમક નામનો હેતુ, યમક દેવની સ્થિતિ આદિ - યમક પર્વતની નિત્યતા, યમકા રાજધાની [૧૮૭] – નીલવંત દ્રહનું સ્થાન, પરિમાણાદિ વર્ણન Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જીવાજીવાભિગમ” પ્ર.૩, હી.સ. – પા, તેનું પરિમાણ, પાકર્ણિકા, ભવનાદિ – મણિ પીઠિકા, દેવશયનીય, કમળ, કર્ણિકા – નીલવંત દ્રકુમાર દેવ, સ્થિતિ આદિ વર્ણન [૧૮૮] - નીલવંત કુમારની રાજધાનીનું સ્થાન [૧૮૯] – કંચનગ પર્વતનું સ્થાન, પરિમાણ, પ્રાસાદો – કંચનગ દેવ, તેની રાજધાની આદિ વર્ણન – ઉત્તરકુર આદિ દૂહોનું સ્થાનાદિ વર્ણન [૧૯૦૯ – જંબૂપીઠનું સ્થાન, પરિમાણ, મણિપીઠિકા -૧૯૧] – જંબૂ સુદર્શન વૃક્ષનું વર્ણન, તેની શાખાઓ – ભવન, જિનાલય વર્ણન, અરિહંત પ્રતિમા [૧૯૨-– જંબૂ સુદર્શન વૃક્ષના બાર નામો -૧૯૪] – અનાદૂત દેવની સ્થિતિ, પરિવારાદિ વર્ણન – અનાદૃતા રાજધાનીનું સ્થાનાદિ વર્ણન – જંબદ્વીપ નામની નિત્યના [૧૯૫- જંબૂદ્વીપમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, તારા, -૧૯૭] એ સર્વેની સંખ્યા અને શાશ્વતતા લવણ સમુદ્ર વર્ણન [૧૯૮–– લવણ સમુદ્ર સંસ્થાન, વિખંભાદિ માપ -૧૯૯] – પદ્મવર વેદિકા, વનખંડ, ધાર, દ્વાર અંતર – વિજયાદિ દ્વારો અને રાજધાનીનું સ્થાન [૨૦] - લવણ સમુદ્ર અને ઘાતકી ખંડનો પરસ્પર સ્પર્શ તથા એક-બીજાના સ્થાનમાં જીવોત્પત્તિ – લવણ સમુદ્ર નામનો હેતુ, સુસ્થિત દેવાદિ [૨૦૧] લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા (૨૦૨] – લવણ સમુદ્રમાં ચાર પર્વતિથિમાં ભરતી કેમ? –ચાર મહાપાતાળ કળશો અને તેનું માપ -પાતાળ કળશોમાં જીવોનો ચયાપચય – મહા અને શુદ્ર પાતાળ કળશોનું વર્ણન - લવણ સમુદ્રની ભરતી-ઓટનું કારણ પાતાળ કળશોમાં રહેલ વાયુ અને પાણી [૨૦૩] ત્રીશ મુહૂર્તમાં લવણ સમુદ્રમાં ભરતી-ઓટ રિ૦૪] - લવણસમુદ્ર શખાનું પરિમાણ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૩ઢી.સ.- આગમ વિષય-દર્શન – બાહ્યાભ્યતર ભરતી રોકનાર નાગકુમાર [૨૦૫] - વેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત – ગૌસ્તુભ આદિ આવાસ પર્વતનું સ્થાન, પરિમાણ - ત્યાંની પઘવર વેદિકા, વનખંડ, પ્રાસાદવવંસક – ગૌસ્તુભ નામનો હેતુ, ગૌસ્તુભદેવ, પરિવારાદિ [૨૦] – ગોસ્તૃભાદિ ચારે પર્વત શેના બનેલા છે? [૨૭] - અનુવલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત – કર્કોટક આદિ ચાર આવાસ પર્વતનું વર્ણન [૨૮] - લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ – તેનું સ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્યાંના કીડાવાસ, મણિપીઠિકા, દેવશયનીય – ગૌતમદીપ નામનો હેતુ, સુસ્થિતા રાજધાની ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૨૯] – જંબુદ્વીપના ચંદ્ર અને ચંદ્રદીપ – તે દીપનું સ્થાન, પરિમાણ, કીડાસ્થળ - પ્રાસાદ વતંસક, મણિપીઠિકાદિ વર્ણન – ચંદ્રદીપ નામનો હેતુ, ચન્દ્રા રાજધાની – જંબુદ્વીપના સૂર્ય અને સૂર્યદ્વીપ – શેષ વર્ણન ચંદ્રઢીપ અનુસાર [૧૦] લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૧૧] ઘાતકીખંડના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૧૨] – કાલોદ સમુદ્રના ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ – પુષ્કરવરાધના ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ [૧૩] – દીપ-સમુદ્રોમાંના કેટલાંકના નામો -૨૧૭] – દેવ દ્વીપાદિના ચંદ્ર-સૂર્યદ્વીપનું વર્ણન [૧૧૮] – લવણ સમુદ્રમાં વેલધર, નાગરાજ આદિનું હોવું – બાહ્ય સમુદ્રોમાં વેલંધરાદિનો અભાવ [૧૯] - લવણ સમુદ્રમાં ઉચ્છિતોદક, મેઘાદિ સદ્ભાવ – બાહ્ય સમુદ્રમાં પ્રસ્તરોદક, મેઘાદિ અભાવ [૨૦] લવણસમુદ્રના ઉદ્ધઘ, ઉત્સવનું પ્રમાણ [૨૧] – લવણ સમુદ્રમાં ગોતીર્થ, ગોતીર્થ રહિત ક્ષેત્ર Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ જીવાજીવાભિગમ” પ્ર.૩, હી.સ. – લવણ સમુદ્રના ઉદકમાલનું પરિમાણ [૨૨૨- – લવણ સમુદ્રનું સંસ્થાન, ચક્રવાલ વિખંભ, પરિધિ, -૨૨૩] ઉદ્ધઘ, ઉત્સવ, સર્વાગ્રભાગ – લવણ સમુદ્રનું પાણી જંબૂદ્વીપમાં ફેલાતું રોકવાનો હેતુ [૨૨૪- – ધાતકીખંડ-સંસ્થાન, ચક્રવાલ વિખંભાદિ, -૨૨૭] – ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, ચાર દ્વારા – ધાતકીખંડ અને કાલોદ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને જીવોની એકમેકના સ્થાને ઉત્પત્તિ – ધાતકીખંડ નામનો હેતુ, ઘાતકી વૃક્ષ, તેનો દેવ - ઘાતકીખંડમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા [૨૨૮- – કાલોદ સમુદ્ર સંસ્થાન, ચક્રવાલ વિખંભાદિ -૨૩૪] – ત્યાંની પાવર વેદિકા, વનખંડ, ચાર દ્વાર - કાલોદ સમુદ્ર અને પુષ્કરવર દ્વીપનો પરસ્પર સ્પર્શ અને એકમેકમાં જીવોની ઉત્પત્રિ – કાલોદ સમુદ્ર નામનો હેતુ, તેની નિત્યતા – કાલ, મહાકાલ દેવ અને તેની સ્થિતિ – કાલોદ સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા [૨૩૫- – પુષ્કરવરદીપ-સંસ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, -૨૪૨] વનખંડ, ચાર દ્વાર, દ્વારનું અંતર – પુષ્કરવર દ્વીપ નામનો હેતુ, નામની નિત્યતા – પા, મહાપદ્મ વૃક્ષ, પદ્મ, પુંડરિક દેવ, દેવસ્થિતિ – પુષ્કરવર દ્વીપનો ચંદ્ર-સૂર્યાદિ પરિવાર [૨૪૩- – માનુષોત્તર પર્વત, પુષ્કરવર દ્વીપના બે ભાગ -૨૪૯] – અત્યંતર પુષ્કરાર્ધનું પરિમાણ, નામ-હેતુ - અત્યંતર પુષ્કરાઈમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર - તારાદિ સંખ્યા [૨૫] – સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોનું પરિમાણ – સમય ક્ષેત્ર (મનુષ્ય ક્ષેત્ર) નામનો હેતુ [૨૫૧- – સમય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા -૨૬૩] – સમય ક્ષેત્રની અંદર-બહાર તારા, તારાગતિ – સમયક્ષેત્રના ચંદ્ર-સૂર્યાદિ પિટક, પંક્તિ આદિ [૨૬૪- – જ્યોતિ મંડલની પ્રદક્ષિણા, કાળ વિભાગ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ૩ઢી.સ.-આગમ વિષય-દર્શન -૨૯] – ચંદ્રાદિનું ચરમંડલ, ચંદ્ર-સૂર્યમંડલ સંક્રમણ - મનુષ્યોના સુખ-દુઃખના વિધાન રૂપ ચંદ્રાદિની ચાલ – તાપયેત્રની હાનિ-વૃદ્ધિ, સંસ્થાન [૨૭૦- – ચંદ્રની હાનિ-વૃદ્ધિ, શુકલ-કૃષ્ણ પક્ષનું કારણ -૨૮] – મનુષ્ય ક્ષેત્ર અને બહાર ચર-સ્થિર ચંદ્રાદિ – અઢી દ્વીપમાં રહેલ ચંદ્રસૂર્ય અને તેનું અંતર - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્ર-સૂર્ય, અને તેનું અંતર – મનુષ્ય ક્ષેત્ર બહાર સ્થિર ચંદ્ર-સૂર્ય, ગ્રહો [૨૮૭] – માનુષોત્તર પર્વત-ઊંચાઈ, ઉધ, વિધ્વંભ, પરિધિ, પઘવર વેદિકા, વનખંડાદિ – માનુષોત્તર પર્વત નામનો હેતુ, નિત્યતા – મનુષ્યલોકની સીમાદર્શાવતા વિકલ્પો [૨૮૮] – મનુષ્ય ક્ષેત્રના ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ – તેની ગતિ, જીવન, મેરુને પરિભ્રમણ – ઈન્દ્રના અભાવે સામાનિક દેવ દ્વારા શાસન – ઇન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ વિરહાકાળ - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ સ્થિતિ [૨૯૮] – પુષ્કરોદ સમુદ્રનું સંસ્થાન, પરિમાણ, દ્વાર -પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રનો પરસ્પર સ્પર્શ, જીવોની એકમેકમાં ઉત્પત્તિ – પુષ્કરોદ સમુદ્ર નામનો હેતુ, ચંદ્રાદિ જ્યોતિષ્ક [૨૯૦- – વણવરદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, -૨૯૩] ક્ષીરોદ સમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતોદ સમુદ્ર, લોતવર દ્વીપ, ક્ષોતોદ સમુદ્રનું વર્ણન [૨૯૪] – નંદીશ્વરદ્વીપ વર્ણન, તેમાં અંજનક, રતિકર આદિ પર્વત, ત્યાં જિનાલય, અરિહંત પ્રતિમા પર્વતિથિ અને જિનેશ્વરના કલ્યાણકોમાં થતો અષ્ટાલિકા મહોત્સવ – તેના નામનો હેતુ, ત્યાં આવેલી રાજધાની આદિ [૧૯૫] – નંદીશ્વરોદધિ સમુદ્રનું વર્ણન [૨૯૬-– અરુણદ્વીપ આદિ ત્રિપ્રત્યાવતાર દ્વીપ સમુદ્ર વર્ણન ૩૦૦] – છેલ્લો સ્વયંભૂરમણ દીપ અને સમુદ્ર [૩૦૧] સમાન નામવાળા દ્વીપ-સમુદ્રની સંખ્યા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ જીવાજીવાભિગમ” પ્ર.૩- હી.સ. [૩૦૨] લવણાદિ સમુદ્રના પાણીનો સ્વાદ [૩૩] – ઘણા કે થોડા મલ્ય, કાચબાથી વ્યાપ્ત સમુદ્રો – લવણ આદિ સમુદ્રમાં સભ્યોની કુલ કોટી - લવણાદિ સમુદ્રમાં મત્સ્યોની અવગાહના [૩૦૪] દ્વીપ સમુદ્ર નામ અને ઉદ્ધાર સમય [૩૫] - દ્વીપ સમુદ્રો-પૃથ્વી આદિના પરિણામ રૂપ – સર્વ દ્વીપ સમુદ્રોમાં સર્વ જીવોની ઉત્પત્તિ – X —X — (૩) ઇન્દ્રિય વિષચાધિકાર [૩૦] – પાંચ ઇન્દ્રિયોના વિષય-બળે ભેદ – પુદ્ગલોનું શુભાશુભ પરિણમન –x—X— (૩) દેવાધિકાર [૩૦૭] - દેવતાની દિવ્યગતિ, વિદુર્વણા શક્તિ – છદ્મસ્થ, દેવની સૂક્ષ્મ વિદુર્વણા ન જાણે - બાળકના છેદનભેદન વિના તેને મોટું-નાનું કરી શકે —X —X — (૩) જ્યોતિષ્ક ઉદ્દેશક [૩૮] ચંદ્ર-સૂર્યવિમાનની નીચે, સમાન, ઉપરની શ્રેણીમાં તારા વિમાનના દેવોની ચંદ્ર-સૂર્ય સાથે તુલના [૩૦૯--ચંદ્ર-સૂર્યનો ગ્રહ નક્ષત્રાદિ પરિવાર -૩૧૨] – જંબુદ્વીપના મેથી અને લોકાંતથી જ્યોતિષક દેવોના ગતિ ક્ષેત્રનું અંતર – રત્નપ્રભાથી તારા, ચંદ્ર, સૂર્ય વિમાનનું અંતર – અધો વર્તી તારાથી ચંદ્ર, સૂર્યાદિ વિમાનનું અંતર – સૂર્ય વિમાનથી ચંદ્ર વિમાનનુ અંતર - સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર [૩૧૩] જમ્બુદ્વીપમાં સર્વાત્યંતર, સર્વબાહ્ય, સર્વોપરી, સર્વ અધો ગતિ કરતું નક્ષત્ર [૩૧૪- – ચંદ્રાદિ વિમાનના સંસ્થાન અને પરિમાણ -૩૧૫] -ચંદ્રાદિ વિમાનના પરિવહન કરતા દેવોની સંખ્યાદિ Page #251 -------------------------------------------------------------------------- ________________ a , ૨૫૪ ૩જ્યો.-આગમ વિષય-દર્શન [૩૧] ચંદ્રાદિની ગતિ શીવ્રતાનું અલ્પબદુત્ત્વ [૩૧] તારાથી ચંદ્ર દેવની એકમેકથી મહદ્ધિકતા [૩૧૮] એક તારાથી બીજા તારાનું અંતર [૩૧૯] ચંદ્રની અગ્રમહિષી અને તેની વિદુર્વણ શક્તિ [૩૨૦ સુધર્મા સભામાં ચંદ્ર ભોગ ન ભોગવે તેનો હેતુ [૩૧] સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોની અઝમહિષી આદિ [૩૨૨] ચંદ્રાદિ દેવોની સ્થિતિ (“પન્નવણાની સાક્ષી) [૩૨૩] ચંદ્રાદિ દેવોનું અલ્પ બહત્ત્વ —X —X— (૩) વૈમાનિક ઉદ્દેશક-૧ [૩૨૪] વૈમાનિક દેવ વિમાન-સ્થાન, નામાદિ વર્ણન [૩૨૫] – શકેન્દ્ર યાવતુ અચ્યતેન્દ્રની ત્રણ પર્ષદા પરિષદની દેવ સંખ્યા, સ્થિતિનું વર્ણન - કૈવેયક, અનુત્તર દેવ વિમાનનું વર્ણન (૩) વૈમાનિક-ઉદ્દેશક-૨ [૩૨ -- સૌધર્મ યાવત્ અનુત્તર વિમાનનો આધાર, પૃથ્વીની મોટાઈ, -૩૨૯] વિમાનના સંસ્થાન, ઊંચાઇ, પરિમાણ, વર્ણાદિ [૩૩] – સર્વ વિમાનોની પૌદ્ગલિક રચના, નિત્યતા જીવ અને પુદ્ગલોનો ચયાપચય - સર્વ વિમાનોમાં જીવોત્પત્તિ ક્રમ, સર્વથા ખાલી ન થવું – સૌધર્મ યાવત્ અનુત્તર દેવોની અવગાહના – ગ્રેવૈયક યાવત્ અનુત્તર દેવો વિદુર્વણા ન કરે [૩૧] – સૌધર્માદિ વૈમાનિકોને સંઘયણનો અભાવ, પુદ્ગલોનું શુભ પરિણમન, સંસ્થાન [૩૩૨] – સૌધર્માદિ વૈમાનિકોના શરીરના વર્ણાદિ, શ્વાસોચ્છવાસ અને આહાર પુદ્ગલ, વેશ્યાદિ દ્વાર [૩૩૩- – સૌધર્માદિ વૈમાનિકોની અવધિજ્ઞાન-સીમા, -૩૩૭] સમુદ્ધાત, ભુખ-તરસ વેદનાનો અભાવ, સાતવેદન, વિદુર્વણા શક્તિ, ઉત્તરોત્તર મહદ્ધિકતા [૩૩૮] સૌધર્માદિ વૈમાનિકોની વેશભૂષા [૩૩૯] સૌધર્માદિ વૈમાનિકોના કામભોગ Page #252 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ’' પ્ર. ૩ – વૈ, ઉ. ૨ [૩૪૦] વૈમાનિક દેવોની સ્થિતિ આદિ (અતિદેશ) - [૩૪૧] – બધાં વિમાનોમાં છ કાયરૂપે સર્વ જીવોત્પત્તિ [૩૪૨] – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ -૩૪૩] —X—X— (૪) પંચવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૪૪– – સંસારી જીવોના પાંચ ભેદ, તેના પેટા ભેદ -૩૪૫] – એકેન્દ્રિયાદિ પાંચે જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર અને અલ્પ બહુત્ત્વ —X—-X— (૫) ષવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૪૬– – સંસારી જીવોના છ ભેદ-પૃથ્વી યાવત્ ત્રસકાય -૩૫૧] – પૃથ્વીકાયાદિ છ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર અને અલ્પબહુત્ત્વ [૩૫૨- સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયાદિ જીવોની સ્થિતિ, -૩૬૨] સંસ્થિતિ, અંતર, અલ્પ બહુત્ત્વ વિસ્તારથી [૩૩- નિગોદ જીવોના બે ભેદ, તેના પેટા ભેદ -૩૬૪] – દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ નિગોદ જીવના ભેદ – નિગોદ અને નિગોદ જીવોનું અલ્પ બહુત્ત્વ —X—-X (૬) સપ્તવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૬૫] – સંસારી જીવોના સાત ભેદ, આ જીવોની સ્થિતિસંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ ~ X — X~ (૭) અષ્ટવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૬૬] – સંસારી જીવોના આઠ ભેદ, આ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ — X —X— (૮) નવવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૬૭] – સંસારી જીવોના નવભેદ, આ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ — X — X — ૨૫૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સર્વ.-૧-આગમ વિષય-દર્શન (૯) દશવિધ જીવ) પ્રતિપત્તિ. [૩૮] – સંસારી જીવોના દશ ભેદ, સ્થિતિ આદિ સર્વ જીવપ્રતિપત્તિ (૧) દ્વિવિધ સજીવ [૩૬૯-– સર્વ જીવાભિગમમાં નવ પ્રતિપત્તિઓ -૩૭૪] – સર્વજીવનાં બે-બે ભેદ સિદ્ધત્વ, ઇન્દ્રિય, કાય, યોગ. વેદકત્ત્વ, કષાય, વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, આહારકત્વ આદિ દષ્ટિએ - પ્રત્યેક ભેદોમાં તે-તે જીવોના પેટા ભેદ, સંસ્થિતિ અંતર, અલ્પાબહત્ત્વનું વિસ્તૃત વર્ણન –x—X— (૨) ત્રિવિધ સર્વજીવ [૩૭૫-– સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદ-દષ્ટિ, પરિત્ત, પર્યાપ્ત, -૩૮૧] સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક દષ્ટિએ – તેમની સંસ્થિતિ, અંતર, અલ્પબહુક્ત વર્ણન –x—X— (૩) ચતુર્વિધ સર્વજીવ [૩૮૨-– સર્વજીવોના ચાર-ચાર ભેદ-યોગ, વેદ, દર્શન, -૩૮૫] સંયત અપેક્ષાએ, તેની સંસ્થિતિ આદિ વર્ણન -X —X— (૪ થી ૯) પંચવિધ ચાવતુ દશવિધ સર્વજીવ [૩૮૬-– સર્વ જીવોના પાંચ-પાંચ, છ-છ, સાત-સાત, -૩૯૮] આઠ-આઠ, નવ-નવ, દશ-દશ ભેદો (અનુક્રમે). – ભિન્નભિન્ન અપેક્ષાએ આ ભેદોનું વર્ણન - પ્રત્યેક અપેક્ષાનુસાર ભેદે તે-તે જીવોની સંસ્થિતિ અંતર, અલ્પબહત્ત્વ વર્ણન [૧૪] “જીવાજીવાભિગમ” ઉપાંગસૂત્ર-૩-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #254 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા” પદ-૧, ઉ. - તા. - ૨૫૭ ૧૫ પન્નવણા-ઉપાંગ સુત્ર-જ-વિષયાનુરકમ પદ-૧-પ્રજ્ઞાપના [..૧- – વીર વંદન, વીર પ્રજ્ઞપ્ત પ્રજ્ઞાપના, -..૯] – આર્ય શ્યામને નમસ્કાર, પ્રજ્ઞાપના કથન પ્રતિજ્ઞા – પ્રજ્ઞાપના ના છત્રીશ પદોના નામ [.૧૦] પ્રજ્ઞાપનાના બે ભેદ [૧૧] અજીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [૧૨] અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના દશ ભેદ [૧૩] – રૂપી અજીવ પ્રજ્ઞાપના ચાર ભેદ, પુદ્ગલના પાંચ ભેદ - વર્ણ-૫-, ગંધ-૨-, રસ-પ-, સ્પર્શ-૮-, સંસ્થાન-પ[.૧૪] જીવપ્રજ્ઞાપનાના બે ભેદ [૧૫] અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના ના બે ભેદ [.૧] અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ [.૧૭] પરંપર સિદ્ધ અસંસારી જીવના અનેક ભેદ [૧૮] સંસારી જીવના પાંચ ભેદ [.૧૯] એકેન્દ્રિય સંસારી જીવના પાંચ ભેદ [૨૦] પૃથ્વીકાયિક જીવના બે ભેદ [૨૧] સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૨] બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદ [૨૩] શ્લષ્ણ બાદર પૃથ્વી કાયિકના સાત ભેદ [.૨૪- – ખરબાદર પૃથ્વીકાયિકના અનેક ભેદ -. ૨૯] – પર્યાપ્ત ખરબાદરના વર્ણાદિ ભેદે હજારો ભેદ, યોનિદ્વારે સંખ્યાતા લાખ, પર્યાપ્ત નિશ્રાકૃત અપર્યાપ્ત અસંખ્ય જીવ ભેદ [૩૦] અષ્કાયિક જીવભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૧] તઉકાયિક જીવભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [૩૨] વાયુકાયિક જીવભેદ - (પૃથ્વીકાયિક મુજબ) [.૩૩- – વનસ્પતિકાયિક જીવના બે ભેદ -.૩પ) –- સૂક્ષ્મ અને બાદર વનસ્પતિકાયિકના બે-બે ભેદ [.૩૬- – પ્રત્યેક શરીર વનસ્પતિકાયના બાર ભેદ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ -.૪૬] – વૃક્ષના બે ભેદ, એક બીજક વૃક્ષના અનેક ભેદ – બહુબીજકવૃક્ષના અનેક ભેદ [.૪૭- – ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, પર્વયુક્ત વનસ્પતિ તૃણ, -.૮૧] વલયવનસ્પતિ, હરિત વનસ્પતિ, ઔષધિ, જલહ, કુણના અનેક ભેદો [.૮૨- ~ સાધારણ બાદર વનસ્પતિકાયિકના અનેક ભેદ -૧૪૮] – સંક્ષેપની બે ભેદ, પર્યાપ્તા સાધારણ બાદર વનસ્પતિકાયના વર્ણાદિ ચાર ભેદે હજારો ભેદ યોનિ દ્વારે સંખ્યાન લાખ, પર્યાપ્ત નિશ્રાએ અસંખ્ય [૧૪૯] બેઇન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૦] તેઇન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૧- – ચરિન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. -૧૫૪] — પંચેન્દ્રિય સંસારી જીવના ચાર ભેદ - [૧૫૫] નૈયિકના સાત ભેદ, સંક્ષેપથી બે ભેદ [૧૫૬] પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવના બે ભેદ [૧૫૭- — જલચર પંચેન્દ્રિયના પાંચ ભેદ–મસ્યાદિ -➖ -૧૬૦] – મત્સ્યના અનેક, કાંચબાના પાંચ, ગ્રાહના પાંચ, મગરના બે, સુસુમારનો એક ભેદ, – તેના સંક્ષેપથી બે ભેદ, ગર્ભજ ના ત્રણ ભેદ [૧૭૧] – સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના બે ભેદ = ૧/−/ – આગમ વિષય-દર્શન – ચતુષ્પદના ચાર એક ખુર, બેખુર, ગંડીપદ, શ્વાપદ - સ્થલચર. સંક્ષેપથી બે ભેદે, ગર્ભજના ત્રણ ભેદ [૧૬૨] – પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ – બે ભેદ — ઉરગના ચાર ભેદ – અહી, અજગર, આસાલિક, મહોરગ – આસાલિકના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, આયુ, દૃષ્ટિ, અસંશી આદિ – ઉરગના સંક્ષેપમાં બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદાદિ – ભુજ પરિસર્પના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદ ગર્ભ જ ના ત્રણ ભેદ, ભુજ પરિસર્પની કોટિ [૧૬૩– – ખેચરના ચાર ભેદ, ચર્મ, લોમ, સમુદ્રક, વિતત -૧૬૫] – સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ, કુલકોટિ – કુલકોટિ જણાવતી ગાથા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ “પન્નવણા' પદ-૧, ઉ.- દ્વા.[૧૬] – મનુષ્યના બે ભેદ-સંમૂર્છાિમ, ગર્ભજ – સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, અસંજ્ઞીત્વ, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્ત – ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ, અન્તર્લીપજ-૨૮-ભેદ, - અકર્મભૂમિ-૩૦-ભેદે, કર્મભૂમિ-૧પ-ભેદે – કર્મભૂમિજ મનુષ્યો સંક્ષેપથી બે ભેદ-આર્ય, મ્લેચ્છ - પ્લેચ્છોના અનેક ભેદ, આર્યોના બે ભેદ - ઋદ્ધિપ્રાપ્ત આર્યો છ ભેદ, અમૃદ્ધિ પ્રાપ્ત નવ ભેદ [૧૬૭- – ક્ષેત્રાર્યો સાડા પચીશ દેશોત્પન્ન, જાત્યાય્ છ ભેદ -૧૭૫] – કુલાર્યો છભેદે, કર્માર્યો અને શિલ્પા અનેક ભેદે – ભાષાઆર્ય એક ભેદ, બ્રાહ્મી લીપીની અઢાર ભેદ – જ્ઞાનાર્યના પાંચ ભેદ, દર્શનાર્યના બે ભેદ [૧૭ - - સરાગ દર્શનાર્યો દશ ભેદ-વિસ્તારથી -૧૯o] - વીતરાગ દર્શનાર્યના બે ભેદ અને તેના પેટા ભેદો – ચારીત્રાર્યોના બે ભેદ અને તેના પેટા ભેદો – ચારીત્રાર્યોના પાંચ ભેદ અને તેના પેટાભેદો [૧૯૧] – દેવતાના ચારભેદ-ભવનપતિ આદિ – ભવનપતિના દશ ભેદ, વ્યંતરના આઠ ભેદ - જ્યોતિષ્કના પાંચ ભેદ, વૈમાનિકના મુખ્ય બે ભેદ – ભવનપતિ આદિ ચારે સંક્ષેપથી બે ભેદે પદ-૨-સ્થાના [૧૯૨] – પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકના આઠ સ્થાનો – અધો, ઉર્ધ્વ, તિછલોકમાં તેમના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સ્થાનો આઠ – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયના સ્થાનો – બાદર અપ્લાયિકના સ્થાન- સાત, સાત – ઉર્ધ્વ, અધો, તિછલોકમાં તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકોના સ્થાનો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ૨/૧/- આગમ વિષય-દર્શન – પર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો – નિર્વ્યાઘાત અને વ્યાઘાત અપેક્ષાએ તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયના સ્થાન [૧૯૩] – પર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાન – અધો, ઉર્ધ્વ, તિર્છાલોકમાં તેમના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર વાયુકાયના સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયના સ્થાનો – પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાનો – અધો, ઉર્ધ્વ, તિર્છાલોકમાં તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાન – પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાન [૧૯૪] – પર્યાપ્ત, અપર્યાપ્ત બેઇન્દ્રિયના સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના સ્થાનો [૧૯૫] ~ પર્યાપ્ત, અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો – નરકાવાસ, તેની રચના, નૈરયિક સ્વરૂપ વર્ણન [૧૯૬– – રત્નપ્રભાથી તમસ્તમપ્રભા સુધીના નરકમાં -૨૦૦] પર્યાપ્ત-અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો, નરકાવાસ, તેની રચના, નૈરયિકનું સ્વરૂપ - નરકવાસ સંખ્યા સૂચક ગાથા - [૨૦૧] પર્યાપ્ત-અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના સ્થાનો [૨૦૨] – પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યના સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન – દેવ ભવન, તેની રચના, ભવનપતિ દેવ વર્ણન [૨૦૩–– પર્યાપ્ત, અપર્યાપ્ત અસુકુમારાદિ દશે ભવનવાસી -૨૦૫] દેવોના સ્થાનો, તેમના ભવનો આદિ વર્ણન -- દશે ભવનવાસી દેવનુ વર્ણન, તેનો વૈભવ, સામાનિક દેવ, અગ્ર મહિષી આદિ પરિવાર વર્ણન Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ “પન્નવણા” પદ-૨, ઉ.- તા.[૨૦૬-– અસુરકુમાર આદિ દશેની ભવન સંખ્યા -૨૧] – સામાનિક, આત્મરક્ષક દેવની સંખ્યા – દક્ષિણ, ઉત્તરના ભવનેન્દ્રના નામો – ભવનવાસીના અને તેના વસ્ત્રોનો વર્ણ [૨૧૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા વાણવ્યંતરના સ્થાનો -૨૨૪] – વ્યંતરનગરનું વર્ણન, સોળ વ્યંતરોના નામ, - વ્યંતર દેવ અને તેના વૈભવનું વર્ણન – વ્યંતર દેવોના દક્ષિણ-ઉત્તરના બત્રીશ ઈન્દ્રો [૨૫] – પર્યાપ્તા, અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવના સ્થાન – તેમના વિમાનોનું વર્ણન, ગ્રહોના નામ, વર્ણાદિ - નક્ષત્ર, તારાઓની સંખ્યા, વર્ણ, સંસ્થાનાદિ – ચંદ્ર, સૂર્ય ઈન્દ્ર, તેનો વૈભવ, પરિવાર-વર્ણન [૨૨] – પર્યાપ્તા, અપર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાન – દેવલોકના નામ, વિમાનવાસ, વિમાનોનું વર્ણન – વૈમાનિક દેવોના ચિહ્નો, વર્ણ આદિ વર્ણન [૨૨૭– – પર્યાપ્તા, અપર્યાપ્તા સૌધર્માદિ સર્વે વૈમાનિક દેવોના સ્થાન -૨૩૪] – સૌધર્માદિ દેવોના વિમાનોનું વર્ણન – સૌદમાદિ દેવોનું વર્ણન, તેમનો વૈભવ, પરિવાર, આધિપત્ય, વાહન ઈત્યાદિ – દેવ વિમાનોની સંખ્યા સૂચક ગાથાઓ [૨૩૫] – સિદ્ધોના સ્થાન, ઈષમ્રામ્ભારા પૃથ્વીનું માપ – ઈષ~ામ્ભારા પૃથ્વીના બાર નામ, વર્ણાદિ [૨૩૬- – સિદ્ધોની અવસ્થિતિ, અવગાહના, સંસ્થાન, સ્વરૂપ, -૨૫] સંસ્પર્શ, દર્શન, જ્ઞાન, સુખનું વર્ણન પદ-૩-અલ્પબદુત્વ [૨પ૭ - સત્તાવીશ દ્વારોના નામ -૨૫૯] – દિશાને આશ્રીને સર્વજીવોનું અલ્પબદુત્ત્વ [૨૬] – દિશાને આશ્રીને સ્થાવરજીવોનું, વિકલેન્દ્રિયોનું, નૈરયિકનું, પંચેન્દ્રિય તિર્યંચનું, મનુષ્યનું, દેવોનું, સિદ્ધોનું અલ્પબહત્ત્વ [૨૧] – ગતિને આશ્રીને નરક યાવત્ સિદ્ધિ એ પાંચ, – નૈરયિક યાવત્ સિદ્ધિ એ અદનું અલ્પ બહત્ત્વ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૩-૩-આગમ વિષય-દર્શન [૨૨] - ઇન્દ્રિયને આશ્રીને-એકેન્દ્રિયાદિનું અલ્પબદુત્ત્વ, – અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સેન્દ્રિય-અનિન્દ્રિયોનું અલ્પબદુત્ત્વ [૨૩] – કાયને આશ્રીને-પૃથ્વીકાયાદિનું અલ્પબહત્ત્વ – અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સકાયિક-અકાયિકજીવોનું અલ્પબહત્ત્વ [૨૬] – સૂક્ષ્મપૃથ્વીકાયિક યાવત્ સૂક્ષ્મ નિગોદોનું અલ્પાબહત્ત્વ અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પ બહુત્ત્વ [૨૫] – બાદર પૃથ્વીકાયિક યાવત્ બાદર ત્રસકાયિકનું અલ્પબદુત્ત્વ – અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબદુત્ત્વ [૨૬] – સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત્ બાદર ત્રસકાયિકનું અલ્પાબહત્ત્વ – અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનુંઅલ્પ બહુત્ત્વ [૨૭] યોગ-સયોગી યાવત્ અયોગીનું અલ્પબદ્ધત્ત્વ [૨૮] વેદ-સવેદી યાવત્ અવેદી જીવોનું અલ્પ બહુત્ત્વ [૨૯] કષાય-સકષાયી યાવત્ અકષાયી જીવોનું અલ્પબદ્ધત્ત્વ [૨૭૦] લેશ્યા–સલેશ્ય યાવત્ અલેશ્ય જીવોનું અલ્પ બહુત્ત્વ [૨૭૧] દષ્ટિ-સમ્ય-મિથ્યા-મિશ્ર દષ્ટિ જીવોનું અલ્પબદુત્ત્વ [૨૭૨) જ્ઞાન-અભિનિબોધિક યાવત્ કેવળજ્ઞાનીનું અલ્પબદુત્ત્વ [૨૭૩] દર્શન ચક્ષુ-અવધિ - કેવળ દર્શની જીવોનું અલ્પબદુત્ત્વ [૨૭૪] સંયત-સંયત યાવતુનો સંયતાસંયતનું અલ્પબદુત્વ [૨૭૫] ઉપયોગ-આકાર-અનાકાર ઉપયોગવાળાનું અલ્પબદુત્ત્વ [૨૭] આહારક-આહારક-અનાહારક જીવોનું અલ્પબહત્ત્વ [૨૭૭] ભાષક-ભાષક-અભાષક જીવોનું અલ્પબદુત્ત્વ [૨૭૮] પરિત્ત-પરિત્ત યાવત્ નો પરિત્તાપરિત્તનું અલ્પબદુત્ત્વ [૨૭૯] પર્યાપ્ત-પર્યાપ્ત યાવનો પર્યપ્તાપર્યાપ્તનું અલ્પબદુત્ત્વ [૨૮] સૂક્ષ્મ-સૂક્ષ્મ યાવત્ નોસૂક્ષ્મનોબાદરનું અલ્પબદુત્ત્વ [૨૮૧] સંજ્ઞી-સંજ્ઞી યાવત્ નોસંજ્ઞીનોઅસંજ્ઞીનું અલ્પબદુત્ત્વ [૨૮૨] ભવસિદ્ધિક-ભવસિદ્ધિક –અભવસિદ્ધિક નો ભવસિદ્ધિકનોઅભાવસિદ્ધિકનું અલ્પબહત્ત્વ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પન્નવણા' પદ-૩, ઉ. - દ્વાર -૨૧ [૨૮૩] અસ્તિકાય-ધર્માસ્તિકાય યાવતુ અદ્ધા સમયનું દ્રવ્ય, પ્રદેશ, દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ અલ્પબહુક્ત [૨૮૪] ચરમ-ચરમ-અચરમજીવોનું અલ્પબહત્ત્વ [૨૮૫] જીવ-જીવ યાવત્ પર્યાયોનું અલ્પબદુત્ત્વ [૨૮૬- – ક્ષેત્ર - અધોલોક યાવત્ ત્રિલોકમાં જીવોનુ અલ્પબદુત્ત્વ -૨૯૩] – અધોલોક યાવત્ ત્રિલોકમાં ચાર ગતિ, પાંચ ઈન્દ્રિય, છ કાયને આશ્રીને જીવોનું અલ્પબદુત્ત્વ [૨૯] બંધ-આયુકર્મ બંધક યાવત્ અનાકારોપયોગ યુક્ત એ ચૌદ જીવોનું અલ્પબહુક્ત [૨૯૫- પુદ્ગલ-ક્ષેત્ર, દિશા, સંખ્યા, પ્રદેશાવગાઢતા અને -૨૯૬] સમયને આશ્રીને પુદ્ગલોનું અલ્પબદુત્ત્વ [૨૯૭] મહાદંડક-ચોવીશ દંડકોનું અલ્પબહત્ત્વ(૯૯ ભેદ) —X —X—– (૪) સ્થિતિ પદ [૨૯૮] – રત્નપ્રભાદિ નૈરયિકોની સ્થિતિ – પર્યાપ્ત, અપર્યાપ્ત સાતે નૈરયિકોની સ્થિતિ [૨૯] – સામાન્યથી, અપર્યાપ્ત, પર્યાપ્ત દેવ-દેવીની સ્થિતિ – ભવનવાસી દેવ-દેવીની સ્થિતિ-વિસ્તારથી [૩૦] પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિયોની સ્થિતિ [૩૦૧] બેઇન્ડિયાદિ ત્રણે વિકસેન્દ્રિયોની સ્થિતિ [૩૦૨] પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ (ભેદ પ્રભેદ આશ્રીને) [૩૦૩] મનુષ્યોની સ્થિતિ [૩૦૪- – વ્યંતર દેવ દેવી, જયોતિષ્ક દેવ-દેવી, વૈમાનિક દેવ -૩૦૬] -દેવીની (ભેદ-પ્રભેદ સહિત) સ્થિતિ – X -X — (૫) વિશેષ પદ [૩૦] પર્યાયના બે ભેદ, જીવ પર્યાયો અનંત હોવાનો હેતુ [૩૮] નારકોના અનંતા પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૦૯] અસુરકુમારના અનંત પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૧] પૃથ્વીકાયાદિ છ ના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૧] બેઈન્દ્રિયાદિ ત્રણેના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૨-– પંચેન્દ્રિયતિર્યંચ, અંતર, મનુષ્યના અનંત પર્યાયો અને -૩૧૪] અનંત પર્યાયનું કારણ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ/- -આગમ વિષય-દર્શન [૩૧૫- – જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પરિણત -૩૨૧] એવા નૈરયિક, ભવનવાસી દેવ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, વ્યંતરાદિના અનંતપર્યાય અને અનંત કહેવાનો હેતુ [૩૨૨] અજીવ પર્યાયના બે ભેદ, અરૂપી અજીવ પર્યાયના દશભેદ [૩ર૩] રૂપી અજીવ પર્યાયના ચાર ભેદ, તે અનંત હોવાનું કારણ [૩૨૪] સામાન્યથી, પ્રદેશાવગાઢ, અવગાહના, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અપેક્ષાએ પુદ્ગલ યાવત્ અનંતપ્રદેશિક સ્કંધના અનંત પર્યાયો અને તેનો હેતુ [૩૫] - જાન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ પ્રદેશ સ્કંધના અનંત પર્યાય, અને અનંત પર્યાયનું કારણ – જઘન્યોત્કૃષ્ટ-અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અપેક્ષાએ પુદ્ગલ સ્કંધના અનંત પર્યાય, તેનો હેતુ —X—-X— (૬) વ્યુત્ક્રાન્તિ પદ [૩૨] આઠ દ્વારોની નામ સૂચક ગાથા [૩૨૭] – બારદ્વાર-ચારે ગતિનો ઉપપાત તથા ઉદ્વર્તન વિરહકાળ, સિદ્ધિ ગતિનો ઉપપાત વિરહાકાળ [૩૨૮-– ચોવીશદ્વાર-નૈરયિકાદિ સર્વેનો ઉપપાત વિરહ કાળ, -૩૨૯] ઉદ્વર્તના વિરહકાળ, સિદ્ધોનો ઉપપાત વિરહકાળ [૩૩૦- - સાંતદ્વાર-નૈરયિકાદિ ચાર ગતિમાં, નૈરયિકાદિ -૩૩૧] સર્વજીવોમાં સાંતર-નિરંતર ઉપપાત અને ઉદ્વર્તનકાળ, સિદ્ધોની સાંનતર-નિરંતર સિદ્ધિ [૩૩ર- – એક સમયદ્વાર-નૈરયિકાદિ સર્વ જીવોનો એક સમયમાં -૩૩૩] ઉપપાત, ઉદ્વર્તન, સિદ્ધોનો એક સમયમાં ઉપપાત [૩૩૪-– આગતિદ્વાર-નૈરયિકાદિ જીવોમાં આગતિ -૩પ૦] – ગતિદ્વાર–નૈરયિકાદિ જીવોની ગતિ [૩પ૧] પરભવાયુદ્ધાર-નૈરયિકારિજીવોનો પરભવાયુ બંધ [૩પ૨] આયુઆકર્ષકાર-આયુષબંધના છ ભેદ – નૈરયિકાદિ જીવોને છ ભેદે આયુષબંઘ – સર્વજીવોનો છ ભેદે આયુષબંધનો આકર્ષ – પવિધ આયુબંધના આકર્ષનું અલ્પબદુત્ત્વ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પન્નવણા' પદ-૭, ઉ.- દ્વાર - . (૯) હરવાસ પદ [૩પ૩] નૈરયિકાદિ જીવોનો જઘન્યોત્કૃષ્ટ ઉચ્છવાસ કાળ —X—X— (૮) સંજ્ઞા કાળ [૩૫૪] સંજ્ઞાના દશભેદ, નૈરયિકાદિમાં દશ સંજ્ઞા [૩૫૫] – નૈરયિકાદિ જીવોમાં ચાર સંજ્ઞા - ચાર સંજ્ઞાને આશ્રીને જીવોનું અલ્પબહુક્ત -X-X— (૯) યોની પદ [૩૫૬-– યોનિના ત્રણ ભેદ-ચાર ભિન્ન પ્રકારે -૩૬૦] – નૈરયિકાદિ જીવોની યોનિ, તેનું અલ્પબદુત્ત્વ – કુર્માદિ યોનિમાં ઉત્પન્ન થનારા પુરુષો (૧૦) ચરિમ પદ [૩૧] – પૃથ્વીના આઠ ભેદ, રત્નપ્રભા યાવત્ ઈષપ્રાન્મારા – આઠે પૃથ્વી, લોક-અલોક સંબંધે ચરમ આદિ છ પ્રશ્નો [૩૨] – વ્યાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ આઠે પૃથ્વી અને લોક-સંબંધે ચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ [૩૩] – દૂત્રાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ અલોકના, લોકાલોકના ચરમ-અચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ [૩૪] પરમાણુ યુગલના ચરમાદિ ભેદે છવ્વીસ ભાંગા [૩૬૫- – દ્વિપ્રદેશિક સ્કંધ યાવતુ અનંત પ્રદેશિક સ્કંધના -૩૭૧] ચરમ-અચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ – ભંગ સંખ્યાસૂચક છ ગાથાઓ [૩૭૨] – સંસ્થાનોના પાંચ ભેદ, પાંચે અનંત સંખ્યક – પાંચે સંસ્થાનોના સંખ્યાત યાવત્ અનંત પ્રદેશ – પાંચે સંસ્થાન સંખ્યાત યાવતુ અનંત પ્રદેશાવગાઢ – દૂત્રાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ સંખ્યાત યાવત્ અનંત પ્રદેશાવગાઢ પાંચે સંસ્થાનોનું ચરાચરમનું અલ્પબહુક્ત ૩િ૭૩] – નૈરયિકાદિ સર્વ જીવોની ચરાચરમ વિપક્ષા-ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છુવાસ, આહાર, ભાવ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અપેક્ષાએ ૩િ૭૪] ગતિ યાવત્ સ્પર્શ દ્વાર સૂચક ગાથા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૧૧|-| -આગમ વિષય-દર્શન (૧૧) ભાષાપદ [૩૭૫ - અવધારિણી ભાષાનું સ્વરૂપ – અવધારિણી ભાષાના ચાર ભેદ, તેનું કારણ [૩૭] - પ્રજ્ઞાપની ભાષાનું સ્વરૂપ પશુપક્ષી વાચક, લિંગવાચક, આજ્ઞાપની આદિ [૩૭૭] – સંજ્ઞી જીવોનું જ્ઞાન-વાચા, આહાર, માતપિતા, સ્વામીગૃહ, સ્વામીપુત્ર આદિ સંબંધે [૩૭૮] – એકવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ નપુંસક વાચી, પ્રજ્ઞાપની, આરાધની ભાષા [૩૭૯-– ભાષાનું મૂળ કારણ, ઉત્પત્તિ સ્થાન, સંસ્થાન, અંત, -૩૮૧] ઉત્પત્તિકર્તા, સમય, ભેદ, બોલવા યોગ્યતા [૩૮૨] ભાષાના બે ભેદ, પર્યાપ્તા ભાષાના બે ભેદ [૩૮૩- પર્યાપ્તા સત્યભાષાના દશ ભેદ -૩૮૫] – પર્યાપ્તા મૃષાભાષાના દશ ભેદ [૩૮-– અપર્યાપ્તા ભાષાના બે ભેદ, -૩૮૮] – સત્યામૃષાના દસ ભેદ, અસત્યા મૃષાના બાર ભેદ [૩૮] – જીવો ભાષક અને અભાષક, તેમ કહેવાનો હેતુ – નૈરયિકાદિ જીવો ભાષક, અભાષક છે. [૩૯] – ભાષાના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભાષા [૩૯૧-– ગ્રહણ કરવા યોગ્ય અને અયોગ્ય ભાષા દ્રવ્ય -૩૯૩] – ભાષા દ્રવ્યોનુ સાતર-નિરંતર ગ્રહણ અને ત્યાગ – ભિન્ન, અભિન્ન ભાષા દ્રવ્યોનો ત્યાગ અને વિનાશ [૩૯૪] - ભાષા દ્રવ્યભેદ પાંચ પ્રકારે અને તેના પેટાભેદ – ભાષા દ્રવ્ય ભેદના પાંચ પ્રકારનું અલ્પબદુત્ત્વ [૩૯૫] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનું ગ્રહણ [૩૯] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનો ત્યાગ [૩૯૭] વચનના સોળ ભેદ, તેનું પ્રજ્ઞાપનીપણું [૩૯૮] ભાષાના ચાર ભેદ, આરાધક-વિરાધકની ભાષા [૩૯૯] સત્યભાષી યાવત્ અભાષી જીવોનું અલ્પબદુત્ત્વ (૧૨) શરીર પદ [૪૦૦] શરીરના પાંચ ભેદ, નૈરયિકાદિના શરીરો [૪૦૧] ઔદારિકાદિ શરીરના બબ્બે ભેદ તેનું કાળ-ક્ષેત્રથી પ્રમાણ Page #264 -------------------------------------------------------------------------- ________________ - • હાર - “પન્નવણા’’ પદ-૧૨, ઉ. [૪૦૨– – નૈરયિક યાવત્ વૈમાનિકના શરીરો -૪૦૪] – તેના ભેદ, ક્ષેત્રથી અને કાળથી તેનુ પ્રમાણ -X—— (૧૩) પરિણામ પદ [૪૦૫] પરિણામના બે ભેદ-જીવ, અજીવ પરિણામ [૪૦૬] જીવ પરિણામના દશ ભેદ [૪૭] – ગતિ, ઇન્દ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાનાજ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ પરિણામના પેટા ભેદ – નૈરયિકાદિ જીવોમાં દશ પરિણામની વિચારણા [૪૦૮] અજીવ પરિણામના દશ ભેદ [૪૦૯– – બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, -૪૧૨] . અગુરુલઘુ, શબ્દ પરિણામના પેટા ભેદ — X - X — (૧૪) કષાય પદ - [૪૧૩] કષાયના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર કષાય [૪૧૪] – ક્રોધાદિના ચાર સ્થાન, ચાર ઉત્પત્તિ નિમિત્ત – નૈરયિકાદિમાં કષાયના સ્થાન, ઉત્પત્તિ નિમિત્ત [૪૧૫] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૬] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૭] જીવોમાં આઠે કર્મ પ્રકૃત્તિઓનો ચય, ઉપચય, બંધ, વેદના, નિર્જરાની ત્રૈકાલિકતાના ક્રોધાદિ ચાર સ્થાન [૪૧૮] ઉપસંહાર ગાથા - X = X — (૧૫) ઇન્દ્રિય પદ ઉદ્દેશક-૧ [૪૧૯– – આ ઉદ્દેશાના પચીશ અધિકારોના નામ -૪૨૨] – પાંચ ઇન્દ્રિયો, તેના નામ, સંસ્થાન, મોટાઇ, વિસ્તાર, પ્રદેશ, ક્ષેત્ર, અવગાહના, અલ્પબહુત્ત્વ કર્કશ અને ગુરુ ગુણ, આ ગુણનું અલ્પબહુત્ત્વ [૪૨૩] નૈરયિકાદિમાં ઇન્દ્રિય સંબંધે વિચારણા [૪૨૪] પાંચે ઇન્યિોનું સ્પષ્ટ વિષય ગ્રહણ [૪૨૫] પાંચે ઇન્દ્રિયોનું વિષય ક્ષેત્ર ૨૬૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ૧૫/-૧ - આગમ વિષય-દર્શન [૪૨] – મારણાંતિકસમુદ્યાત પ્રાપ્ત અનગારને નિર્જરા પુદ્ગલની સૂમતા અને અવગાઢ ક્ષેત્ર – છબસ્થને તે નિર્જરા પુદ્ગલ સંબંધે અજ્ઞાન, તેનો હેતુ – નૈરયિકાદિને નિર્જરા પુદ્ગલનું જ્ઞાન, દર્શન, આહાર [૪૨૭] કાચ વગેરેમાં તે પદાર્થ અને પ્રતિબિંબ દર્શન [૪૨૮-– સંકુચિત અને વિસ્તૃત વસ્ત્રનો આકાશ પ્રદેશને સ્પર્શ -૪૩૨] – ઉભા કે આડા થાંભલાનો આકાશ પ્રદેશને સ્પર્શ - ઘમસ્તિકાય વગેરેનો લોકને સ્પર્શ, જંબૂદીપ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રને સ્પર્શ - લોકને ધર્માસ્તિકાય આદિને સ્પર્શ, લોકસ્વઅપ (૧૫) ઉદેશક-૨ [૪૩૩- – આ ઉદેશકના બાર અધિકારોના નામ -૪૩૭] – ઈન્દ્રિયોપચય આદિ બારે અધિકારોની પાંચે ઈન્દ્રિય સંદર્ભે નૈરયિકાદિ જીવોમાં વિચારણા —X-X (૧) પ્રયોગ પદ [૪૩૮] પ્રયોગના પંદર ભેદ [૪૩૯] જીવ સામાન્યને, નૈરયિકાદિને કેટલા પ્રયોગ? [૪૦] જીવ સામાન્યમાં, નરયિકાદિમાં પ્રયોગ વિવફા [૪૧] – ગતિ પ્રપાતના પાંચ ભેદ, તેના પેટાભેદ, સ્વરૂપ -નૈરયિકાદમિાં પ્રયોગગત્યાદિ વિચારણા —X —X—– (૧૦) ચા પદ (૧૦) ઉદેશક-૧[જર-– આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેગ્યા, -૪૫o] વેદના, ક્રિયા, આયુષ એ સાત અધિકારો – નૈરયિકાદિ જીવોમાં સાતેની વિચારણા (૧૦) ઉદ્દેશક-૨ [૪પ૧- - લેગ્યા છે, નૈરયિકાદિમાં છ લેગ્યાનું વર્ણન -૪૫૭] – લેશ્યા અપેક્ષાએ જીવોનું સામાન્યથી અને વિશેષથી અલ્પબત્ત્વ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પન્નવણા” પદ-૧૭, ઉ.૩, દ્વાર - 1 [૪૫૮] વેશ્યા અપેક્ષાએ જીવોનું સામાન્યથી અને વિશેષથી ઋદ્ધિ આશ્રિત અલ્પબદુત્ત્વ [૪પ૯] – નૈરયિકાદિ જીવોમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન – લેશ્યા અપેક્ષાએ નૈરયિકાદિમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન [૪૦] વેશ્યા અપેક્ષાએ નૈરયિકોનું અવધિજ્ઞાન-સદષ્ટાંત [૪૧] વેશ્યા અપેક્ષાએ જીવોમાં મત્યાદિજ્ઞાનકથન (૧૦) ઉદેશક-૪ [૪૨] ચોથા ઉદ્દેશકની પંદર અધિકાર સૂચક ગાથા. [૪૩] છ-લેશ્યા, તેના વર્ણાદિનું પરસ્પર પરિણમન [૪૬૪- -છ-લેશ્યાના વર્ણ, રસ, ગંધ, શુદ્ધતા, પ્રશસ્તતા, -૪૬૬] સંકિલષ્ટતા, ઉષ્ણતા, ગતિની વિચારણા [૪૬૭- - છ લશ્યાના પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, -૪૬૮] સ્થાનની વિચારણા, દ્રવ્ય તથા પ્રદેશથી અલ્પબહુક્ત (૧) ઉદ્દેશક-પ[૪૯] લેગ્યા છે, તેના વદિનું પરિણમન, તેનો હેતુ (૧) ઉદ્દેશકઃ [૪૭૦] – લેશ્યા છે, અઢીદ્વીપના મનુષ્યોમાં છ લેશ્યા વિવક્ષા – લેશ્યા અપેક્ષાએ આ મનુષ્યોમાં ગત્પત્તિ ભેદ -X—X— (૧૮) કાપસ્થિતિ [૪૭૧-– બાવીશ દ્વાર સૂચક ગાથા -૪૭૩] – જીવની જીવરૂપે, નૈરયિકાદિની તે-તે રૂપે સંસ્થિતિ – નૈરયિકાદિની અપર્યાપ્ત-પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૪] – ઇન્દ્રિયને આશ્રીને તે-તે ઈન્દ્રિયમાં સંસ્થિતિ – ઇન્દ્રિયને આશ્રીને અપર્યાપ્ત, પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૫] – સકાય અને અકાયની તે-તે રૂપે સંસ્થિતિ -- સકાય-અપર્યાપ્તા, પર્યાપ્તાની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭] સૂક્ષ્મ અને બાદર જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૭] સયોગી અને અયોગી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૮] સવેદી અને અવેદી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ ૪િ૭૯] સકષાયી અને અકષાયીની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮] સલેશી અને અલેશી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ૧૮|-|-- આગમ વિષય-દર્શન [૪૮૧- – દષ્ટિ, જ્ઞાન, દર્શન સંયત, ઉપયોગ, આહારક, ભાસક, પરિત -૪૯૪] પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, ધર્માસ્તિકાયાદિ, ચરમ આદિ અધિકારોને આશ્રીને સંસ્થિતિ -X —X— (૧૯) સમ્યક્ત્વ પદ [૪૯૫] જીવની સામાન્ય અને વિશેષથી દષ્ટિ વિવક્ષા —X —X— (૨૦) અન્તક્રિયા પદ [૪૯] અન્તક્રિયા સંબંધિ અધિકાર સૂચક ગાથા [૪૯૭] જીવની સામાન્ય-વિશેષથી અંતક્રિયા [૪૯૮] નૈરયિકાદિની અનંતર-પરંપર અંતક્રિયા [૪૯] નૈરયિકાદિની અનંતર ભવે એક સમયમાં અંતક્રિયા. [૫૦૦- -નૈરયિકાદિ જીવોમાં અનંતર ઉત્પત્તિ, કેવલિ પ્રાપ્ત -૫૦] - ધર્મશ્રવણ, બોધિ-શ્રદ્ધાદિ, જ્ઞાનાદિ પ્રાપ્તિ, વ્રત આરાધના, – દીક્ષા, ચક્રવર્યાદિ પદવી, તીર્થકત્વપદ [૫૦૭] અસંયત ભવ્યદ્રવ્યદેવ યાવત્ દર્શનભ્રષ્ટ સ્વલિંગીનો જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપપાત [૫૦૮] અસંજ્ઞી આયુષના પ્રકાર, પ્રમાણ, અલ્પબદુત્ત્વ -X —X— (૨૧) અવગાહના-સંસ્થાન પદ [૫૯] આ પદમાં સમાવિષ્ટ અધિકાર સૂચક ગાથા [૫૧ – શરીર પાંચ-ઔદારિક, વૈક્રિય, આહારક આદિ -૫૧૫] - ઔદારિક શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના [૫૧૬-- વૈક્રિય શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના -પર૧] – આહારક અને તૈજસ શરીરના ભેદ, સંસ્થાનાદિ [પ૨૨] પાંચે શરીરના પુદ્ગલોને આવવાની દિશા [પ૨૩પાંચે શરીરનો પરસ્પર સંબંધ [પર૪] – દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ પાંચે શરીરનું અલ્પબદુત્ત્વ – પાંચે શરીરની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબદુત્વ -X —X (૨૨) ક્રિયા પદ [૨૫] પાંચ ક્રિયાના નામ, અર્થ, પેટા પ્રકારો [૫૨] – જીવનું સક્રિય કે સક્રિયપણું, તેનું કારણ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ “પન્નવણા” પદ-૨૨, ઉ., તા. - – નૈરયિકાદિમાં અઢાર પાપ સ્થાન વડે ક્રિયા પિ૨૭] નૈરયિકાદિમાં પાપસ્થાન વડે બંધાતી કર્મપ્રકૃતિ પિ૨૮] – નૈરયિકાદિને એક કર્મપ્રકૃતિના બંધ સમયે બંધાતી ક્રિયા – નૈરયિકાદિમાં જીવથી સંબંધિત ક્રિયાઓ ૨૯] – ક્રિયાઓ પાંચ, નૈરયિકાદિમાં પાંચ ક્રિયાઓ – અને આ ક્રિયાઓનો પરસ્પર સંબંધ -- જીવને એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓ કેટલી? – નૈરયિકાદિમાં આયોજિકા ક્રિયાઓની સંખ્યા – એક ક્રિયા સમયે અન્ય ક્રિયાનું અસ્તિત્વ પિ૩૦] – આરંભિકાદિ પાંચ ક્રિયા અને તેના કર્તા – નૈરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયા અને તેનો પરસ્પર સંબંધ – એક સમયમાં આરંભિકાદિ ક્રિયા - નરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયામાંની કોઈ એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓનું અસ્તિત્વ [પ૩૧] જીવને પ્રાણાતિપાતાદિ અઢારેપાપની વિરતિ [૩૨] પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી કર્મપ્રકૃતિ [પ૩૩] – પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી આરંભિકાદિ ક્રિયા – આરંભિકાદિ ક્રિયાનું અલ્પબદ્ધત્ત્વ -X —X — (૨૩) કર્મપ્રકૃતિ પદ ઉદ્દેશક-૧ [૩૪] ઉદ્દેશાની વિષય સૂચક ગાથા પિ૩પ કર્મપ્રકૃતિ-આઠ, નૈરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિ [૫૩] નરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિના બંધનો ક્રમ [૫૩૭] જીવને જ્ઞાનવરણીયાદિ કર્મબંધના સ્થાન [૩૮] જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મનું વેદન [૩૯] – જ્ઞાનવરણીયાદિ આઠે કર્મનો અનુભાવ (વિપાક) – પ્રત્યેક કર્મ વિપાક તેના પેટા ભેદ સહિત (૨૩) ઉદ્દેશક-૨ [૫૪] આઠ કર્મ પ્રકૃતિના મૂળ અને ઉત્તર ભેદ [૫૪૧] કર્મોની મૂળ-ઉત્તર પ્રકૃતિની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ પિ૪ર- - એકેન્દ્રિયાદિ જીવોના કર્મની મૂળ-ઉત્તર પ્રકૃતિનો Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૨૩/૨/- -આગમ વિષય-દર્શન -પ૪૩] જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ [૫૪] ઉપશમાદિ ભાવ અપેક્ષાઓ આઠ કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક [૫૪૫] નૈરયિકાદિ ચાર ગતિમાં આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબાંધનારનું કથન -X-X— (૨૪) કર્મબંધ પદ [૫૪] – કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના બંધ સમયે અન્ય કર્મપ્રકૃતિનો સંભવિત બંધ (૨૫) કર્મ બંધ વેદ પદ [૫૪૭] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં એક કર્મના બંધકાળે અન્ય કર્મપ્રકૃતિ વેદનની સંભવિત સંખ્યા –૪–૪– " (૨૦) કર્મ વેદ બંધ પદ [૫૪૮] – કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં - નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદના સમયે અન્ય કર્મ પ્રકૃતિનો સંભવિત બંધ (ર) કર્મ વેદ વેદ પદ [૫૪૯] – કર્મપ્રકૃત્તિ આઠ, નૈરાયકાદિ સર્વેમાં – નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદના સમયે અન્ય કર્મપ્રકૃતિનું સંભવિત વેદન -X —X — (૨૮) આહાર પદ ઉદ્દેશક-૧ [૫૫૦- – ઉદ્દેશાના અગિયાર અધિકાર સૂચક્ર ગાથા -પ૫૫] – નૈરયિકાદિમાં ત્રણ પ્રકારનો આહાર, તેમની આહારેચ્છા, આહારેચ્છા કાળ, – દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અપેક્ષાએ આહાર – વિધાન માર્ગ અપેક્ષાએ આહાર, પૃષ્ટ પુદ્ગલાહાર Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પન્નવણા” પદ-૨૮, ઉ.૧, તા. – છ દિશામાંથી આહાર, જુના પુદ્ગલ ત્યાગ-નવાનું ગ્રહણ - સમીપવર્તી આહારનું ગ્રહણ - આહારનું પરિણમન અને શ્વાસોચ્છવાસ – આહારના ગૃહિત યુગલોનું આસ્વાદન અને પરિણમન પિપ] – નૈરયિકાદિમાં એકેન્દ્રિયાદિ પાંચે શરીરનો આહાર – નૈરયિકાદિમાં રોમાહાર અને પ્રક્ષેપાહાર [૫૫૭] – નૈરયિકાદિમાં ઓજાહાર, મનોનુકૂલાહાર (૨૮) ઉદેશક-૨ [પપ૮] ઉદ્દેશના તેર અધિકાર સૂચવતી ગાથા પિપ૯] જીવ સામાન્ય, જીવવિશેષનું આહારક-અનાહારકત્વ પિ૦] નૈરયિકાદિમાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક-નો અભવ સિદ્ધિનું આહારક-અનાહારકત્વ [૫૧] નૈરયિકાદિમાં સંજ્ઞી આદિનું આહારક-અનાહારકત્વ પિ૨] નૈરયિકાદિમાં સલેશ્ય-અલેશ્યનું આહારક-અનાહારકત્વ પિ૩] નૈરયિકાદિમાં સભ્ય દુષ્ટયાદિનું આહારક-અનાહારકત્વ પિ૪] નૈરયિકાદિમાં સંયતાદિનું આહારક-અનાહારકત્વ પિs૫] નૈરયિકાદિમાં કષાય આશ્રીને આહારક-અનાહારકત્વ પિs] નૈરયિકાદિમાં જ્ઞાની-અજ્ઞાનીનું આહારક-અનાહારકત્વ પિs] નૈરયિકાદિમાં સયોગી-અયોગીનું આહારક-અનાહારત્વ પિs૮નૈરયિકાદિમાં ઉપયોગશ્રિત આહારક-અનાહારકત્વ પિડ૯] નૈરયિકાદિમાં સવેદી-અવેદીનું આહારક-અનાહારકત્વ [૫૭] નૈરયિકાદિમાં સશરીરી-અશરીરીનું આહારક-અનાહારકત્વ [૫૭૧] નરયિકાદિમાં પર્યાપ્તિ આશ્રિત આહારક-અનાહારકત્વ –x—X — (૨૯) ઉપયોગ પદ [૫૭૨] ઉપયોગના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં ઉપયોગ – X -X (૩૦) પશ્યતા પદ [૫૭૩] – પશ્યતાના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં પશ્યતા -નૈરયિકાદિમાં સાકાર-અનાકારદર્શીતા [૫૭] - કેવલીનો એક સમયે એક ઉપયોગ – રત્નપ્રભાદિ આઠે પૃથ્વી કે પરમાણુ આદિને જોવા અને જાણવાનો ભિન્નભિન્ન સમય 18 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ૩૧/- -આગમ વિષય-દર્શન (૩૧) સંગીપદ [૫૭૫] નૈરયિકાદિમાં સંશી, અસંશી, નોસંજ્ઞીનો અસંજ્ઞી (૩૨) સંગત પદ [૫૭૭] નૈરયિકાદિમાં જીવોની સંયતતા આદિ વિવફા (૩૩) અવહિપદ [૫૭૯-– અવધિ જ્ઞાનના દશ અધિકાર, અવધિના ભેદ અને સ્વામી -૫૮૩] – નારકયાવત્ દેવોનું અવધિ-ક્ષેત્ર, સંસ્થાન, દેશ-સર્વાવધિ, આનુગામિક યાવત્ અનવસ્થિત અવધિજ્ઞાન (૩૪) પરિચારણા પદ [૫૮૪- – આ પદ વિષયક સાત અધિકાર, નૈરયિકાદિ સર્વેમાં -૫૯૩] અનંતરાહાર યાવત્ વિદુર્વણા અને આહાર વિવફા – નૈરયિકાદિમાં આહાર રૂપે ગૃહીત પુદ્ગલોને જોવા જાણવા – નૈરયિકાદિમાં અધ્યવસાયો, સમ્યક્ત્વાદિ વર્ણન – દેવ પરિચારણાના વિકલ્પ, પરિચારણા-ભેદ, હેતુ – દેવતાના શુક્રનું પરિણમન, પરિચારણા અલ્પ બહત્ત્વ (૩૫) વેદના પદ [૫૯૪-– વેદનાપદ ની અધિકાર સૂચક ગાથા -પ૯૮] – વેદના-૩,૪,૩,૩,૩,૨,૨, ભેદે સાત વિકલ્પો – નૈરયિકાદિમાં આ સર્વ ભેદે વેદના-વિવક્ષા (૩) સમુદ્યાત પદ [૫૯૯-– જીવ અને મનુષ્યને વેદનાદિ સાત સમુઘાતો -૦૦] – સાત સમુદ્ધાતનો કાળ, નૈરયિકાદિમાં સમુદ્યાત [૦૧- – નૈરયિકાદિ જીવને અતીત-અનાગત સમુઘાત-૦] – જીવને અને ભવને આશ્રીને એકવચન-બહુવચનમાં [૬૦૭- જીવોના સાત સમુદ્યાતનું અલ્પબદ્ધત્ત્વ - ૨૧] - છાઘસ્થિક સમુદ્યાત, સમુદ્યાત અને પુદ્ગલો – કેવલી સમુદ્યાતના સમય, ક્રિયા, યોગવ્યાપાર – સયોગી-અયોગી અવસ્થા; સિદ્ધપદ વર્ણન – X - X – [૧૫] “પન્નવણા' - ઉપાંગ સૂત્ર-૪-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ Page #272 -------------------------------------------------------------------------- ________________ ‘‘સૂરપન્નત્તિ’’ પ્રા.૧, પ્રા.પ્રા.-૧ ૧૬ સૂરપન્નત્તિ-ઉપાંગસૂત્ર-૫-વિષયાનુક્રમ પ્રાભુત-૧ પ્રાભુત પ્રાભુત-૧ [..૧] – અરિહંત વંદના, મિથિલા વર્ણન, ચૈત્ય વર્ણન – જિતશત્રુરાજા, ધારીણી રાણી, ભ૰ મહાવીર [૨] ગૌતમ સ્વામી વર્ણન, ભવીરને પ્રશ્ન [..૩ – સૂરપન્નત્તિના વીસ પ્રાભૂતનો નિર્દેશ -..૯] – પહેલા પ્રાકૃતના આઠ પ્રાભૃત પ્રાભૃત-વિષય [.૧૦ – પહેલા, બીજા, દશમાં પ્રાભૂતમાં આવતી અન્ય -. ૧૭] પ્રતિપત્તિ (મતો)નો નિર્દેશ [.૧૮] મુહૂર્તોની ક્ષય-વૃદ્ધિ [.૧૯] પહેલાથી છેલ્લા, છેલ્લાથી પહેલા મંડલ સુધીનો સૂર્યની ગતિનો કાળ [.૨૦] પહેલા-છેલ્લા મંડળમાં સૂર્યની એકવાર અને બાકીના મંડલોમાં સૂર્યની બે વાર ગતિ [.૨૧] – આદિત્ય સંવત્સરમાં અહોરાત્રના મુહૂર્ત – અહોરાત્ર મુહૂર્તની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભૂત પ્રાભૂત-૨ [.૨૨- આદિત્ય સંવત્સ૨ના દક્ષિણાયન-ઉત્તરાયણમાં -.૨૩] અહોરાત્રના મુહૂર્તો, તેની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભુત પ્રાભૂત-૩ [.૨૪] ભરત અને ઐરાવત ક્ષેત્રના સૂર્યનું ઉદ્યોતક્ષેત્ર (૧) પ્રાભૂત પ્રાભૂત-૪ [૨૫] – આદિત્ય સંવત્સરના બંને અયનોમાં પહેલાથી છેલ્લુ અને છેલ્લાથી પહેલા સુધી એક સૂર્યની ગતિનું અંતર - આ અંતરના સંબંધમાં છ અન્ય પ્રતિપત્તિ (મત) - સ્વમત અને તેનું સહેતુક સમર્થન ૨૭૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ (૧) પ્રાભૂત-પ્રાભૂત-૫ - -. ૨૭] [.૨૬- - પહેલાથી છેલ્લા અને છેલ્લાથી પહેલા માંડલા સુધી સૂર્ય દ્વારા દ્વીપસમુદ્રોના અવગાહનના સંબંધમાં પાંચ અન્ય મત, સ્વ મતનું કથન (૧) પ્રાભૂત-પ્રાભૂત-૬[.૨૮] આદિત્ય સંવત્સરના દિવસમાં સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રના સંબંધમાં સાત અન્યમત, સ્વમત કથન ૧/૧/- આગમ વિષય-દર્શન (૧) પ્રાભૃત-પ્રાભૂત-[.૨૯] સૂર્યમંડલ સંસ્થાનના આઠ અન્ય મત, સ્વમત (૧) પ્રાભૂત પ્રાભૂત-૮[.૩૦] – સૂર્યમંડલની લંબાઇ; પહોળાઇ, મોટાઇ વિષયે ત્રણ અન્યમત – આદિત્ય સંવત્સરના પ્રત્યેક અયનમાં પ્રત્યેક મંડલની લંબાઇ પહોળાઇ, મોટાઇની ભિન્નતાથી અહોરાત્રના મુહૂર્તમાં હાનિ-વૃદ્ધિ -X-X—— પ્રાભૂત-૨ પ્રાભૂત-પ્રાભૂત-૧ [.૩૧] સૂર્યની તિર્કી ગતિ વિશે આઠ અન્યમત, સ્વમત (૨) પ્રાભૂત-પ્રાભૂત-૨ [.૩૨] સૂર્યનું એક માંડલાથી બીજા માંડલામાં સંક્રમણ વિશે બે અન્યમત અને તેનું સ્પષ્ટીકરણ (૨) પ્રાભૃતપ્રાભૂત-૩ [.૩૩] સૂર્યની એક મુહૂર્તમાં ગતિનું પરિમાણ વિશે અન્ય ચારમત, સ્વમતનું સમર્થન-વિસ્તારપૂર્વક — X X — પ્રાભૂત-૩ [.૩૪] સૂર્યનું તાપ ક્ષેત્ર, ચંદ્રનું ઉદ્યોત ક્ષેત્રે-વિશે અન્ય બાર મત, સ્વમત સ્પષ્ટીકરણ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સૂરપન્નત્તિ” પ્રા.૪, પ્રાભૂત-૪[.૩૫] – ચંદ્ર સૂર્ય (વિમાનો)નું સંસ્થાન, તાપક્ષેત્ર સંસ્થાન - સંસ્થાન વિશે સોળ અન્યમત, સ્વમતે પ્રકાશ સંસ્થાન – સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર પરિમાણ -x-x પ્રાભૂત-૫[૩] સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત-વીસ અન્યમત, સ્વમત – X -X— પ્રાભૂત-ક[૩૭] – સૂર્યની ઓજસંસ્થિતિ-પચીશ અન્મત, સ્વમતેઅવસ્થિત, અનવસ્થિત ઓજસંસ્થિતિ કથન -X —X— પ્રાભૂત-૭[૩૮] સૂર્યનું આવરણ-વીશ અન્ય મત, સ્વમત કથન - X - X – પ્રાભૃત-૮[૩૯] – સૂર્યની ઉદય સંસ્થિતિ-અન્ય ત્રણ મતો – સ્વમતે-ક્ષેત્રની ભિન્નતાથી સૂર્યોદય-દિશા ભિન્નતા – દક્ષિણાયન, ઉત્તરાયણમાં સૂર્યોદય દિશા, અહોરાત્ર – જંબૂદ્વીપના ઋતુ, અયન,દિવસ, રાત્રીનું કથન - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્રમાં દિવસ-રાત્રી વિભાગ – ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં દિવસ-રાત્રી કથન – ક્ષેત્ર ભિન્નતાનુસાર ઉત્સર્પિણી-અવસર્પિણી -X - X -- પ્રાકૃત-૯[.૪- – પૌરૂષી છાયા પ્રમાણ-ત્રણ અન્યમત, સ્વમત -.૪૧] – સૂર્યથી પૌરષી છાયાનો મૂળ વિભાગ-અન્ય પચીશમત – સ્વમત સ્પષ્ટીકરણ – દિવસના વિભાગ મુજબ પૌરુષી છાયા-અન્ય છન્નુમત – સ્વમત સ્પષ્ટીકરણ, છાયાના પચીશ ભેદ —X —-X — પ્રાકૃત-૧૦ પ્રાભૃત-પાભૂત-૧ [૨] ચંદ્રસૂર્ય સાથે નક્ષત્ર યોગ, અન્ય પાંચ મત, સ્વમત Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ (૧૦) પ્રાભૂત-પ્રાભૂત-૨ [.૪૩] ચંદ્ર સાથે યોગ કરતા નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ [.૪૪] સૂર્ય સાથે યોગ કરતા નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ (૧૦) પ્રાભૂત-પ્રાભૂત-૩[.૪૫] ચંદ્ર સાથે પૂર્વ-પશ્ચિમ-ઉભયથી યોગ કરતા નક્ષત્રો ૧૦/ર - આગમ વિષય-દર્શન (૧૦) પ્રાભૂત પ્રાભૂત-૪[.૪૬] યુગારંભે યોગ કરતા નક્ષત્રના પૂર્વાદિ વિભાગ (૧૦) પ્રાભૂત પ્રાભૂત--- [.૪૮- ~ બાર પૂનમમાં, બાર અમાસમાં નક્ષત્રો યોગ A –.૪૯] — તે-તે નક્ષત્રમાં કુલ, ઉપકુલ, કુલોપકુલ (૧૦) પ્રાભૂત પ્રાભૂત-૭ [.૫૦] સમાન નક્ષત્રોના યોગવાળી પૂનમ-અમાસ (૧૦) પ્રાભૂત-પ્રાભૂત-૮ [.૫૧] નક્ષત્રોના સંસ્થાન (૧૦) પ્રાભૂત પ્રાભૂત-૯ [.૫૨] નક્ષત્રોના તારાની સંખ્યા (૧૦) પ્રાભૂત પામૃત-૧૦[.૫૩] વર્ષા, હેમંત, ગ્રીષ્મમાં નક્ષત્ર યોગ, પોરુષી પ્રમાણ (૧૦) પ્રાભુત પ્રાભૂત-૧૧[.૫૪~~ દક્ષિણ, ઉત્તર, ઉભયથી ચંદ્ર સાથે યોગ કર્તા નક્ષત્ર -.૫૫] ચંદ્ર મંડલો– ક્ષેત્રથી, સૂર્યનક્ષત્ર સંબંધથી (૧૦) પ્રાભૂત પ્રાભૂત-૧૨+૧૩ [.૫૩- નક્ષત્રોના દેવતા -.50] ત્રીસ મુહૂર્તોના નામ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ સૂરપન્નત્તિ” પ્રા.૧૦, પ્રા.પ્રા.-૧૪ (૧૦) પ્રાભૃત પ્રાભૂત-૧૪૧૫[.૬૧- – પંદર દિવસ નામ, પંદર રાત્રીના નામ -.૬૮] – પંદર દિવસ તિથિ, પંદર રાત્રી તિથિના નામ (૧૦) પ્રાભૂત પ્રાભૂત-૧ [૬૯] નક્ષત્રના ગોત્ર (૧૦) પ્રાભૃત પ્રાભૃત-૧૦[૭૦] નક્ષત્રોના ભોજનનું વિધાન (૧૦) પ્રાભૃત પ્રાભૂત-૧૮[૭૧] એક યુગમાં ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રોનો યોગ (૧૦) પ્રાભૃત પ્રાભૂત-૧૯+૨૦ [.૭૨- – એક સંવત્સરના માસ, લૌકિક-લોકોત્તર માસના નામ -.૮૫] – સંવત્સર પાંચ - નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ, શનૈશ્ચર – પાંચે સંવત્સરના પેટા ભેદ ઈત્યાદિ (૧૦) પ્રાભૃત પ્રાભૃત-૨૧[૮] નક્ષત્રોના દ્વાર-અન્ય પાંચ મત, સ્વમત કથન (૧૦) પ્રાભૃત પ્રાભૃત-ર[.૮૭– – બે ચંદ્ર, બે સૂર્ય સાથે યોગકર્તા નક્ષત્રના મુહૂર્ત -.૯૭] – નક્ષત્રોના સીમા વિખંભ, – સવાર, સાંજ, ઉભયકાળે ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર - બાસઠ પૂનમ-અમાસમાં ચંદ્ર સૂર્ય મંડલનું સંક્રમણ - પાંચ સંવત્સરની પૂનમ-અમાસમાં સૂર્ય અને ચંદ્રનું મંડલ વિભાગોમાં સંક્રમણ - પાંચ સંવત્સરની પૂનમ-અમાસમાં ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રોનો યોગ – ક્ષેત્રને આશ્રીને ચંદ-સૂર્ય સાથે નક્ષત્રોના યોગનો કાળ – બંને ચંદ્ર સૂર્યાદિનો સમાન નક્ષત્ર સાથે યોગ – X - X – પ્રાભૃત-૧૧ [.૯૮] સંવત્સર પાંચ, તેનો આદિ અંત, યોગકર્તા નક્ષત્ર Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૧૨/ - આગમ વિષય-દર્શન પ્રાભૃત-૧૨[.૯૯- – પાંચ સંવત્સરના મુહૂર્ત, દિવસ-રાત, આદિ-અંત -૧૦૬] – છ ઋતુનું પ્રમાણ, છ ક્ષય તિથિ, છ વૃદ્ધિતિથિ – એક યુગમાં સૂર્ય-ચંદ્રની આવૃત્તિ, તેનું પરિમાણ, તે સમયે થતો નક્ષત્રોનો યોગ, યોગકાળ – પાંચ પ્રકારના યોગ, તે યોગનો ક્ષેત્ર-નિર્દેશ —X—X પ્રાભૃત-૧૩[૧૦૭– – કૃષ્ણ અને શુકલ પક્ષમાં ચંદ્રની હાનિ-વૃદ્ધિ -૧૦૯] – બાસઠ પૂનમે બાસઠ અમાસે ચંદ્ર સાથે રાહુનો યોગ - પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડલગતિ -X—X— પ્રાભૃત-૧૪[૧૧૭] કૃષ્ણ અને શુકલ પક્ષમાં ચંદ્ર પ્રકાશ અને અંધકાર X — X — પ્રાભૃત-૧૫[૧૧૧- – ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ-અલ્પ બહત્ત્વ -૧૧૪] – એક મુહૂર્તમાં ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિર્ધિત માસમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહાદિની મંડલ ગતિ – ચંદ્ર-સૂર્યાદિની મંડલ ગતિ-અહોરાત્રમાં, યુગમાં — પ્રાભૂત-૧૦[૧૧૫] ચંદ્રલેશ્યા, સૂર્યલેશ્યા અને અંધકારના પર્યાય –x —X— પ્રાભૃત-૧૦[૧૧] ચંદ્ર-સૂર્ય ચ્યવન, ઉપપાત-પચીશ મતો, સ્વમત -X——– પ્રાભૂત-૧૮[૧૧૭– – ભૂમિથી ચંદ્રાદિ ઊંચાઈ-પચીશમતો, સ્વમત -૧૨૮] – જયોતિષ્ક દેવોનું એક-બીજાથી અંતર – ચંદ્ર સૂર્ય વિમાનની નીચે, ઉપર, સમ-તારા વિમાનો – એક ચંદ્રનો, ગ્રહ, નક્ષત્ર, તારાનો પરિવાર Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ “સૂરપન્નત્તિ” પ્રા.૧૮, પ્રા.પ્રા. – મેરુ પર્વતથી, લોકાંતથી જ્યોતિષ ચક્રનું અંતર – જંબૂદ્વીપમાં સૌથી ઉપર, નીચે, બહાર, અંદર ચાલતુ નક્ષત્ર – પાંચે જ્યોતિષ્ક વિમાનના સંસ્થાન, લંબાઈ આદિ, વહનકર્તા દેવની સંખ્યા, રૂપ, ગતિ, અલ્પબહત્ત્વ - એક તારા વિમાનથી બીજા તારા વિમાનનું અંતર – ચંદ્રની-સૂર્યની અગ્રમહિષી, તેની પરિવાર, વિદુર્વણા શક્તિ - જ્યોતિષ્ક દેવ-દેવીની, ચંદ્રાદિ સર્વે વિમાનની દેવ-દેવીની સ્થિતિ, જ્યોતિષ્કનું અલ્પ બહત્ત્વ -X —X — પ્રાકૃત-૧૯[૧૨૯-– ચંદ્ર-સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર-બાર મત, સ્વમત -૧૯૭] - લવણ સમુદ્રનું સંસ્થાન માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક – ઘાતકી ખંડનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક – કાલોદ સમુહનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક - પુષ્કરદ્વીપનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ – પુષ્કરાઈનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ક – મનુષ્યક્ષેત્ર અંદર-બહાર ચંદ્રાદિની ઉત્પત્તિ અને ગતિ – પુષ્કરોદધિનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - સ્વયંભૂરમણ પર્યંતના દ્વીપ સમુદ્રના માપ વગેરે —X—-X— પ્રાકૃત-૨૦[૧૯૪-– ચંદ્રાદિનું સ્વરૂપ- બે અન્યમત, સ્વમત કથન -૧૫] – રાહુનું વર્ણન-બે અન્યમત, સ્વમત કથન – રાહુના બે ભેદ, રાહુનો જઘન્યોત્કૃષ્ટકાળ [૧૯] – ચંદ્રને શશિ અને સૂર્યને આદિત્ય કેમ કહે છે? [૧૯૭] – ચંદ્ર-સૂર્યની અઝમહિષી આદિ વર્ણન – ચંદ્ર-સૂર્યના કામભોગોની માનવ ભોગ સાથે તુલના [૧૯૮-– અઠ્યાસી ગ્રહોના નામ, તેની સંગ્રહણી ગાથા -૨૧૪] – ઉપસંહાર ગાથા, સૂર્યપ્રજ્ઞપ્તિના પાત્ર-અપાત્ર [૧] સૂરપન્નત્તિ - ઉપાંગ સૂત્ર-૫ નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શનપૂર્ણ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૧/૧ – આગમ વિષય-દર્શન |૧૦| ચંદપન્નત્તિ-ઉપાંગ સૂત્ર-દ-ષિયાનુક્રમ પ્રાભૃત-૧ પ્રાભૃત પ્રાભૂત-૧ [..૧] વીર પરમાત્મ સ્તુતિ [.. ૨- અહતું, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્તુતિ -..૩] – ચંદ્ર (જ્યોતિષરાજ) પ્રજ્ઞપ્તિ કથન પ્રતિજ્ઞા [..૪] ગૌતમ દ્વારા ભ૦ને ચંદ્ર પ્રજ્ઞપ્તિની પૃચ્છા આ ચાર અતિરેક શ્લોક બાદ ચંદપન્નતિ-ઉપાંગ--નું સંપૂર્ણ વર્ણન સૂરપન્નતિ અનુસાર જાણવું માત્ર ક્રમાંકોના ફેરફાર સિવાય બધુ વિષયવસ્તુ તેમજ છે Page #280 -------------------------------------------------------------------------- ________________ - - બુદ્દીવ પન્નત્તિ” વલ-૧ ૨૮૩ ૧૮ જંબુદીવ પન્નત્તિ-ઉપાંગસૂત્ર-૭-ષિયાનુક્રમ વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર” [..૧] – અરિહંત નમસ્કાર, મિથિલાનગર્યાદિ વર્ણન – ભ૦ મહાવીરનું સમોસરણ, ધર્મદેશના [..૨] ગૌતમ સ્વામી વર્ણ, ભ૦ને નિવેદન [..૩] જંબુદ્વીપનું સ્થાન, સંસ્થાન, પ્રમાણ [..૪] – જંબુકીપની જગતિ, તેનું માપ, સંસ્થાન, સ્વરૂપ – પદ્મવર વેદિકા, તેનું માપ, સ્વરૂપાદિ [૫] વનખંડ, તેનો વિભ, પરિક્ષેપ [..] -વનખંડનું સ્વરૂપ, દેવતાની ક્રિડા, પદ્મવર વેદિકા [..૭- – જંબુદ્વીપના દ્વારો, રાજધાની દ્વારોની ઊંચાઈ, -૧૦] દ્વારોનું પરસ્પર અંતર [.૧૧] ભરતક્ષેત્રનું સ્થાન, સ્વરૂપ, માપ, સંસ્થાન તેના છ ખંડ, દક્ષિણ-ઉત્તર બે મુખ્ય વિભાગ [૧૨] – દક્ષિણાદ્ધ ભરત-સ્થાન, માપ, સંસ્થાન, ત્રણ ભાગ, વિખંભ, આયામ, પરિધિ, સ્વરૂપ, – ત્યાંના મનુષ્યનું સંઘયણ, સંસ્થાન, આયુ, ગતિ [.૧૩] – વૈતાઢય પર્વત-સ્થાન, વિસ્તાર, ઊંચાઈ આદિ – બાહા, જીવા, ઘનુપૃષ્ઠાદિના માપ, – પદ્મવર વેદિકા, વનખંડ, બે ગુફાનું વર્ણન, – ગુફાના કપાટ, નામ, દેવ, દેવોની સ્થિતિ – વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણી-વર્ણન – વિદ્યાધર શ્રેણીની બંને બાજુ પઘવર વેદિકા, વનખંડ, વિદ્યાધર નગર-રાજા-શ્રેણી વર્ણન – આભિયોગિક શ્રેણી, વ્યંતર દેવ-કીયા સ્થળ – શકેન્દ્ર આભિયોગિક દેવભવન, ભવન વર્ણન – આભિયોગિક શ્રેણીના શિખરનું વર્ણન – શિખરની પઘવર વેદિકા અને વનખંડ – શિખરતલ, વ્યંતર ક્રીડા સ્થળ, નવકૂટ – સિદ્ધાયતન ફૂટનું સ્થાન, માપાદિ વર્ણન – પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન [૧૪] Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - x ૧ – આગમ વિષય-દર્શન - સિદ્ધાયતનનું માપ, ત્રણ દ્વાર, દેવછંદક વર્ણન – એકસો આઠ જિનપ્રતિમા-વર્ણન [.૧૫- – દક્ષિણાર્ક ભરતટ-સ્થાન, પ્રમાણ, પ્રાસાદ -.૧૮] મણિપીઠિકા, સિંહાસન, દક્ષિણાર્ધ ભરતદેવ, તેની સ્થિતિ, સામાનિકદેવાદિ પરિવાર, રાજધાની આદિ [૧૯] વૈતાઢય પર્વત નામનો હેતુ, શાશ્વતતા, દેવવર્ણન [.૨૦] – ઉત્તરાર્ધ ભારતનું સ્થાન, ત્રણ ભાગ, આયામ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ વર્ણન [.૨૧] – ઋષભ કૂટ-સ્થાન, પ્રમાણ, પદ્મવર વેદિકા, વનખંડ, પ્રસાદ, દેવ, રાજધાની વર્ણન -x વાકાર-૨-“કાળ' [.૨૨] – કાળના ભેદે, અવસર્પિણી-ઉત્પસર્પિણીના ભેદ – એક મુહૂર્તના શ્વાસોચ્છવાસ, તેનું કાલમાપ [.૨૩- - સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર યાવત્ શીર્ષપહેલિકા - ૨] – શીર્ષ પહેલિકા પછીનો ઔપમિક કાળ [.૨૭- – ઔપમિક કાળ બે-પલ્યોપમ, સાગરોપમ - ૩૧] – પરમાણુ યાવત્ પલ્ય પ્રમાણ-વિસ્તારથી – સૂક્ષ્મ-સૂષમા યાવત્ દુષમ દુષમા કાળ પ્રમાણ – ઉત્સર્પિણી, ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ [૩૨] અવસર્પિણીના સુષમસુષમાકાળનું વિસ્તૃત વર્ણન [૩૩] દશ કલ્પ વૃક્ષ વર્ણન (““જીવાભિગમ''-સાક્ષી). [.૩૪- - સુષમ સુષમા કાળ વર્ણન-પુરુષ, સ્ત્રીનું વર્ણન, -.૩૭] બત્રીસલક્ષણ, મનુષ્યોની આહારેચ્છા, આહાર પૃથ્વી-પુષ્પ ફળોનો સ્વાદ, મનુષ્યનો નિવાસ વૃક્ષોનો આકાર, યથેચ્છ ક્રિયા કરતા મનુષ્ય – ગૃહ, ગ્રામ, અસિ આદિ કર્મ, સામાજિક વ્યવસ્થા સ્વજનરાગ, વૈરાદિ, મૈત્રી, વિવાહાદિ, મહોત્સવનટાદિ, યાન, પશુ ઉપયોગ, ધાન્યાદિનો અભાવ – વિષમભૂમિ, કાંટા, દેશમશક, વ્યાધિ, યુદ્ધાદિ મહારોગ, ભૂતબાધાદિ સર્વેનો અભાવ [૩૮] સુષમા સુષમામાં-મનુષ્ય સ્થિતિ, અવગાહના, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ જબુદ્દીવ પત્તિ' વલ-૨ સંસ્થાન, સંહનન, પાંસળી, પ્રસવકાળ, જાતિ, શિશુપાલન, મરણોત્રર ગતિનું વર્ણન [૩૯] સુષમકાળનું અને તેના મનુષ્યનું વર્ણન [૪૦] – સુષમ દુષમા કાળ અને તેના મનુષ્યનું વર્ણન – આ કાળના ત્રણ વિભાગનું વર્ણન [૪૧] સુષમદુષમાકાળના અંતર ભાગે પંદર કુલકર [૪૨] પંદર કુલકરોમાં ક્રમશઃ ત્રણ પ્રકારે દંડનીતિ [૪૩] –ઋષભદેવની ઉત્પત્તિ, તેમની વિશેષતા – તેમનો કુમાર કાળ, રાજકાળ, ૭૨-૬૪ કળા – પુત્રોનો રાજ્યાભિષેક, દીક્ષા, લોચ, તપશ્ચર્યા – સહદીક્ષિતની સંખ્યા,દેવદુષ્ય વસ્ત્ર [૪૪] – વર્ષ પર્યત સચેલક, ઉપસર્ગ, સંયમી જીવન, ચાર પ્રતિબંધ અભાવ, કેવળ જ્ઞાન કાળ, સ્થળ - 28ષભદેવનો પાંચ મહાવ્રતાદિ ઉપદેશ - તેમના ગણ, ગણધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, ચૌદપૂર્વી, આદિ પરિવાર વર્ણન – ઋષભદેવને બે પ્રકારે અંતકૃત્ ભૂમિ [૪૫] ઋષભદેવના કલ્યાણકાદિના નક્ષત્રનું નામ [૪૬] –ઋષભદેવ વર્ણન સંહનન, સંસ્થા, ઊંચાઈ, કુમાર-રાજ્ય-દીક્ષાકાળ, છદ્મસ્થ-કેવલીજીવન, નિર્વાણ, પૂર્ણાયુ, નિર્વાણપ, નિર્વાણઆસન, નિર્વાસોત્સવ ઈત્યાદિ -ઋષભ દેવાદિની ભસ્મનો ક્ષીરોદ સમુદ્રમાં પ્રક્ષેપ – દેવેન્દ્રો દ્વારા જિન અ0િ ગ્રહણ, સ્તૂપ નિર્માણ – નંદીશ્વર દ્વીપે અષ્ટાહ્નિકા નિર્વાણ મહોત્સવ – ઇન્દ્ર અને લોકપાલો દ્વારા અષ્ટલિકા મહોત્સવ – દેવેન્દ્રો દ્વારા સુધર્મા સભાની માણવક ચૈત્યસ્તંભમાં જિન અસ્થિની સ્થાપના અને અર્ચના [૪૭] – દુષમા સુષમા કાળ, અને તેના મનુષ્યોનું વર્ણન – ત્રણ વંશ, ત્રેવીસ તીર્થંકર, ૧૧-ચઠ્ઠી, નવ વાસુદેવ, નવ બલદેવની ઉત્પત્તિ [૪૮] દુષમ કાળ અને તેના મનુષ્યોનું વર્ણન – દુષમકાળના ત્રણ ભાગ, અંતે ધર્મવિચ્છેદ I Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ૨ -આગમ વિષય-દર્શન [૪૯] દુષમદુષમકાળ અને તે મનુષ્યોનું વર્ણન [.૫૦] ઉત્સર્પિણીનો દુષમદુષમા, દુષમાકાળ [૫૧] દુષમકાળે પંચમેઘ વર્ષા-પુષ્કરસંવર્તક, ક્ષીર, મેઘ, ધૃત, અમૃત, રસ મેઘવર્ષા [૫૨] તે વખતનું ભરત અને તેના મનુષ્યોનું વર્ણન [.પ૩] ઉત્સર્પિણીના દુષમ સુષમા, સુષમા અને સુષમ સુષમા કાળનું વર્ણન (પૂર્વવત) - X -X— વક્ષસ્કાર-૩ (ભરતચકી) [૫૪] – ભરત ક્ષેત્રના ભરત નામનું કારણ – વિનીતા રાજધાની વર્ણન, સ્થાન, પ્રમાણાદિ [.૫૫] – ભરત ચક્રી વર્ણન-દેહ, લક્ષણ, વિશેષતા, [.પs- – આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પત્તિ, વંદના, -.0] ભારતને જાણકારી, વિનીતાની સજાવટ, – ભરતનો શૃંગાર, ચક્રરત્નની પૂજા - અષ્ટ મંગલની રચના, કરમુક્તિનો આદેશ [૧] – ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ, – અભિષેક હસ્તિસેનાની સજ્જતા, માગધતીર્થે પડાવ - વાર્ધકી રત્ન દ્વારા છાવણી નિર્માણ, ભરતનો તપ [૨- – માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું -.૬૭] – દેવ દ્વારા ભરતનો સત્કાર, સ્કંધાવારે આગમન – ચક્રરત્નનું વરદામતીર્થે પ્રયાણ આદિ વર્ણન [.૬૮- – વરદામ અને પ્રભાસતીર્થે માગધતીર્થવતું વર્ણન -.૭૫] – ચક્રરત્નનું સિંધુદેવી ભવનતરફ પ્રયાણ – પૌષધ શાળા નિર્માણ, ભરતનો અઠ્ઠમ તપ – સિંધુ દેવી દ્વારા ભારતનો સત્કાર, આદિ વર્ણન – ચક્રરત્નનું વૈતાઢ્ય પ્રયાણ, પૌષધશાળા, તપ, દેવ દ્વારા સત્કાર, મહોત્સવ, તમિગ્રા ગુફા પ્રયાણ, કૃતમાલ દેવ આરાધન, સત્કાર આદિ વર્ણન [.૭૬] – સુષેણ સેનાપતિને સિંધુ નદી, સમુદ્ર અને વૈતાઢય પર્યંતના બધા રાજ્યો જીતવા જવા ભરતની આજ્ઞા - સૂષણનું વિજયપ્રયાણ અને આગમનાદિ વર્ણન Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ જબુદીવ પન્નત્તિ” વર્ષા-૩ ૭૭] – સુષેણને તમિસ્રા ગુફાના દ્વાર ખોલવા આજ્ઞા – સુષેણનો તપ, દવારાધન, દ્વારપૂજા, દ્વાર ખુલવા [.૭૮] – ભરતનો ગુફા પ્રવેશ, મણિ-કાકણી રત્ન વર્ણન [૭૯– ઉન્મજ્ઞા, નિમગ્ના નદી, આ નામનો હેતુ, – તે નદી દૂરાવહ જાણી પુલ બાંધવા આજ્ઞા – ગુફી સમીપ આવતા તિમિસ્રાના દ્વાર સ્વયં ખૂલવા [.૮૦- - ઉત્તરાર્ધ ભારતમાં આપાત કિરાતો સાથે યુદ્ધ -.૮૪] - ભરત સેનાનો પરાજય, અસિરત્ન-દંડ રત્ન વર્ણન – કિરાત સેનાનો પરાજય, કિરાત દ્વારા સ્વ કુલદેવતા નાગકુમાર આરાધના, નાગકુમાર દ્વારા મેઘવર્ષા [.૮૫- – વર્ષોથી રક્ષણ માટે ચર્મરત્ન, છત્રરત્નની મદદ -.૮૯] – આ બંને રત્નોનું વર્ણન, મણિરત્ન-ગાથાપતિરત્ન આદિનું વર્ણન-મહત્ત્વ, સુરક્ષા, ઈત્યાદિ [.૯૦- – સાત રાત્રી બાદ ભરતનો સંકલ્પ, ૧૬૦૦૦ દેવને આજ્ઞા, -.૯૫] - નાગકુમાર દ્વારા વર્ષો રોકવી, કિરાતોનું સમર્પણ, – સિંધુનદીના પશ્ચિમ તટવર્તી પ્રદેશોને જીતવા [.૯ – હિમવંત ગિરિ તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૦] – ક્ષુદ્ર હિમવંત દેવની આરાધના, બાણ ફેંકવું - દેવ દ્વારા ભરતનો સત્કાર, ઈત્યાદિ વર્ણન – ઋષભકૂટ પર્વત સમીપ શીલાપર ભારતનું નામાંકન – શુદ્ર હિમવંત દેવ દ્વારા અાહ્નિકા મહોત્સવ [૧૦૧- – દક્ષિણ વૈતાઢ્ય તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૩] – વૈતાઢ્ય સમીપે ભરતનો તપ, વિદ્યાધર રાજા નમિ-વિનમી – ભરતનો સત્કાર અને સ્ત્રી રત્નની સોંપણી – સ્ત્રીરત્ન વર્ણન, ખંડ પ્રપાત ગુફાનું દક્ષિણ દ્વારા ખોલવું – નૃત્ય માલ દેવની આરાધના, ગંગાતટવર્તી પ્રદેશ વિજય [.૧૦૪] – દક્ષિણમાં ખંડ પ્રપાત ગુફા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ – ખંડપ્રપાત ગુફા આદિ, નટમાલક દેવાદિ વર્ણન [૧૦૫– – નવનિધિ, ચૌદ રત્ન આરાધન, નિધિ વર્ણન -૧૨૦] – નિધિ સ્થાનક, વિનિતા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ [૧૧] – ભરતની ઋદ્ધિ, વિનિતા પ્રવેશ, વિજયયાત્રા સમાપન [૧૨] – ભરતનો રાજ્યાભિષેક, અભિષેક, મંડપ-પીઠાદિ નિર્માણ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૩/– આગમ વિષય-દર્શન ~~ સેનાપતિ આદિ દ્વારા સિંચન, દેવ દ્વારા મુગટ અર્પણ આદિ [૧૨૩– – ચક્રાદિ ચૌદ રત્નોના વિભિન્ન ઉત્પથિસ્થાન - -૧૨૬] – રત્ન, નિધિ, દેવ, આજ્ઞાધીન રાજા, ઋતુકલ્યાણક, જનપદ કલ્યાણક, નાટક સ્થાન, સૂપકાર, શ્રેણ્યાદિ, અશ્વ, ગજ, રથ, પાયદળ, નગર આદિની સંખ્યા – અરીસા ઘરમાં ભરતનું આત્મદર્શન, કેવલજ્ઞાન, કેશલોચ, દેવદત્ત વેશનું ગ્રહણ, સહદીક્ષિતો, સંલેખના, નિર્વાણ – ભરતની કુમારાવસ્થા, રાજ્યાવસ્થા, દીક્ષાવસ્થા, કેવલી પર્યાય, સર્વાયુ, ઇત્યાદિ, ભરત નામની શાશ્વતતા ૨૮૮ — X = X — વક્ષસ્કાર-૪-મૃદુ હિમવંત – [૧૨૭] – ક્ષુદ્ હિમવાનુ પર્વતનું સ્થાન, ઊંચાઇ, ઉર્દૂધ, વિષ્લેભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સંસ્થાનાદિ – પદ્મવર વેદિકા, વનખંડ, વ્યંતરÇીડા સ્થાન [૧૨૮] – પદ્મદૃહનું માપ, પદ્મવરવેદિકા, વનખંડ – પદ્મનું માપ, પદ્મકર્ણિકા, ભવન, ભવન દ્વાર — મણિપીઠિકા, શયનીય, પદ્મ ફરતા પદ્મો – શ્રીદેવીની સામાનિક દેવી, મહત્તરિકા અને ત્રણ પર્ષદાના પદ્મો, સર્વ પદ્મોની સંખ્યા – પદ્મહ નામનોહેતુ, શાશ્વતતા, શ્રીદેવી [૧૨૯] – ગંગાનદીનું ઉદ્ગમ સ્થાન, ગંગા પ્રવાહ પરિમાણ – જિહ્નિકા, ગંગા પ્રપાત કુંડ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્રણ સોપાન, તોરણ અને અષ્ટમંગલનું વર્ણન – ગંગાદ્વીપ વર્ણન, ગંગા દેવીનું ભવન, મણિપીઠિકા સમુદ્રમાં મળવું, ગંગા પ્રવાહનું પરિમાણ – સિંધુ નદી સમગ્ર વર્ણન-ગંગા નદીવત્ – સિંધુ આવર્તકુંડ, સિંધુ પ્રપાતકુંડ, સિંધુદ્વીપ, રોહિતાંશા નદી – કૂંડ-દ્વીપ આદિ વર્ણન [૧૩૦] – ક્ષુદ્ર હિમવંત ઉપર ૧૧- ફૂટ, સિદ્ધાયતન ફૂટ – પદ્મવર વેદિકા, વનખંડ, આદિ વર્ણન – જિનાલય, તેનું માપ, અરિહંત પ્રતિમાનું વર્ણન Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ જબુદ્દીવ પન્નત્તિ” વલ-૪ – સુદ હિમવંત કૂટ, સ્થાન, માપ, પ્રાસાદ વતંસક, સિંહાસન, સુદ હિમવંત દેવ, હિમવંત રાજધાની – શેષ ફૂટ વર્ણન, ચાર ફૂટ પર દેવ, બાકી ફૂટે દેવીઓ – સુદ હિમવંત નામનો હેતુ, કુદ હિમવંત દેવવર્ણન [૧૩૧] – હેમવંત ક્ષેત્ર, તેનું-સ્થાન, લંબાઈ, પહોળાઈ, આકાર, – બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સર્વદા સુષમા-દુષમા કાળવતુ [૧૩૨] – શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય, સ્થાન, ઊંચાઇ, ઉધ, સંસ્થાન, માપ, પરિધિ, પાવર વેદિકા, વનખંડ, પ્રાસાદવવંસક, શબ્દાપાતી નામહેતુ શબ્દાપાતીદેવ, દેવ સ્થિતિ, પરિવાર [૧૩૩] હૈમવત નામનો હેતુ, હૈમવત દેવ, તેની સ્થિતિ [૧૩૪] – મહાહિમવંત પર્વત-સ્થાન, લંબાઈ આદિ માપ, બાહા, જીવા, ઘનુપૃષ્ઠ, પાવરવેદિકા, વનખંડાદિ [૧૩] – મહાપદ્મદ્રહ-સ્થાન, લંબાઈ, વિધ્વંભ, પદ્મપ્રમાણ, – હૃી દેવી-સ્થિતિ, મહાપમદૂહ-શાશ્વતનામ - રોહિતાનદી વર્ણન-ઉદ્ગમ સ્થાને પ્રવાહ પરિણામ, - જિલ્લિકા, રોહિતા પ્રપાત કુંડ, રોહિતદ્વીપ વર્ણન – પાવર વેદિકા, વનખંડ, ભવન, મળતી નદીઓ – હરિકાંતા નદી વર્ણન-સ્થાન, જિહ્નિકાદિ – હરિકાંતા પ્રપાત કુંડ, હરિકાંતા દ્વીપ-વર્ણન [૧૩] – મહા હિમવંત પર્વત, આઠ કૂટ, કૂટ પરિમાણ, – મહાહિમવંત દેવ, તેની સ્થિતિ [૧૩] – હરિવર્ષ ક્ષેત્ર-સ્થાન, વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ – ક્ષેત્રની સ્થિતિ સદા સુષમાકાળ સમાન, હરિવર્ષદવ - વિકટાપાતી વૃત્ત વૈતાઢ઼ય પર્વત-સ્થાન, અરુણદેવ - વિકટાપાતી રાજધાની, હરિવર્ષ ક્ષેત્ર નામનો હેતુ [૧૩૮] – નિષઘપર્વત-સ્થાન, લંબાઈ-પહોળાઈ આદિ માપ – બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પાવરવેદિકા, વનખંડ – તિગિચ્છ દૂહ-સ્થાન, પરિમાણ, ધૃતિ દેવી [૩૯] – હરિતા નદી, હરિતપ્રપાત કુંડ, હરિત દીપ-વર્ણન – મળતી નદીઓ, શેષ વર્ણન હરિકાંતા સમાન – સીતોદા નદી, સ્થાન, આરંભનો પ્રવાહ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૪ - આગમ વિષય-દર્શન – સીતોદા પ્રપાત કુંડ, સીતાદા દીપ-માપ વર્ણન – ચિત્ર-વિચિત્રકૂટ પર્વત, નિષધાદિ પાંચ દૂહ – સીતોદામાં મળતી ૮૪000 નદીયો – વિદ્યુમ્રભ વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજયમાંથી નીકળતી નદી અને સીતાદામાં મળતી નદીઓ – સીતોદાનો આરંભે-અંતે વિખંભ, ઉદ્ધવ – પાવર વેદિકા, વનખંડ વર્ણન – નિષધ પર્વત ઉપરના નવકૂટ, વર્ણન – નિષધ રાજધાની, નિષધનામ, નિષધ દેવ [૧૪૦] – મહાવિદેહ ક્ષેત્ર-સ્થાન, લંબાઈ આદિ માપ, – વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ માપો – મહાવિદેહના ચાર ભાગ, મહાવિદેહ નામનો હેતુ – ત્યાંના મનુષ્યોના સંહનન, સંસ્થાન, અવગાહનાદિ – મહાવિદેહ દેવ, તેની સ્થિતિ, નામની શાશ્વતત [૧૪૧] – ગંધમાદન વક્ષસ્કાર પર્વત-સ્થાન, માપ આદિ - નીલવંત, મેરુ પાસે ગંધમાદનની ઊંચાઈ-વિખંભ – ગંધમાદનનું સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડાદિ – ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ, વર્ણન પૂર્વવત્ – પ્રત્યેક ફૂટ ઉપર દેવી, પ્રાસાદવવંસક, રાજધાની - ગંધમાદન નામનો હેતુ, ગંધમાદન દેવ-સ્થિતિ [૧૪૨] – ઉત્તરકુર ક્ષેત્ર-સ્થાન, માપ, સંસ્થાન, જીવા, ધનુપૃષ્ઠ, સુષમ-સુષમાકાળ સમાન સ્થિતિ [૧૪૩- – યમક પર્વત-સ્થાન, ઉંચાઇ, ઉધ, વિખંભ, -૧૪૫] – પરિધિ, સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડ. પ્રાસાદવવંસક, સિંહાસન, યમકદેવ પરિવાર, - યમક નામનો હેતુ, તેની શાશ્વતતા, - યમકારાજધાની-સ્થાન, પરિમાણ, પ્રાકાર, કપિશીર્ષકો, દ્વાર, વનખંડ, પ્રાસાદવવંસક, – ઉપરિકાલયન, તેની પધવર વેદિકા, વનખંડ પ્રાસાદવવંસક, સિંહાસન, પ્રાસાદ પંક્તિઓ - સુધર્માસભા, મુખમંડપ, પ્રેક્ષાધર, ખૂંપાદિ – અરિહંત પ્રતિમા, ચૈત્યવૃક્ષ, મણિપીઠિકા, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ જંબુદ્દીવ પન્નત્તિ' વક્ષ-૪ મહેન્દ્ર ધ્વજ, મનોગુલિકા, ધૂપઘરિકા, મણિપીઠિકા, ચૈત્યસ્તંભ, જિન અસ્થિ, શયનીય, શસ્ત્રાગાર, - જિનાલય, દેવછંદક જિનપ્રતિમાદિ વર્ણન - ઉપપાતાદિ ચાર સભા, કહ, પુષ્કરિણી આદિ [૧૪ -- નીલવંત દૂહ-સ્થાન, લંબાઈ આદિ, પદ્મવર વેદિકા-૧૫૦] વનખંડ વર્ણન, નીલવંત નાગુકુમાર દેવ, – નીલવંત દૂહની બંને બાજુ કાંચન પર્વત, તેનું માપ, – પાંચ દૂહો, તેમાં એકએક દેવ, યમકા રાજધાની [૧૫૧- - જંબૂપીઠ-સ્થાન, પરિધિ, પહોળાઈ, પદ્મવર વેદિકા, -૧૫૩] વનખંડ, ત્રિસોપાન, તોરણ, મણિપીઠિા, – જંબૂ સુદર્શનની ઊંચાઇ, ઉધ, સ્કંધ, શાળા, -- ચાર દિશામાં ચાર શાળા, ત્યાં એક-એક જિનાલય - જિનાલયની લંબાઇ-પહોળાઇ, ધાર, મણિપીઠિકા, – જિન પ્રતિમા વર્ણન, પૂર્વની શાખામાં ભવન – શેષ શાખામાં પ્રાસાદવવંસક, પાવર વેદિકાદિ - ૧૦૮ જંબૂવૃક્ષ વર્ણન, અનાત દેવના સામાનિક – અનાદૂત દેવની અમહિષી આદિ પરિવાર – સામાજિક, અગ્રમહિષી આદિના જંબૂવૃક્ષો [૧૫૪- – જંબૂવૃક્ષના વનખંડોનું વર્ણન, પુષ્કરિણી -૧૬૨] – પુષ્કરિણિના પ્રાસાદો, પ્રાસાદ કૂટાદિ વર્ણન – જંબુસુદર્શન વૃક્ષના બાર નામ, હેતુ, શાશ્વતતા – અનાદૃતા રાજધાની વર્ણન [૧૬૩- – ઉત્તરકુર નામનો હેતુ, શાશ્વતતા, ઉત્તરકુરુ દેવ, -૧] - માલ્યવંત વક્ષસ્કાર પર્વતનું વર્ણન – માલ્યવંત ઉપર નવ કૂટ, બે કૂટમાં દેવ, શેષ કૂટોમાં દેવીઓ, તેઓની રાજધાની, શેષ પૂર્વવત [૧૬૭- - હરિસ્સહ ફૂટ-પરિમાણ, રાજધાની-વર્ણન -૧૯] - માલ્યવંત નામનો હેતુ, માલ્યવંત દેવાદિ – કચ્છ વિજય-સ્થાન, પરિમાણ, છ વિભાગાદિ – વૈતાઢ્ય પર્વતથી કચ્છ વિજયના બે વિભાગ - દક્ષિણાર્ધ કચ્છવિજય-સ્થાન, પરિમાણ, સંસ્થાન, – ત્યાંના મનુષ્યોનું વર્ણન Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૪ – આગમ વિષય-દર્શન – વૈતાઢય પર્વત-સ્થાન, પરિમાણાદિ વર્ણન – વિદ્યાધર શ્રેણીનું વર્ણન, વિદ્યાધર નગર - ઉત્તરાર્ધ કચ્છ વિજય-દક્ષિણાઈ કચ્છ સમાન વર્ણન – સિંધુકુંડ વર્ણન, સિંધુ નદીમાં મળતી નદી-આદિ – 28ષભકૂટ વર્ણન, ગંગાકુંડ વર્ણન, કચ્છ વિજયનામ - ક્ષેમા રાજધાની, કચ્છ રાજા, કચ્છ દેવ, નામની શાશ્વતતા [૧૭] – ચિત્રકૂટ વલસાર પર્વત-વર્ણન, પરિમાણાદિ – નીલવંત અને સીતા નદી નજીક ચિત્રકૂટનું માપ – ચિત્રકૂટનું સંસ્થાન, પદ્મવર વેદિકા, વનખંડ – ચિત્રકૂટના ચાર કૂટો, ત્યાંના દેવ, રાજધાની [૧૭૧- – સુકચ્છ વિજય-સ્થાન, ખેમપુરા રાજધાની, સુકચ્છ રાજા -૧૭૩] – ગાથાપતિકુંડ, ગાથાપતિદ્વીપ, ગાથાપતિ નદી - નદીનો સંગમ, પ્રવાહ, પદ્મવર વેદિકા, વનખંડ – મહાકચ્છ વિજય, પાકૂટ વક્ષસ્કાર પર્વત – પદ્મકૂટના ચારકૂટ, પાકૂટ દેવ આદિ વર્ણન - કચ્છગાવતી વિજય-વર્ણન-પૂર્વવતુ – દહાવતી કુંડ, દહાવતીનદ્યાદિ વર્ણન – આવર્ત વિજય- વર્ણન કચ્છ વિજય મુજબ – નલીન ફૂટ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવત્ – મંગલાવર્ત વિજય વર્ણન-પૂર્વવત્ – પુષ્પરાવર્ત વિજય વર્ણન-પૂર્વવત્ - એક શૈલ વક્ષસ્કાર પર્વત વર્ણન-પૂર્વવત્ -પુષ્કાલવતી વિજય વર્ણન-પૂર્વવત્ – સીતામુખ વન-સ્થાન, લંબાઈ આદિ વર્ણન - નીલવંત પાસે વનનો વિખંભ, પદ્મવર વેદિકાદિ – આઠ રાજધાનીના નામ, આઠ રાજ, વિદ્યાધર શ્રેણી – અભિયોગ શ્રેણી, વક્ષસ્કાર પર્વત, અંતર્નાદી [૧૭૪-– સીતામુખવન-સ્થાન, ઉત્તરની આઠ વિજય, રાજધાની, -૧૭૭] વક્ષસ્કાર પર્વત, નદીઓ [૧૭૮- – સૌમનસ વક્ષસ્કાર પર્વત-સ્થાન, પરિમાણ આદિ -૧૮૦] – સૌમનસ-દેવ, નામ, કૂટ, દેવ-દેવી, રાજધાની – દેવકુરુ સ્થાન, શેષ વર્ણન ઉત્તરકુર સમાન Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ બુદીવ પન્નત્તિ'' વક્ષ-૪ [૧૮૧] ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વત-સ્થાન, રાજધાની આદિ [૧૮૨] નિષઘાદિ પાંચ દૂહ, તેના દેવ, રાજધાની [૧૮૩] કૂટ શાલ્મલી પીઠનું વર્ણન-પૂર્વવત્, દેવકુર દેવ [૧૮૪-– વિદ્યુપ્રભ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવતુ -૧૯૩] – વિદ્યુ—ભ ઉપર નવકૂટ, કૂટના દેવ-દેવીઓ, તેમની રાજધાની, વિદ્યુપ્રભ નામ, દેવ - દક્ષિણ-ઉત્તરની આઠ વિજય, રાજધાનીઓ, વક્ષસ્કાર પર્વત, અંતર્નદી, દેવ-વર્ણન [૧૯૪-]– મંદર (મર) પર્વત, સ્થાન, ઊંચાઈ, ઉધ, વિન્કંઠ, -૧૯] પરિધિ, વનખંડ, ચાર વન, ભદ્રશાલવન, સ્થાન, માપ, ભાગ, પદ્મવર વેદિકા, વનખંડ, દેવફ્રીડા સ્થળ, જિનાલય - અરિહંત પ્રતિમા વર્ણન, નંદા પુષ્કરિણિ વર્ણન [૧૯૭] – નંદનવન-વર્ણન, નવકૂટાદિ વર્ણન ૧િ૯૮] સોમનસવન-વર્ણન [૧૯૯] પંડક વન-વર્ણન, મેરુ ચૂલિકાનું પરિમાણ, ચૂલિકા ઉપર જિનાલય, ભવન, પ્રાસાદવવંસક ૨૦૦] – પંડડ વનમાં ચાર અભિષેક શીલા-પરિમાણ, – પંડુ શિલા, પંડુકબલશિલા, રક્તશિલા અને રક્તકંબલ શિલા, તેના ઉપર સિંહાસનનું વર્ણન – કઈ શિલા ઉપર કયા તિર્થંકરનો અભિષેક [૨૦૧-– મેરુ પર્વતના ત્રણ કાંડ, કાંડમાં રહેલ દ્રવ્યો, ૨૦૫ – કાંડની ઊંચાઈ, મેરુનું પરિણામ, મેરુના નામો – મેરુ નામનો હેતુ, મેરુ દેવ, તેની સ્થિતિ [૨૦-– નીલવંત પર્વત-વર્ણન પૂર્વવત્ -૨૦૮] – નારીકાંતા નદી, કેશરી દૂહ-વર્ણન – નીલવંતના કૂટ, નીલવંત નામનો હેતુ આદિ[૨૦૯-– રમ્યફ વર્ષ, ગંધાપાતિ વૃત વૈતાઢ્ય વર્ણન -૨૧૧] – રુકમી પર્વત, મહાપુંડરિક દૂહ, નરકાંતા અને રૂખકૂલા નદી, રુકમીના કૂટા આદિ વર્ણન – હૈરણ્યવત ક્ષેત્ર, માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય વર્ણન – શિખરી પર્વત, પુંડરીકÉહ, નદી, કૂટ વર્ણન – ઐરાવત ક્ષેત્ર-વર્ણન (ભરત ક્ષેત્ર વ) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ - આગમ વિષય-દર્શન વાકાર-પ-જિન જન્માભિષેક [૨૧૨- – જિન જન્માભિષેક, છપ્પન દિકકુમરી આગમન -૨૨] – દિકુમારીના અલગ-અલગ કર્તવ્યો જેમ કે નાલછેદન, મર્દન, ઉલટન, સ્નાન, ગીત-ગાનાદિ [૨૭- - જિન જન્મ સમયે કેન્દ્રનું આગમન, વિમાન વર્ણન, -૨૨૯] –માતાને અવસ્વાપિની નિદ્રાદિ, પાંચ રૂપ વિદુર્વણા, – પંડક વનની શિલા ઉપર જિન-અભિષેક [૨૩૦- - ઇશાનેન્દ્ર આદિ બધાં ઈન્દ્રોનું મેરુ પર આગમન, -૨૩૫] – વિમાન રચયિતા દેવ, સુઘોષાદિ ઘંટનાદ [૨૩-– ચમરેન્દ્ર, જ્યોતિશ્કેન્દ્રનું મેરુ પર્વત આગમન, -૨૩૮] – પરિવાર, વિમાન, ઘંટનાદ ઈત્યાદિ વર્ણન [૨૩૯-– અચ્યતેન્દ્ર દ્વારા અભિષેક સામગ્રી માટે આજ્ઞા, -૨૪૩] – વિવિધ કળશાદિ સામગ્રી, હીરોદકાદિ દ્રવ્યો, - સપરિવાર અભિષેક, વાઘ, ગીત, નૃત્યાદિ – અંજલિબદ્ધ થઈ ૧૦૮ સ્તુતિ કરવી ઇત્યાદિ – ઇન્દ્રો દ્વારા અભિષેક, સ્તવનાઆદિ ભક્તિ [૨૪] – શક્રના પાંચ રૂપે, છત્ર-ચામર-વજાદિ ધારણ કરવા – સપરિવાર ગમન, માતા પાસે પ્રભુને મૂકવા - પ્રભુના ભવનમાં સોનુ-રૂપું-આદિથી ભંડાર ભરવા – પ્રભુ અને માતાનું અનિષ્ટ ન કરવા ઘોષણાદિ - X -X — વક્ષસ્કાર-૬-“જંબુદ્વીપગતપદાર્થ [૨૪૫- – જંબુદ્વીપ-લવણ સમુદ્રના પદાર્થોનો પરસ્પર સ્પર્શ અને -૨૪] તેના જીવોની એકમેકમાં ઉત્પત્તિ – જંબૂદીપ મધ્યવર્તી ખંડદ્વારાદિ દશ પદાર્થો [૨૪૭- – જંબુદ્વીપના-ભરત પ્રમાણ ખંડ, વર્નયોજન, ક્ષેત્ર, -૨૪૯] વર્ષપર્વત, મેરુ, ચિત્ર-વિચિત્ર કૂટ, યમક પર્વત, કાંચનપર્વત, વક્ષસ્કાર, વૈતાઢય, કૂટો, તીર્થ, શ્રેણીઓ, ચક્રવર્તી વિજય, રાજધાની, ગુફાઓ, કૃતમાલદેવ, નૃત્યમાલદેવ, ઋષભકૂટ, મહાદૂહ, મહાનદીઓ, મહાનદીની પરિવાર રૂપ નદીઓ ક્ષેત્રાનુસાર મહાનદી આદિની ગણના Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ જેબુદીવ પન્નત્તિ' વક્ષ-૭ વક્ષસ્કાર--“જ્યોતિષુ” [૨૫૦- - જંબુદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા -૨૫] – જંબુદ્વીપમાં સૂર્યમંડલ, સૂર્યમંડલ અંતર – લવણ સમુદ્રમાં સૂર્ય મંડલ અંતર – પહેલાથી છેલ્લા સૂર્ય મંડલનું અંતર [૨૫૭– – પ્રત્યેક સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ આદિ -૨૫૮] – મેરુથી પહેલા-છેલ્લા-બધાં સૂર્યમંડલનું અંતર – અંતિમ સૂર્યમંડલથી બધાં સૂર્યમંડલનું અંતર – પ્રત્યેક સૂર્ય મંડલની લંબાઈ; વિખંભ, પરિધિ – સૂર્યમંડલોમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ અને સૂર્યદર્શનના અંતરનું માપ – પ્રત્યેક અયન, મંડલમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ અને સૂર્યદર્શનના અંતરનું પ્રમાણ રિપ૯] સૂર્યમંડલો અનેદિવસ-રાત્રીનું પરિમાણ [૨૬૦- – સૂર્યમંડલો અને સૂર્યના તાપક્ષેત્ર તથા -૨૬૨] અંધકાર ક્ષેત્રનું સંસ્થાન [૨૩- – જંબુદ્વીપમાં સૂર્યદર્શનનું પ્રમાણ- ત્રણ રીતે -૨૬૮] – જંબુદ્વીપમાં સૂર્યની વર્તમાનક્ષેત્રે ગતિ, સ્પર્શ - જંબુદ્વીપમાં સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર – માનુષોત્તર પર્વત સુધી જ્યોતિષ્કદેવ-ઉત્પત્તિ, પ્રદક્ષિણા – જ્યોતિશ્કેન્દ્રોના મરણ બાદ સામાનિક દેવ શાસન – ઇન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ ઉપપાત-વિરહકાળ – માનુષોત્તર પર્વત પછી જ્યોતિષ્ક દેવોની ઉત્પત્તિ, તાપક્ષેત્ર, ગતિ અભાવ આદિ વર્ણન [૨૯-– ચંદ્ર મંડલ સંખ્યા, વિભાગ, ચંદ્ર મંડલોનું અંતર -૨૭૫] – ચંદ્ર મંડલની લંબાઈ, વિખંભ, પરિધિ – મેરુથી ચંદ્ર મંડલ અંતર, પ્રત્યેક ચંદ્ર મંડલ અંતર – ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં તેની ગતિ – ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં ચંદ્રની હીનગતિ [૨૭૬-- નક્ષત્ર મંડલ-સંખ્યાદિ, નક્ષત્ર મંડલ અને તેનું અંતર, -૨૭૭] – નક્ષત્રમંડલનું પરિમાણ, મેરુથી નક્ષત્ર મંડલ અંતર – નક્ષત્ર મંડલ અને એક મુહૂર્તમાં તેની ગતિ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ – ચંદ્ર મંડલ સાથે નક્ષત્ર મંડલનો યોગ – એક મુહૂર્તમાં મંડલની અવગાહના-ત્રણ ભેદે – જંબુઢ્ઢીપમાં સૂર્ય-ચંદ્રની ઉદય-દિશાઓ – શેષ વર્ણન–ભગવતીસૂત્ર-શતક-૫, ઉદ્દેશા-૨ મુજબ [૨૭૮- – સંવત્સરના ભેદ- નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ -૨૮૮] – સંવત્સરના પેટા ભેદો-ચંદ્ર સંવત્સરના પર્વ [૨૮૯- – સંવત્સરના બાર માસ, લૌકિક-લોકોત્તર માસ -૨૯૮] – માસના બે પક્ષ, પક્ષના પંદર દિવસ, તેના નામ – પંદર તિથિના નામ, પક્ષની પંદર રાત, તેના નામ, – પંદર રાત્રીની તિથિના નામ, અહોરાત્રના મુહૂર્તા દ [૨૯૯] - કરણના ૧૧ ભેદ, ચર-સ્થિર કરણ ૭/- આગમ વિષય-દર્શન – શુકલ-કૃષ્ણ પક્ષના કરણ, [300] – આદિનું સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર – પાંચ સંવત્સરના યુગ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર [૩૦૧] – દશપ્રકારે યોગ [૩૦૨- — અઠ્ઠાવીસ નક્ષત્ર, ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર, -૩૩૧] — ચંદ્ર સાથે પ્રમદ યોગ કર્તા નક્ષત્રો, નક્ષત્ર દેવતા, – સર્વ નક્ષત્રોના તારા, ગોત્ર, સંસ્થાન ― – ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રનો યોગકાળ – નક્ષત્રના કુલ, ઉપકુલ, ફુલોપકુલ – બાર પૂર્ણિમા, બાર અમાસ – પૂર્ણિમા, અમાસમાં નક્ષત્રનો, કુલોનો, ઉપકુલોનો, કુલોપફુલોનો યોગ – છ–પૂર્ણિમા અને છ અમાસના નક્ષત્રો [૩૩૨– – વર્ષા ઋતુ, હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ આ ત્રણે -૩૩૫] ઋતુના પ્રત્યેકના ચાર-ચાર માસ, એ બારે માસને પૂર્ણકર્તા અલગ-અલગ નક્ષત્રના દિવસ, પૌરુષીપ્રમાણ [૩૩૬- — ચંદ્ર, સૂર્ય નીચે-સમાંતર-ઉ૫૨નો તારાગણ -૩૩૯] – એક ચંદ્રનો પરિવાર, મેરુથી જ્યોતિષ ચક્રઅંતર, – લોકાંતથી જ્યોતિષ ચક્ર અંતર Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ બુદીવ પન્નત્તિ” વલ- – પૃથ્વીથી તારા, સૂર્ય, ચંદ્રાદિનું અંતર – સૂર્યવિમાનથી ચંદ્ર વિમાનનું અંતર - સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર [૩૪૦- – મંડલ-અને-ગતિકર્તા નક્ષત્ર -૩૪૩] – ચંદ્રાદિ પાંચે જ્યોતિષ્ક વિમાનનું માપ [૩૪૪-– ચંદ્રાદિ પાંચેનું વહન કર્તા દેવનું વર્ણન -૩૪૯] – જ્યોતિષ દેવોની ગતિ, ઋદ્ધિની તુલના [૩૫] જંબુદ્વીપના એક તારાથી બીજા તારાનું અંતર [૩૫૧- – ચંદ્રની અગ્રમહિષી, તેનો પરિવાર, વિદુર્વણા -૩૫૪] – ચંદ્રનું ચંદ્ર વિમાનમાં મૈથુન ન કરવાનું કારણ – પ્રત્યેક ગ્રહોની અઝમહિષી, તેનો પરિવાર [૩પપ – ચંદ્રાદિ પાંચે વિમાને દેવ-દેવીની સ્થિતિ, [૩૫-– નક્ષત્રના સ્વામીઓના નામો -૩૫૯] – ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવનું અલ્પબદુત્ત્વ [૩૬૦- – જંબુદ્વીપના તીર્થકર, ચકી, બલદેવ, વાસુદેવ -૩૭૪] – જંબુદ્વીપમાં નિધિ, નિધિઓનો પરિભોગ - પંચેન્દ્રિય, એકેન્દ્રિય રત્નો તેનો પરિભોગ – જંબૂદ્વીપની લંબાઇ, વિખંભ, પરિધિ, ઉઘ, ઊંચાઈ, પૂર્ણ પરિમાણ, શાશ્વત-અશાશ્વતતા કથન, નિત્ય અવસ્થિતિ, પૃથ્વી આદિમાં પરિણમન – સર્વ જીવોની પાંચ સ્થાવર કાયોમાં અનંતવાર ઉત્પત્તિ – જંબુદ્વીપ નામનો હેતુ [૩૭૫] – ઉપસંહાર-પર્ષદા સમક્ષ જંબુદ્વિવપન્નતિ પ્રતિપાદન —X —X— [૧૮] જંબુદ્વીવ પન્નત્તિ - ઉપાંગસૂત્ર-છનું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૧ - આગમ વિષય-દર્શન [૧૯ નિરસાવલિયા-ઉપાંગસૂત્ર-૮-વિષચાનુક્રમ અધ્યયન-૧[..૧] આરંભ, રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, અશોકવૃક્ષ [..૨- આર્યસુઘર્મા, અંબૂ અણગાર, ઉપાંગ વિશે પ્રશ્ન -..૪] – ઉપાંગના પાંચ વર્ગ-નિરયાવલિયાદિ [.. ૫] - વર્ગ-૧-ના-૧૦-અધ્યયન, અધ્યયન-૧-વર્ણન - શ્રેણિક, કોણિક, શ્રેણિકની રાણી કાલી [.૬ – કાલીદેવી પુત્ર કાલકુમાર, રથમુશલ સંગ્રામે જવું -..૭] – કાલીદેવીનો કાલકુમાર વિશે પ્રશ્ન, ભo દ્વારા સમાધાન, કાલકુમારનું મૃત્યુ, કાલીનો શોક [..૮- – કાલકુમારની મૃત્યુ પછીની ગતિનો પ્રશ્નોત્તર -..૯] – ચોથી નારકીમાં, તેનું કારણ – અભયકુમાર, ચેલણાદેવી, સિંહનું સ્વપ્ન [.૧૦ – ચેલણાને દોહલો, અભયકુમાર દ્વારા પૂર્તિ -.૧] –ચેલણાનો ગર્ભપાત પ્રયાસ, પુત્રને જન્મતાંજ- ઉકરડે - ફેંકવો, શ્રેણિક દ્વારા બાળક પાછો લાવવો. - શ્રેણિકનો બાળક પ્રત્યે મોહ, કોણિક નામ-વિવાહાદિ – કૂણિક દ્વારા શ્રેણિકને બંદી બનાવી પોતે રાજા થવું -ચેલણા દ્વારા કણિકને પૂર્વ વૃત્તાંત કહેવો. કણિકનું બંદીખાને જવું, શ્રેણિક દ્વારા આત્મહત્યા [૧૭- – વિહલ્લકુમારના સેચનક ગંધ હસ્તિની જલક્રીડા, - ૧૯] – વિહલ્લનું ચેટક રાજા પાસે જવું, ચેટક-કોણિકનું યુદ્ધ – કાળ આદિનો કણિકને સહયોગ, યુદ્ધમાં મૃત્યુ -- કાળકુમાર નરકમાંથી મહાવિદેશ જઇ-મોક્ષ અધ્યયન-૨ થી ૧૦ [૨૦- – સુકાલ-આદિ નવે કુમારોનું વર્ણન કાલકુમાર - ૨૧] અનુસાર જાણવું – X-X—[૧૯] નિરસાવલિયા - ઉપાંગસૂત્ર-૯ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ કપૂવડિસિયા' અ.૧ (૨૦ કMવડિસિયા-ઉપાંગસુત્ર-૯-વિષચાનકમ અધ્યયન-૧-“પદ્ય [..૧] – આરંભ વાક્ય, દશ અધ્યયના નામ – પ્રથમ અધ્યયનનો ઉપોદ્માત, – ચંપાનગરી, કૂણિક રાજા, શ્રેણિક પત્ની કાલી, – કાલકુમાર-પદ્માવતી રાણી, પુત્ર પદ્મકુમાર – પાકુમારની ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા – પદ્મ મુનિની રત્નત્રયની આરાધના, અનશન – સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ, ત્યાંની સ્થિતિ – દેવલોકથી ઍવી મહાવિદેહે જન્મ-મોક્ષ, –૪–૪ – અધ્યયન-૨ થી ૧૦ [..૨] – મહાપદ્મ આદિ નવકુમારોનું વર્ણન – સર્વ વર્ણન પાકુમાર મુજબ જાણવું – મહાપદ્મ મુનિઆદિ નવેનો દીક્ષાપર્યાય – મહાપદ્માદિ કુમારની ઈશાન યાવત્ અશ્રુત દેવલોકમાં ક્રમાનુસાર ઉત્પત્તિ – પ્રત્યેકનો દેવલોકમાંથી ચ્યવન બાદ મહાવિદેહમાં જન્મ-મોક્ષ -X-X [૨૦] કખવડિસિચા - ઉપાંગસૂત્ર-૯ નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ૧/- આગમ વિષય-દર્શન ૨૧ પુફિયા - ઉપાંગસૂત્ર-૧૦-વિષયાનુક્રમ અધ્યયન-૧-ચંદ્ર [..૧- ઉપોદ્યાત, દશ અધ્યયના નામ, શ્રેણિક રાજા, -૩] – ભ૦ મહાવીરનું સમવસરણ, ચંદ્રનું અવધિ વડે જવું – ભ૦ દર્શનાર્થે આગમન, નૃત્ય દર્શન, ગમન – ગૌતમની ચંદ્ર વિશે જિજ્ઞાસા ભત્ર દ્વારા પૂર્વભવ કથન – અંગતી ગાથાપતિ વર્ણન, પ્રવજ્યા, સંયમ વિરાધના, - ચંદ્રાવતંસકે ઉત્પત્તિ, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૨-સૂર્ય [..૪] - ઉપોાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર અધ્યય-૩-ક [..પ- – ઉપોદ્ઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર -..૭] – સોમિલના પ્રશ્નોત્તર, શ્રાવક ધર્મ સ્વીકાર – પુનઃ મિથ્યાત્ત્વ, તાપસ, દિશપ્રોક્ષિકા દિક્ષા, – દેવ દ્વારા પ્રતિબોધ, પુનઃ શ્રાવકજ્વ, શુક્રપણે ઉપપાત, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૪-બહુપુત્રિકા [..૮] – ઉપોદ્ઘાત, ભ, મહાવીર સમવસરણ, - બહુપુત્રિકા દેવી આગમન, નૃત્ય, ગૌતમ જિજ્ઞાસા – બાળકોમાં રાગ, શ્રમણ્ય વિરાધના, સૌધર્મે ઉપપાત, – બહુપુત્રિકાદેવી, ચ્યવન, સોમા નામે બ્રાહ્મણી, - પ્રવજ્યા, શકેન્દ્રના સામાનિક, મહાવિદેહે મોક્ષ - અધ્યયન ૫ થી ૧૦. [..૯- – ઉપોદ્ઘાત, ભ૦નું સમવસરણ, પૂર્ણભદ્ર દેવાગમન, -.૧૧] – પૂર્વભવ વર્ણન, પૂર્ણભદ્ર ગાથાપતિ, દીક્ષા, - સૌધર્મ કલ્પ ઉપપાત, ચ્યવન, મહાવિદેહેમોક્ષ – અધ્યયન- ૬ થી ૧૦ વર્ણન પૂર્ણ ભદ્ર મુજબ – X-X [૨૧] પુફિયા - ઉપાંગસૂત્ર - ૧૦ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પુષ્કચૂલિયા'' અ.૧ થી ૧૦ રિપુફલિયા-ઉપાંગસૂત્ર-૧૧-ષિયાનુક્રમ અધ્યયન-૧ થી ૧૦[..૧- – ઉપોદ્ઘાત, દશ અધ્યયનો ના નામ, -..૩] – પહેલું અધ્યયન, -ભ. મહાવીરનું સમવસરણ, – સૌધર્મકલ્પથી શ્રી દેવીનું આગમન, નાટ્ય દર્શન, – ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવ સંબંધિ જિજ્ઞાસા – ભવ દ્વારા પૂર્વભવ વર્ણન-રાજગૃહી, કૂણિકરાજા, - સુદર્શન ગાથાપતિ, પ્રયાભાર્યા, ભૂતાપુત્રી – ભવપાર્શ્વનાથની દેશના, ભૂતાને વૈરાગ્ય, દીક્ષા - ભૂતાની શરીર સુશ્રુષા, શ્રમણ્ય વિરાધના – સૌધર્મ કલ્પ ઉપપાત, દેવ સ્થિતિ, ચ્યવન – મહાવિદેહે જન્મ, દીક્ષા, મોક્ષ – ફ્રી દેવી આદિ નવે અધ્યયન શ્રીદેવી સમાન –x-x [૨૨] પુફચૂલિયા - ઉપાંગસૂત્ર - ૧૧- નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર ૧/- આગમ વિષય-દર્શન | ૨૩ વહિદાસા-ઉપાંગસુત્ર-૧૨-ષિયાનકમાં અધ્યયન-૧-નિષધ [..૧- – ઉપોદ્યાત, બાર અધ્યયનોના નામ -..૩] – દ્વારિકા નગરી, કૃષ્ણ વાસુદેવ, દ્વારિકાવૈભવ – બળદેવ રાજા, રેવતી રાણી, નિષધકુમાર – ભવેનેમિનાથનું સમવસરણ, ધર્મદેશના – નિષધ દ્વારા શ્રાવક ધર્મસ્વીકાર, પૂર્વભવ – મહાબલ રાજા, પદ્માવતી દેવી, વીરંગદકુમાર - સિદ્ધાર્થ આચાર્ય પાસે દીક્ષા, સંયમ સાધના - બ્રહ્મલોકમાં ઉપપાત, સ્થિતિ, ત્યાંથી ચ્યવન - નિષધ રૂપે જન્મ, પ્રવજ્યા, સંયમ, કાળધર્મ – સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત વન – મહાવિદેહે જન્મ-દીક્ષા-મોક્ષ —X—X— અધ્યયન-૨ થી ૧૨ [.૪] – અનિય, વહ, વેહલાદિ અન્ય અગિયાર અધ્યયન – સર્વેનું વર્ણન નિષધ અનુસાર – ઉપસંહાર – X - X – [૨૩] વહિદસા - ઉપાંગસૂત્ર - ૧૨ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શનપૂર્ણ Page #300 -------------------------------------------------------------------------- ________________ “ઉસરણ” ૩૦૩ રિચિઉસરણ - પsણયસૂત્ર-૧- વિષયાનુક્રમ [..૧] સામાયિક, ચઉવિસFઓ, વંદનક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આવશ્યકનો અર્થ [..૨- – સામાયિક આદિ છ આવશ્યક વડે થતી વિભિન્ન શુદ્ધિ -..૭] અને સામાયિકાદિનું સ્વરૂપ [..૮] તીર્થંકરની માતાને આવતા ચૌદ સ્વપ્નો [..] ચઉસરણ અધ્યયન કથન પ્રતિજ્ઞા [૧૦] મોક્ષના કારણ રૂપ ચઉસરણાદિ ત્રણ કર્તવ્યો [૧૧] અરિહંતાદિ ચાર શરણના ધન્યપુરુષને થતા લાભો [.૧૨- – અરિહંતની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૨૨] શરણનું ગ્રહણ [.૨૩- – સિદ્ધની મહત્તા જણાવતા વિવિ ગુણો અને તેના -. ૨૯] શરણનું ગ્રહણ [.૩૦- – સાધુની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -૪૦] શરણનું ગ્રહણ [.૪૧- – ધર્મની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૮] શરણનું ગ્રહણ [૪૯- – મિથ્યાત્વથી અરિહંતાદિનો અવર્ણવાદ, હૃતધર્માદિ - ૫૪] વિરાધના, જીવપરિતાપના, ધર્મવિરુદ્ધ કૃત્યો, આદિ દુષ્કતોની ગઈ [.પપ- - અરિહંત આદિના તે-તે ગુણો, વીતરાગ વચન - ૫૮] અનુસારના સુકૃતો આદિની અનુમોદના [.પ૯- – ચાર શરણાદિ ત્રણેથી શુભ કર્મપ્રકૃતિ બંધ, -૦] – કર્મની અશુભતામાં ઘટાડો, શુભત્વમાં વૃદ્ધિ [૧] સંકલેશમાં નિત્ય, અસંક્લેશમાં ત્રિકાળ આરાધના [૨] ધર્મ આરાધના, ચઉસરણ વિના જન્મ નિષ્ફળ [૩] ત્રિસંધ્ય આ અધ્યયન કરવાનો ઉપદેશ - X X – [૨૪] ચઉસરણ - પઇરણયસૂત્ર - ૧- નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આગમ વિષય-દર્શન ૨૫ આદરપચ્ચકખાણ-પઘણય સુત્ર-૨-વિષયાનુરકમ [..૧] બાળપંડિત મરણનું સ્વરૂપ [.૨- - યતિધર્મના બે ભેદ, દેશવિરતનું સ્વરૂપ, - ૫) – પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત [.. - – સંલેખના યુક્ત દેશવિરતનું બાલ પંડિત મરણ -..૮] – બાલપંડિત મરણ (“ભરપઠણય” સાક્ષી) [..] – બાલપંડિતની વૈમાનિક ગતિ, સાત ભવે સિદ્ધિ [.૧૦- – પંડિત મરણ કથન, વિવિધ અતિચાર-આલોચના -.૧૨] – વદ્ધમાન સ્વામી, ગણધર, સર્વજિન વંદના [.૧૩- – પ્રાણાતિપાતાદિ વિરતિ, મૈત્રી ભાવ, સમાધિ -. ૧૬] – આહારાદિ ત્યાગ, ક્ષમાપના, સંથારા પ્રતિજ્ઞા [.૧૭- – અરિહંતાદિને નમસ્કાર, ધર્મશ્રદ્ધા. સંથારો - ૨૦] – સામાયિક અંગીકાર, ઉપાધિ આદિનો ત્યાગ [.૨૧- – હિંસાદિ અઢાર પાપોનો ત્યાગ, આત્માનું આલંબન -. ૨૮] – એકત્ત્વ આદિ શુભ ભાવના, સંબંધનો ત્યાગ [.૨૯- – નિંદા અને પ્રતિક્રમણ, નિંદા-ગ-ઉપધિત્યાગ -.૩૪] – નિષ્કપટ આલોચના, આલોચના-દાતાના ગુણો [.૩૫- – ક્ષમાચાના, મરણના ત્રણ ભેદ, વિરાધકતા -.૪૧] – મરણ વિરાધનાનું ફળ, બોધિ દુર્લભતાદિ [.૪૨- – બોધિ સુલભતા કઇ રીતે?, અલ્પ કે અનંત સંસાર -.૪૯] – પંડિત મરણનો સંકલ્પ, સંસાર સ્વરૂપ ચિંતન [.૫૦- – આહાર, કામ ભોગોની અતિ, સચિત્તાહાર ત્યાગ -.૫૫] – મરણ પ્રતિજ્ઞા, રાધાવેધ સમાન મોક્ષ પુરુષાર્થ [.૫- – દેહત્યાગ સ્વરૂપ, સંસાર મુક્તિ, જિનવાણી શ્રદ્ધા -૩] – અંત સમયે દ્વાદશાંગી ચિંતન અસંભવ, આરાધક મરણ – આરાધકને ત્રણ ભવમાં મુક્તિ, શ્રમણ-સંયતત્વ [.૬૪- – મરણ ભય રહિતતા, ઘીરતાથી-શીલયુક્ત મરણ -.૭૦] – મુક્તી પ્રાપ્તિ માટેની યોગ્યતા, પચ્ચખાણ સ્વરૂપ [૭૧] વીર પરમાત્માની સ્તુતિ [૨૫] આઉરપચ્ચખાણ-પઘણણય સૂત્ર-૨-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #302 -------------------------------------------------------------------------- ________________ મહાપચ્ચક્ખાણ” ૩૦૫ s|મહાપચ્ચકખાણ-પઇયાય સુત્ર-૩- વિષયાણમાં [..૧- તિર્થંકર આદિને વંદના, જિનવચન શ્રદ્ધા, પાપવિરતિ -..૫] – નિંદા, સર્વ સામાયિક, ઉપધિ-આહાર-રાગાદિનો ત્યાગ [.. - – ક્ષમાપના, સમાધિ ધ્યાન, નિંદા-ગ-આલોચનાદિ - ૧૨] – મમત્ત્વ ત્યાગ, આત્માનું જ્ઞાનવાદિ, પ્રતિક્રમણ [.૧૩- – એત્ત્વ ભાવના, સર્વ સંબંધ ત્યાગ, અસંયમાદિની નિંદા -.૨૧] – મમત્ત્વાદિ ત્યાગ, ક્ષમાપના, આલોચના, માયાત્યાગ [.૨૨- – નિષ્કપટ આલોચના, આલોચનાથી મુક્તિ, નિઃશલ્યતા - ૨૯) – ભાવશલ્યથી વિરાધક્તા, શલ્યનું ફળ, શલ્યત્યાગ [.૩૦- – શુદ્ધ આલોચનાદિથી લઘુતા, પ્રાણાતિપાતાદિ વિરતિ -૪] – આહાર, ઉપવિત્યાગ, શુદ્ધ વ્રત-પચ્ચક્ખાણ, – આહાર અતૃપ્તિ, રૂદન, સર્વત્ર જન્મ-મરણ, આદિ [૪૧- – પંડિત મરણેચ્છા, એકત્વ-અશરણ-સંસાર ભાવના - ૫૧] – પંડિત મરણની મહત્તા, અનશન ભાવ, કમદિ બંધન [.પ૨- – આહાર, કામભોગાદિ અનેક અતૃપ્તિ, રાગદ્વેષાદિની નિંદા -.૬૭] – સંસારમુક્તિ કઈ રીતે?, મૃત્યુ પ્રતિક્ષા કઈ રીતે? [.૬૮- – પાંચ મહાવ્રતોના રક્ષણ માટેના વિવિધ ઉપાયો -.૮૨] - અષ્ટપ્રવચન માતાનું શરણ, તપ-પરલોક સાધના [.૮૩- – જિનવાણી મહત્તા, સ્વ અર્થ સાધના, પરિષહ-જય સામર્થ્ય -.૯૨] – સંયમ-તપ સાધનાનું મહત્ત્વ, મંડિત મરણ લાભ, જ્ઞાન [.૯૩- – આરાધક્તા, શ્રેષ્ઠ સંથારો, શુદ્ધમતિ, પ્રમાદનું ફળ, -૧૦૫] – અપ્રમાદનું ફળ, જ્ઞાનીનો કર્મક્ષય, અંતસમયની ચિંતવના [૧૦૪- – સંવેગનું ફળ, મોક્ષ માર્ગ, સંયતતા, આહારાદિ ત્યાગ, -૧૧૯] – પચ્ચકખાણની મહત્તા, અરિહંતાદિનું શરણું, પાપત્યાગ [૧૨- – આરાધક્તા, દુઃખ વિચારણા અને વેદના સહેવી -૧૨૯] – અપ્રતિબદ્ધ મરણ સ્વરૂપ, આરાધના રૂપ જયપતાકા [૧૩૦- – સંથારાનો લાભ, ત્રણ ભવે મુક્તિ, જયપતાકા -૧૩] – જીવન મરણેચ્છા અભાવ, રત્નત્રયે ઉદ્યમવંતના, (૧૩૭] – આરાધનાના ભેદ, આરાધનાથી મુક્તિ, સમભાવ, ક્ષમાપના, ધીરપણે મરણ, પચ્ચખાણથી સુગતિ [૨] મહાપચ્ચખાણ-પઇણચ સૂર-૩નું વિષચદર્શન પૂર્ણ 20 Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમ વિષય-દર્શન ૨૦|ભરપરિણા-પાણય સૂત્ર-છે- વિષયાનુક્રમ [..૧- – વીરવંદના, ભક્તપરિજ્ઞા કથન, શાસન સ્તુતિ -..૮] – જ્ઞાનરતતા ઉપદેશ, કેવળ મોક્ષસુખ વાંછા, આજ્ઞા આરાધન [..૯- – પંડિત મરણ ત્રણ ભેદ, ભક્ત પરિણા મરણના બે ભેદ, -. ૧૪] – ભક્તપરિજ્ઞા કથન પ્રતિજ્ઞા, આ મરણની ઉપાદેયતા [.૧૫- - ભવ સમુદ્ર સ્વરૂપ, તે તરવાની ઈચ્છા અને ગુર્વાજ્ઞા, -.૨૪] – ગુરુવંદન અને આલોચના, પ્રાયશ્ચિત્ત, મહાવ્રત સ્થાપના [.૨૫- - ઉપસ્થાપના કથન, મહાવ્રત-અણુવ્રત આરોપણા કથન - ૩૩] – ગુવદિ પૂજા, દ્રવ્ય સદ્વ્યય, સંથારાદીક્ષા, ચારિત્ર [.૩૪- – સામાયિક ચારિત્રીની ભક્ત પરિણા આરાધના, અનશનવિધિ - ૪] - સમાધિ પાન, ત્રણ આહાર ત્યાગ, આરાધનાર્થે કાઉસ્સગ્ન. [.૪૫- – અંતિમ પચ્ચકખાણ વિધિ, સંઘ-આચાર્યાદિને ક્ષમાપના -.૫૯] – વંદનાદિ વડે કર્મક્ષય, આચાર્ય દ્વારા તેને હિત શીક્ષા [.૦૯ – મિથ્યાત્વનું ફળ, સમ્યકત્વ અને ધર્માનુરાગોપદેશ -.૬૯] – દર્શનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટનું અંતર, સમ્યકત્વ મહત્તા [.૭૦- - ભક્તિનો મહિમા, ભક્તિ રહિતતાના કટુ ફળ -.૮૪] – નમસ્કાર મંત્રનો મહિમા, જ્ઞાનનો મહિમા, ચંચળમના [.૮૫- - શુભધ્યાન-ઉપદેશ, શ્રુતનું ફળ, જીવવધનો ત્યાગ, -૯] – દયાધર્મ આદર, અહિંસાનો મહિમા, હિંસાનું ફળ [.૯૭- - ચાર અસત્યો, ચાર પ્રકારે બોલવા તેનો ત્યાગ -૧૦૧] – સત્યનો મહિમા, અસત્યનું સ્વરૂપ અને ફળ [૧૦૨- – અદત્તનો ત્યાગ, તેના કારણ, તેનું ફળ -૧૩૦] – બ્રહ્મચર્ય પાલન, અબ્રહ્મના કટું ફળ, સ્ત્રીનું સ્વરૂપ [૧૩૧- - પરિગ્રહ ત્યાગ, પરિગ્રહનું ફળ, શલ્ય સ્વરૂપ, નિયાણું -૧૫૫] – ચાર પ્રાર્થ્ય વસ્તુ, મોક્ષ સાધના, વિષયના કટુ ફળ – ઇન્દ્રિય જય, કષાયજય, ઉપદેશામૃતથી ચિત્તશાંતિ [૧૫-– કૃત પ્રતિજ્ઞા સ્મરણ, વૈર્ય ધારણા ઉપદેશ, ભવસમુદ્ર -૧૬૮] – ઘર્મ મહિમા, નમસ્કાર મંત્ર સ્મરણ સહ પ્રાણત્યાગ, [૧૬૯- – ભક્તપરિજ્ઞા આરાધનાનું જધન્ય-ઉત્કૃષ્ટ ફળ -૧૭૨] – ઉપસંહાર ગાથા, વિધિ સહ આરાધનાથી મોક્ષ [૨૭] ભરપરિણા - પઇણચ સૂત્ર-જનું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ “તંદુવેયાલિ'' ૨૮ તિંદલવેચાલિ-પાણયસૂસ-૫-વિષયામ [..૧- - વીર વંદના, પ્રતિજ્ઞા કથન, સો વર્ષાયુની દશ દશા – ગર્ભસ્થજીવના-અહોરાત્ર, મુહૂર્ત, શ્વાસોચ્છવાસ, આહાર યોનિ સ્વરૂપ, ત્યાં જીવની સ્થિતિ, અબીજકાળ - ૧૫] – સ્ત્રીનો સંતાનોત્પત્તિ કાળ, ઉત્કૃષ્ટ પિતા સંખ્યા [.૧૬- – સ્ત્રી, પુરુષ, નપુંસકનું કુક્ષીમાં સ્થાન, તિર્યંચ ગર્ભસ્થિતિ -.૨૦] – ગર્ભસ્થ જીવનો પ્રથમ આહાર, વૃદ્ધિ ક્રમ, મળમૂત્રાભાવ [.૨૧- – ગર્ભસ્થ જીવને કવલાહાર અભાવ, ઓજાહાર, અંગો -.૨૫] - ગર્ભસ્થ જીવની નરકગતિ અને દેવગતિ, તેના કારણો [.૨૬- – ગર્ભાવસ્થા, ગર્ભવ વર્ણન, સ્ત્રી-પુરુષ આદિ કેમ થાય? -.૪૨] – પ્રસવના ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ, પ્રસવ પીડા, – જન્મ અને મૃત્યુ સમયનું દુઃખ અને તેનું વિસ્મરણ – ગર્ભસ્થજીવની અશુચિ દશા, [.૪૩- - બાલ, કૂડા, મંદાદિ દશ દશા, વય આશ્રિત દશ દશા -૩] – ધર્માચરણ ઉપદેશ, પુન્યકૃત્યથી લાભ, અપ્રમાદ [.૬૪- - યુગલિક આદિ મનુષ્ય વર્ણન, સંહનન-સંસ્થાન છ-છ -.૭૦] – અવસર્પિણી કાળનો પ્રભાવ, ધર્મીનું સારું જીવન [.૭૧- – સો વર્ષાયુમાં તંદુલાહારનું માપ, પ્રસ્થનું માન, ભોજ્યદ્રવ્ય -.૯૨] – વ્યવહાર-સૂક્ષ્મ ગણિત, અહોરાત્ર યાવત્ શત્ વર્ષના શ્વાસ [.૯૩- – એક અહોરાત્રના મુહૂર્ત, માસના મુહૂર્ત, ઋતુના મુહૂર્ત, -૧૦૧] – શતાયુ ક્ષયનો ક્રમ, ધર્માચરણ ઉપદેશ, [૧૦૨] – શરીર વિયોગ, અંગોપાંગ-શિરાદિ-રક્તાદિનું પ્રમાણ [૧૦૩- – માનવ શરીરની અંદરનું દર્શન, દેહનું અશુચિ સ્વરૂપ -૧૫૧] - જીવની રાગદષ્ટિ અને તે રાગ નિવારણ ઉપદેશ - સ્ત્રિઓની અશુચિદશાનું વર્ણન-વિસ્તારથી, - સ્ત્રી વાચક શબ્દોના અર્થો, સ્ત્રીના ફૂટીલ દ્રશ્ય-વર્ણન [૧૫૨--મોહાંધને ઉપદેશ નિરર્થક, મરણ સમયે ઘર્મ જ શરણ, -૧૧] – ધર્માચરણનો ઉપદેશ, ઘર્મનું ફળ, ઉપસંહાર [૨૮] તંદુલ વેચાલિચ-પઇણચ-સૂત્ર-૫-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૨૯ સંથારગ - પઇણયસૂત્ર-૬-વિષયાનુક્રમ [.. ૧–– જિનેશ્વર દેવાદિ વંદના, સંથારાની મહત્તાનું કથન -. ૧૫] – સંથારો (અંતિમ આરાધના)ની મહિમાનું વર્ણન [.૧૬– – સંથારો કરનાર આત્માના ગુણો અને વિશેષતા –.૫૦] — વિશુદ્ધ-અશુદ્ધ સંથારાનું સ્વરૂપ, સંથારાથી લાભ [.૫૧–– સંથારાની યથાર્થ આરાધના, તેનું સ્વરૂપ −.૮૮] – સંથારો કરેલ વિવિધ આત્માનું સંક્ષિપ્ત જીવન દર્શન – અર્ણિકાપુત્ર, ખંધકસૂરિ, દંડ રાજર્ષિ, સુકોશલ મુનિ – અવંતિસુકુમાલ, કાર્તિકાર્ય ઋષિ, ધર્મસિંહ, ચાણક્ય, – અમૃતઘોષ રાજર્ષિ, સિંહસેન ઋષિ, કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર, – ચિલાતી પુત્ર, ગજસુકુમાલ ઇત્યાદિ મહાત્મા [.૮૯- -- સાગારી સંથારો, ક્ષમાયાચના, ચિંતન-મનન, -૧૦૪] – મમત્ત્વ ત્યાગ, સંઘ-આચાર્યાદિ-જીવ ક્ષમાપના [૧૦૫– – સંથારાથી કર્મક્ષય, સંથારા આરાધકને ઉપદેશ -૧૧૪] — પરિષહાદિ સહન કરવાથી થતો દૃઢ કર્મ ક્ષય [૧૧૫– – સંથારા આરાધનાથી ત્રણ ભવમાં મુક્તિ –૧૧૭] — સંથારાનો અનેરો મહિમા [૧૧૮– – ઉત્તમાર્થરૂપ સમાધિ મરણના પ્રાપ્ત કર્તા -૧૨૧] — ઉપસંહાર–પ્રાર્થના આગમ વિષય-દર્શન - [૨૯] સંથાગ મુનિ દીપરત્ન સાગરે કરેલ વિષયદર્શનપૂર્ણ પઇણગસૂત્ર ૬ નું M Page #306 -------------------------------------------------------------------------- ________________ “ગચ્છાયાર” ૩૦૯ | ૩૦|ગછાયાર-પાણયસૂત્ર--વિષયાનુરકમ [..૧- - વીરવંદના, પ્રતિજ્ઞા કથન, ઉન્માર્ગગામીનું ભવભ્રમણ -..૭] – સન્માર્ગગામી ગચ્છ વાસનું ફળ, સંયત જ મુનિ છે. [..૮- – આચાર્યનું મહત્ત્વ, ઉન્માર્ગગામી આચાર્યના લક્ષણ, -.૧૮] – સારા નરસા આચાર્યોના લક્ષણ, શત્રુ સમાન શિષ્ય [.૧૯- – પ્રમાદી ગુરુને પ્રેરણા, શ્રેષ્ઠ-નિકૃષ્ટ આચાર્ય-સ્વરૂપ - ૩૧] – ઉન્માર્ગગામી આચાર્ય-મોક્ષ માર્ગનાશ, ભવભ્રમણ [.૩૨- – સંવિગ્નપાક્ષિક મુનિ, તેમનું કર્તવ્ય-આચરણા -૩૮] – નિકૃષ્ટ આચાર્યનું નામ પણ ન લેવું, ગુરુનું કર્તવ્ય [.૩૯- – આજ્ઞા ભંજક આચાર્ય, ગચ્છ લક્ષણ-કથન -.૪૯] – ગીતાર્થ ઉપાસના, અગીતાર્થનો ત્યાગ [.૫ – ગચ્છની મહત્તા, ગચ્છ કોને ન કહેવાય? -.૫૭] – શ્રેષ્ઠ મુનિના લક્ષણ અને તેને થતી નિર્જરા [.૫૮- – આહાર ગ્રહણ કરવાના કારણો, સાચોગચ્છ કયો? - ૭૦-]– સાધ્વી સંગ વર્જન, સંગથી થતી હાનિ [.૭૧- - શ્રેષ્ઠ ગચ્છનું સ્વરૂપ, કનિષ્ટ ગચ્છનું સ્વરૂપ -૧૩૪] – શ્રેષ્ઠ અને કનિષ્ઠ સાધ્વી સમુદાયનું સ્વરૂપ (ગચ્છ અને સાધ્વી સમૂહનું સુંદર-વિસ્તૃત વર્ણન) [૧૩૫- - ગચ્છાચાર પ્રકરણના ઉદ્ધરણનું મૂળ, -૧૩૭] - ગુરુ મુખે વિધિપૂર્વક ભણવાનો ઉપદેશ [3] ગચ્છાચાર-પાચ-૭-નું મુનિ દીપરત્ન સાગરે કરેલ વિષચદર્શનપૂર્ણ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમ વિષય-દર્શન ૩૧ ગાણિવિજા- પામ્યસૂત્ર-૮-ષિયાનુક્રમ [..૧- ઉપોદ્દાત કથન અને તેનુ પ્રામાણ્ય, નવ ભેદે બળ, -.૮] - હોરાનું બળાબળ, તિથિની શુભાશુભતા, દીક્ષા તિથિ [..૯- – તિથિના નામ, દીક્ષા અને અનશન યોગ્ય તિથિઓ -૧૩] – ગમન, પ્રસ્થાન, સ્થાન માટેના યોગ્ય નક્ષત્રો [.૧૪- –નિષિદ્ધ નક્ષત્ર, તેનુ ફળ, પાદપોપગમન નક્ષત્રો -.૨] – દીક્ષામાં નિષેધક, જ્ઞાનવૃદ્ધિક્ત અને લોચના નક્ષત્રો [.૨૭- – દીક્ષા, ઉપસ્થાપના અને પદવીદાનાદિ કાર્યયોગ્ય નક્ષત્રો -૩] – વિદ્યાદિ માટે, મૂદુકાર્ય માટે અને તપાદિ કાર્યના નક્ષત્રો [.૩૭- – સંથારો, ઉપકરણ અને વસ્ત્રાદિકાર્ય યોગ્ય નક્ષત્રો -.૪૧] - ગુરુસેવા, ચૈત્યપૂજા અને વ્રતાદિકાર્ય યોગ્ય નક્ષત્રો [.૪૨- – કરણના નામ, ભેદ, કરણ ગણિત, વિવધકાર્ય માટે - ૫૫] વિભિન્ન કરણ, છાયા મુહૂર્ત ગણિત [.પs- – દક્ષા, ઉપસ્થાપના અને પદવી યોગ્ય શ્રેષ્ઠ યોગો - ૫૮] - ઉત્તમાર્થ અને પાદપોગમન માટેના શ્રેષ્ઠ યોગ [.૫૯- – શકુનના ત્રણ ભેદ, તે-તે શકુનમાં કરાતા કાર્યો -.૬૮] – લગ્નના ત્રણ ભેદ, તે-તે લગ્નમાં કરાતા કાર્યો [.૬૯- – લગ્નમાં રહેલ ગ્રહોને આધારે કાર્યનો વિધિ-નિષેધ -.૮૧] – નિમિત્તનું મહત્ત્વ, સારા-ખરાબ નિમિત્તનું ફળ – નિમિત્તના ભેદ, તે-તે નિમિત્ત યોગય કાર્યો - અપ્રશસ્ત નિમિત્તોનું વર્જન, પ્રશસ્તનો આદર [.૮૨- – નવ પ્રકારના બળ, તેનું ક્રમશઃ બળવાનપણું -.૮૫] - ઉપસંહાર કથન [૩૧] ગણિ વિા -પઇણચ સૂત્ર-૮નું મુનિદીપરત્નસાગરે કરેલ વિષચ દર્શન પૂર્ણ Page #308 -------------------------------------------------------------------------- ________________ દેવિદત્થવ'' ૩૧૧ ૩૨દવિદથવ-પાણણય સૂત્ર-૯ વિષયાનુરકમ [..૧- – અરિહંત વંદના, શ્રાવક પતિ દ્વારા વીર સ્તુતિ -..૬] – શ્રાવિકા પત્ની દ્વારા સ્તુતિ શ્રવણ, વંદના [..૭– – શ્રાવિકાની બત્રીશ દેવેન્દ્ર વિશે જિજ્ઞાસા, છ પ્રશ્ન -૧૦] – બત્રીશ ઈન્દ્ર-કોણ, સ્થાન, સ્થિતિ, નિવાસ, અવધિ [.૧૧- – શ્રાવક દ્વારા મધુર શબ્દોમાં પ્રશ્નોનો ઉત્તર -.૪૨] - વીસ ભવનેન્દ્રના નામ, ભવનસંખ્યા, સ્થિતિ, [.૪૩- – ભવનેન્દ્રના નગર-ભવ, તેમનો પરિવાર -.૬૫ – ઈન્દ્રોની અગ્રમહિષી, આવાસ, બળ આદિ [.૬૬- – વ્યંતરના આઠ ભેદ, સોળ ઇન્દ્ર, ત્રિલોકમાં સ્થાન, -.૮૦] – ભવન વિસ્તાર, વ્યંતરેન્દ્ર સ્થિતિ આદિ [.૮૧- – જ્યોતિષ્કના પાંચ ભેદ, વિમાનોના સંસ્થાન, -૧૦૦] – પૃથ્વીથી ઊંચાઇ, જ્યોતિષ્કના મંડલ, તેનું માપ, – વિમાન વહન કર્તા દેવો, જ્યોતિષ્કની ગતિ, ઋદ્ધિ – સૌથી-અંદર, બહાર, ઉપર, નીચે ભ્રમણ કર્તા નક્ષત્ર – તારાનું સ્થાન, જઘન્ય-ઉત્કટ અંતર [૧૦૧-– ચંદ્ર-સૂર્ય સાથે યોગ કર્તા નક્ષત્ર, તેના મુહૂર્ત -૧૨૯] – જંબુદ્વીપ યાવત્ પુષ્કરાઈ દ્વીપમાં ચંદ્રાદિ જ્યોતિષ્ઠો – મનુષ્ય ક્ષેત્ર અંદર-બહારના ચંદ્રાદિ જ્યોતિષ્કો – જ્યોતિષ્ક દેવોની ગતિનું સંસ્થાન [૧૩૦- - જ્યોતિષ્ક દેવોની પિટક, તેમની મંડલગતિ-સ્થિતિ -૧૪૦] – જ્યોતિષ્કની ગતિનો મનુષ્ય પર પ્રભાવ, તાપક્ષેત્ર [૧૪૧- – ચંદ્રની હાનિ-વૃદ્ધિ, ચર-સ્થિરત જ્યોતિષ્ક, મનુષ્ય-૧૫] ક્ષેત્રના ચંદ્રસૂર્ય, ચંદ્ર-સૂર્યનો નક્ષત્ર યોગ – ચંદ્ર-સૂર્ય, સૂર્ય-સૂર્ય, ચંદ્ર-ચંદ્રનું અંતર [૧૫૭- – એક ચંદ્રનો પરિવાર, જ્યોતિષ્ક દેવ સ્થિતિ, -૧૭૩] – બાર દેવલોકના ઇન્દ્રો, રૈવેયક દેવ, વિમાન સંખ્યા, [૧૭૪-– વૈમાનિક દેવ સ્થિતિ, વિમાન-સંસ્થાન, આધાર -૨૦૪] – દેવોની વેશ્યા, અવગાહના, મૈથુન, ગંધાદિ [૨૦૫- – વિમાન સંખ્યા, આકાર, અલ્પબદ્ધત્ત્વ, અનુત્તરદેવ, -૩૦૭] – દેવનો આહાર, શ્વાસ, અવધિ, સિદ્ધાદિ વર્ણન [૩૨] દેવિંદથવ-પાણચ-સૂત્ર-૯-વિષયદર્શનપૂર્ણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ - આગમ વિષય-દર્શન ૩૩/મરણ-સમાહિ-પાણયસૂત્ર-૧૦-પિયા કમ [..૧- – વંદના, પ્રતિજ્ઞા કથન, અભ્યઘતમરણ કથન - ૧૫] - આલોચક જ આરાધક, આરાધનાના ત્રણ ભેદ [૧- – દર્શન આરાધક, આરાધકનો અલ્પ સંસાર -.૪૩] - આહાર કરવા-ન કરવાના કારણો, આરાધકને લાભો [.૪૪- – પંડિત મરણ માટે ઉપદેશ, આરાધનાથી શુદ્ધિ - ૫૪] - નિઃશલ્યની શુદ્ધિ, સંવૃત્ત-અસંવૃત્તની નિર્જરા [.૫૫- - શીલ, સંયમથી ભાવ શુદ્ધિ, વિશુદ્ધ ચારિત્રથી દુઃખલય -.૬૯] – નિઃશલ્યતાથી ચારિત્ર શુદ્ધિ, સંક્લિષ્ટ ભાવના ત્યાગ, – અસંક્લિષ્ટ ભાવના આદર, કંદર્પાદિ પાંચ ભાવના – અસંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ, તેનાથી થતી શુદ્ધિ [.૭૮ – બાળ મરણ વર્ણન, આરાધક કોણ? આલોચના વિધિ -.૮૮] – આચાર્યના ગુણ, અઢાર-આઠ સ્થાન, ઉપસ્થાપના સ્થાન [.૮૯- – આચાર્યના ગુણ, આરાધક-વિરાધક, આલોચનાદોષ -૧૨] – જ્ઞાનાદિ માટે પુરુષાર્થ કરવાનો ઉપદેશ [૧૨૭– – બાર ભેદે તપ, સ્વાધ્યાય મહિમા, શ્રતહિનનો તપ -૧૩૪] – નિત્યભોજી જ્ઞાનીની નિર્જરા, વાસ્તવિક અનશન [૧૩૫- – અજ્ઞાની અને જ્ઞાનીની નિર્જરા, જ્ઞાનનો મહિમા, -૧૭૫] – બહુશ્રુતનો મહિમા, જ્ઞાનચારિત્રથી કર્મક્ષય [૧૭-– સંલેખનાના ભેદ-વિધિ ઇત્યાદિ વર્ણન -૨૫૭) – આરિપચ્ચકખાણાદિ સમગ્ર વર્ણન [૨૫૮-– પંચ મહાવ્રત રક્ષા, આરાધના-ઉપદેશાદિ વર્ણન -પ૨૫] – સમાધિ મરણ આરાધકોના વિવિધ દાંતો [પર-– મરણના ભેદોનું નિરૂપણ -પ૯] - ઉત્તમાર્થ આરાધના વિશે અનુચિંતન [૫૭૦-– બાર ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા ઉપદેશ -૪૪] – પંડિત મરણ પ્રાપ્તિ-સ્વરૂપ, વિધિ આદિ – ઉપસંહાર, મરણ સમાહિના અપર નામો [૩૩] મરણ સમાહિ-પઇરણય-૧૦નું દીપરત્ન સાગરે કરેલ “સંક્ષિપ્ત વિષયદર્શન” પૂર્ણ Page #310 -------------------------------------------------------------------------- ________________ ‘‘નિસીહ’’ ઉ.૧ ૩૪ નિસીહ-છેદસૂત્ર-૧- વિષયાનુક્રમ ઉદ્દેશક-૧ [ગુરુ માસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [.. ૧– – હસ્તકર્મ, જનનાંગ-સંચાલન, મર્દન, અત્યંગન, સુગંધન, પ્રક્ષાલન, સુંઘવું, વીર્યપાતાદિ કરણ -..૯] [.૧૦] – સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સુંઘવા - -.૧૮] [.૧૧- — અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે-માર્ગાદિ નિર્માણ, ગટર, સિક્કું, પડદો, સોય-કાતરાદિ ધાર કઢાવે [.૧૯- ~ પ્રયોજન સિવાય-કે-અવિધિએ-સોય, કાતર, -.૩૮] નખ છેદણી આદિની યાચના, સપ્રયોજન યાચના બાદ અન્યને આપે, જે હેતુથી યાચે તે સિવાયના કાર્યો કરે, સવિધિ યાચના પછી અવિધિએ પરત કરે [.૩૯–– પાત્ર, દંડ, આદિ પરિકર્મ કરવું, અન્યને આપી દેવું -.૪૬] – પાત્રને થીંગડા મારવા, અવિધિથી બાંધે આદિ [.૪૭ – વસ્ત્રને થીંગડું મારે, અવિધિથી વસ્ત્ર સીવે, વસ્ત્રને ગાંઠ, -.૫૮] – વસ્ત્રને સાંધા, અધિક વસ્ત્ર ગ્રહણ આદિ – ધૂમાડો કરવો, સદોષ આહાર ગ્રહણ ઉદ્દેશક-૨ [લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [.૫૯- – વસ્ત્રરહિત લાકડાની દાંડીવાળું રજોહરણ પોતે કરે, -.૬૬] – ગ્રહણ કરે, રાખે, આપે, ભોગવે, તડકો દે આદિ કરે. [.૬૭- — ઉદ્દેશક-૧-ના સૂત્ર ૧૧ થી ૧૮ ની ભૂલો-તફાવત એકે -.૭૫] અન્યતીર્થિક કે ગૃહસ્થને બદલે પોતે કરે [.૭૬- — કઠોર કે મૃષા વચન બોલે, અદત ગ્રહણ, હાથ આદિ ધોવા -.૮૨] – અખંડ ચર્મ, અખંડ વસ્ત્ર, અભિન્ન વસ્ત્ર રાખવું [.૮૩ – પાત્ર કે દંડ આદિનું કોઇપણ પ્રકારે પરિકર્મ કરવું -.૮૯] – સ્વજન, પરજન આદિ વિકલ્પોથી ગૃહિત પાત્ર રાખે [.૯૦ – વિવિધ દોષયુક્ત આહાર ગ્રહણ, સ્થિર વાસ ક૨વો -.૯૭] – દાતારની પ્રશંસા, સ્વસંબંધિથી આહાર ગ્રહણ [.૯૮- — અન્યતીર્થિક, ગૃહસ્થ, અપરિહારિક આદિ સાથે -૧૦૦] ભિક્ષાચર્યા, વિચાર-વિહાર ભૂમિમાં રહેવું - ૩૧૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૨/- આગમ વિષય-દર્શન [૧૦૧- – અમનોજ્ઞ કે વધારાનો આહાર-પાણી પરઠવે, સાતરનો -૧૦૭] આહાર લે, શ્રાવક-પરિચય નિશ્રાકૃત આહાર લે [૧૦૮-– શયા-સંસ્તારક સંબંધિ કાળ-વિધિ ઉલ્લંઘન કરવો, -૧૧૭] – શય્યાસંથારો પરત ન કરે, પડિલેહણ ન કરે [લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૧૮-– આહારની અયોગ્ય યાચના વિશે પ્રાયશ્ચિત્ત -૧૩૨] – નિષેધ છતાં બીજી વખત તેજ ઘરે આહારાર્થે જવું – જમણવારીની કે સામેથી લાવેલ ભિક્ષાનું ગ્રહણ [૧૩૩- – પોતે-પગને, શરીરને, ઘાવને, છેદેલા ગુમડાદિને -૧૫] પ્રમાર્જ, માલીશ-મર્દન કરે, પ્રક્ષાલનાદિ સંસ્કાર કરે [૧૫૭– – ગુદાકે નાભિના કૃમિને બહાર કાઢ, નખનો સંસ્કાર કરે -૧૭૪] – વાળ કાપે, દાંત, સંસ્કાર, હોઠનું મર્દનાદિ સંસ્કાર કરે [૧૭૫- – આંખને ધોવા વગેરે સંસ્કાર, આંખ આદિનો મેલ કાઢે -૧૯૬] – કોઈપણ મેલ કાઢે, કપડાથી માથુ ઢાંકે, વશીકરણ દોરામળ, મૂત્ર પરિત્યાગ સંબંધિ વિવિધ દોષો ઉદેશક-૪ [લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૯૭– – રાજાદિને વશ કરવા, અખંડ કે સચિત્ત ધાન્યાદિ ખાવા -૨૧] – આચાર્યાદિની આજ્ઞા સિવાય વિગઈ સેવન કરવું [૨૧૭– – સ્થાપના કૂળ જાણ્યા વિના ભિક્ષાર્થે જાવું, સાધ્વીના - -૨૧૯] ઉપાશ્રયે અવિધિ પ્રવેશ, સાધ્વીના માર્ગમાં દંડાદિ મુકે [૨૨- – કલહ કરવો, અતિ હસવું, પાસત્યાદિ સાથે સાધુ લે-૨૩૪] – કોઇપણ સચિત્ત પદાર્થ સ્પર્શીત આહારાદિ લેવા [૨૩૫- – પ્રામાદિક્ષિકને વશ કરવા, સાધુ-સાધ્વી પરસ્પર આ કોઈ -૩૦૨] દોષ સેવે [ઉદ્દેશક-૩, સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબના [૩૦૩-– મળ-મૂત્ર ત્યાગ ભૂમિ પડિલેહણ, મળદ્વાર અશુદ્ધિ, -૩૧૩] – અવિધિ એ શુદ્ધિ, પરિહાર કલ્પ સ્થિતિ સાથે વ્યવહાર ઉદ્દેશક-૫ [લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો [૩૧૪- – સચિત્ત વૃક્ષની અચિત્ત પૃથ્વી ઉપર નિષિદ્ધ કાર્યો કરવા Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ નિસીહ' ઉ.૫ ૩૨] – અન્યતીર્થિકાદિ પાસે કપડાદિ સંધાવવા કે સંસ્કરણ [૩૨૭– – લીમડાદિના પાન ધોઈ-પીસીને ખાવા, પાછું આપવાનું કહી -૩૩૮] લાવેલ વસ્તુ સમયસર પરત ન કરવી, અપાચિત ભોગવે [૩૩૯-– દોરા ગુંથવાદિ, દંડ રંગવો, રાખવો, ભોગવવો આદિ -૩૫૦] – નવા વસેલા ગામ, નગરાદિમાં અશનાદિ લેવા જવું [૩પ૧-– વિવિધ વાદ્યો બનાવવા, મુખ આદિ દ્વારા વગાડવા -૩૭૭] - ઔદેશિક, પ્રાભૃતિક, સપરિકર્મ વસતિ ભોગવે [૩૭૮-– માંડલી વ્યવહાર ન માને, પાત્ર, વસ્ત્ર, દંડ, -૩૯૨] રજોહરણાદિ ટકાઉ હોય તો પણ કાઢી નાંખે – રજોહરણ વિશે અવિધિ કે અનુચિત ઉપયોગ કરે ઉદ્દેશક-દ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] [૩૯૩-– મૈથુન સેવન ઇચ્છાથી સૂત્ર ૧ થી ૨૦ ના દોષ સેવે -૪૦૫] – મૈથુનેચ્છાથી વસ્ત્રરહિત કરે, કલહ કરે, પત્રાદિ લખે [૪૦૬-– મૈથુનેચ્છાથી સ્ત્રીના ગુહ્ય ભાગાદિને લેપ, પ્રક્ષાલન, -૪૯] – વિલેપન, અભંગન, ધૂપ, સુગંધાદિ કરવા, – અખંડ, અક્ષત, ઉજજવલ, રંગીન વસ્ત્રો ધારણ કરવા - સૂત્ર-૧૩૩ થી ૧૮પમાં કહેલ કોઇપણ દોષ સેવવો. - વિગઈ કે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું ઉદ્દેશક-to [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] ૪િ૭ - મૈથુનેચ્છાથી-માળા, કડા, આભુષણ, વસ્ત્રાદિ રાખવાદિ -પ૩૫] – ઇન્દ્રિયાદિનું સંચાલન, સૂત્ર ૧૩૩થી ૧૮૫ કહેલા કોઇપણ દોષનું સેવન કરે [૫૩ - મૈથુનેચ્છાથી સચિત્તાદિ ભૂમિ કે સ્થાનાદિમાં કોઈ સ્ત્રીને -પ૪૭] બેસાડવી વગેરે, આહારાદિ કરવાની ક્રિયા [૫૪૮-– મૈથનેચ્છાથી સ્ત્રીની ચિકિત્સા, શરીર સંસ્કરણ કરે -પપ૩] – પશુ પક્ષી સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કે પ્રવૃત્તિ કરે પિ૫૪-– મૈથુનેચ્છાથી સ્ત્રી સાથે અશનાદિ, વસ્ત્રાદિ, સૂત્રાર્થની આદાન-પ્રદાન પ્રવૃત્તિ કરે -૫૦] – ઈન્દ્રિયાકાર, ચિત્ર, ચેષ્ટાદિ પ્રવૃત્તિ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ૮) - આગમ વિષય-દર્શન | ઉદેશક-૮ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૫૬૧- - એકલી સ્ત્રી સાથે, ઘર્મશાળાદિ સ્થાનોમાં વિચરણાદિ કરે -પ૭૧] – સ્ત્રી પર્ષદામાં કસમયે ધર્મકથા, સાધ્વી સાથે નિષિદ્ધ ક્રિયા કરે [૫૭૨-– સ્વજન, પરજન, રાજાદિ સાથે સંપર્ક, આહાર, ભ્રમણાદિ -પ૭૯] – રાજદિને ત્યાંના, બલિ આદિ પાંડનું ગ્રહણ કરવું ઉદેશક-૯ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૫૮૯ - રાજપડ કે રાજકુલાદિ પડ ગ્રહણ, રાણી વગેરેને નીરખવા -૫૮૯] – મૃગયાદિ અર્થે નીકળેલ રાજાદિનો આહાર લેવો [૫૯ – રાજાદિ પર્ષદા ઉઠે પહેલા તેના આહારાદિ લેવા -૫૯૬] – રાજાદિ નિવાસ નજીક પારિષ્ઠાપન કે અત્યાદિ કરે – રાજાદિ યુદ્ધ યાત્રાદિ અર્થે જતા-આવતા હોય ત્યારે ભિક્ષાલે [૫૯૭] – રાજાદિના અભિષેક પ્રસંગે ગમનાગમન કરે [૫૯૮-– દશમોટી રાજધાનીમાં મહિનામાં બે-ત્રણ વાર ગમનાગમન -૦૭] – રાજ્યાશ્રિત પરિવારમાંથી અશનાદિ લેવા ઉદેશક-૧૦ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૦૮-– આચાર્યાદિને કઠોર વચન કહેવા, અનંતકાય યુક્ત અને -૧૫] આધાકર્મી આહાર લે, નિમિત્ત કથન [૧૬-– શિષ્ય અપહરણ કે બુદ્ધિમાં વ્યામોહ ઉત્પન્ન કરે -૨૦ – બહિર્વાસી શ્રમણને અવિધિથી વસતિ દાન [૨૧-– અનુપશાંત કષાયી આદિ સાથે આહારાદિ વ્યવહાર - ૨૫] – પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કે વિપરીત પ્રાયશ્ચિત્તદે [૨- – પ્રાયશ્ચિત્ત વાહક સાથે આહારાદિ કરે -૪૧] – સંદિગ્ધ સમયે આહાર લે કે આહાર વિધિ ન સાચવે [૬૪૨- - સંદિગ્ધ સમયે આવેલ ઉબકાદિ ગળી જાય - ૪૬] – ગ્લાનાદિની યોગ્ય વૈયાવચ્ચ ન કરે, વિહાર કરે [૬૪૭ – વર્ષાવાસમાં વિહાર, સંવત્સરીએ આહાર કે લોચ ન કરવો, અન્યતીર્થિ આદિને પર્યુષણાકરણ – વર્ષાવાસમાં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ “નિસીહ' ઉ.૧૧ Gશ૧૧ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૬પપ- - પાત્ર સંબંધિ મર્યાદાનો ભંગ-દ્રવ્યથી, ક્ષેત્રથી -૭૧૭] – ઘર્મનિંદા, અધર્મપ્રશંસા, અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ આ પ્રમાર્જનાદિ - સૂત્ર ૧૩૩ થી ૧૮૫માંના કોઈ દોષ સેવે [૭૧૮-– પોતાને કે બીજાને ડરાવે, આશ્ચર્ય પમાડે, વિપરીત વર્તે -૭૨૫] – વિપરીત વસ્તુ પ્રશંસા, દુશમન રાજ્યોમાં આવાગમન ૭િ૨૬-– દિવસ ભોજન નિંદા, રાત્રીભોજન પ્રશંસા, ભોજન ચઉભંગી, -૭૩૪] – ભોજન સંનિધિ, સંનિધિ આહાર લે, નિષિદ્ધ સ્થળે ભોજન [૭૩૫- -નૈવેદ્ય પીંડ ગ્રહણ, સ્વચ્છાંદાચારીની પ્રશંસા આદિ -૭૪૦] – અયોગ્યને દીક્ષાદિ, અયોગ્ય પાસે સેવા લેવી-દેવી [૭૪૧- – જિન કલ્પી સાથે નિવાસ, સંનિધિ સુંઠાદિ ખાવા -૦૪] – બાળ મરણે મરવું આદિ ઉદેશક-૧૨ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] [૭૪૭- – કોઈ પ્રાણીને બાંધવા કે મુક્ત કરવા, નિયમભંગ -૭૫૧] – વનસ્પતિ યુક્ત આહાર કરે, રોમયુક્ત ચર્મ રાખે [૭૫૨-– આચ્છાદિત પીઠ ઉપર બેસે, અન્યતીર્થિકાદિ પાસે વસ્ત્ર -૭૫૫] સીવડાવે, છ કાય વિરાધના, સચિત્ત વૃક્ષારોહણ [૭પ -ગૃહસ્થના વસ્ત્રાદિનો ભોગ, ચિકિત્સા કરણ, -૭૬૧] – સચિત્ત પાણી યુક્ત વાસણથી આપેલ આહાર લે [૭૬૨- - વિભિન્ન દર્શનીય સ્થળ આદિ જોવા જવું કે વિચારવું -૭૮૮] – રૂપ આસક્તિ, કાળ કે ક્ષેત્રાતિક્રાંત આહાર લે - વિલેપન વિશે ચઉભંગી, મહાનદી બે-ત્રણ વાર પાર કરે ઉદ્દેશક-૧૩ [લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૭૮૯-– સચિત્ત કે જીવાકૂલ ભૂમ્યાદિ ઉપર બેસવું વગેરે કરે -૮૦૪] – અન્યતીર્થિકાદિને શિલ્પ, શ્લોકાદિ શીખવવા [૮૦૫- – અન્યતીર્થિકાદિને નિમિત્તાદિ કથન, માર્ગાદિ દેખાડવા -૮૬૨] – કોઈ પદાર્થમાં પ્રતિબિંબ જોવું, પાસત્યા, કુશીલાદિને વંદન કે તેમની પ્રશંસા કરવી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ૧૪ - આગમ વિષય-દર્શન ઉદેશક-૧૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૮૬૩- – પાત્ર સંબંધિ વિવિધ દોષોનું સેવન કરે જેમ કે-૯૦૪] – કૃતાદિ પાત્ર લે, આજ્ઞા સિવાય કોઇને પાત્ર આપી દે, – ખંડિતાદિ પાત્ર રાખે, અખંડિતાદિપાત્ર ન રાખે – પાત્ર સંસ્કરણ કરે, પાત્ર લેપનાદિ, પાત્ર તપાવવાદિ – પાત્રમાંના સચિત્તકા બહાર કાઢે, પાત્ર કોતરણી કરે – અવિધિ પાત્ર યાચના, પાત્રાર્થે વર્ષાવાસ, ઉદેશક-૧૫ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૯૦૫- – કઠોર શબ્દાદિ કહેવા, સચિત ફળાદિ ખાવા, -૯૭૦] – અન્યતીર્થિકાદિ પાસે પગ પ્રમાર્જનાદિ-સૂત્ર-૧૩૩ થી ૧૮૫ [૯૭૧- – નિષિદ્ધ સ્થાને મળ-મૂત્રાદિની પારિષ્ઠાપના કરવી -૯૮૧] - અન્યતીર્થિક કે ગૃહસ્થને અશનાદિ, વસ્ત્રદિ આપે [૯૮૨ – પાસત્યાદિને અશનાદિદાન, વસ્ત્ર ગવેષણા ન કરે -૧૦૫૮] - વિભૂષા નિમિત્તે દોષો – (સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ) – વિભૂષા નિમિત્તે વસ્ત્રાદિ રાખે કે ધોવે ઉદેશક-૧૦ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૦૫૯- ગૃહસ્થ યુક્ત કે સચિત્તકાય યુક્ત વસતિમાં જવું -૧૦૭૦]- સચિત્ત શેરડી આદિખાય, વનવાસીનો આહાર લે [૧૦૭૧-– સંયમીને અસંયમી, અસયમીને સંયમી કહેવા -૧૦૭૩] – સંયમી માંથી અસંયમી ગણમાં જવું [૧૦૭૪-– ગુડ્ઝાહિતને અશન, વસ્ત્ર, વસતિ આદિ દાન -૧૦૯૦] – કુમાર્ગ કે કુપ્રદેશમાં જવું, નિંદ્ય કૂળોમાં વ્યવહાર [૧૦૯૧-– નિષિદ્ધ સ્થાને આહાર સ્થાપન, અન્ય તીર્થિકાદિ સાથે -૧૧૦૮] ભોજનાદિ, આચાર્યાદિકનો અવિનય - અધિક ઉપધિ રાખે, સચિત્ત પૃથ્યાદિ પર ઉત્સર્જન ઉદ્દેશક-૧૦ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૧૦૯-- કુતુહૂલ વૃત્તિથી કોઇપણ કાર્યો કરવા Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ નિસીહ” ઉ.૧૭ ૧૨૨૯] – સાધ્વી સાધુ માટે, સાધુ-સાધ્વી માટે અન્યતીર્થિકાદિ દ્વારા દોષ સેવે-(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના) [૧૨૩૦-- સમાન સમાચારી વાળાને વસતિ ન આપવી -૧૨૩૪] – નિષિદ્ધ આહાર પદ્ધતિથી આહાર ગ્રહણ કરે [૧૨૩૫-- સચિત્તકાય પ્રતિષ્ઠિત અશનાદિ ગ્રહણ કરે -૧૨૩૯] - ઉષ્ણ આહારને કોઈ રીતે ઠંડો કરાવીને લે [૧૨૪૦-- પાણી સંબંધિ વિધિનો ભંગ કરે, પોતાને આચાર્યપદ યોગ્ય -૧૨૫૯] કહે, ગાન-નૃત્યાદિ અયોગ્ય પ્રવૃત્તિ કરે – વાજિંત્રાદિ શ્રવણેચ્છા, શબ્દ આસક્તિ ઉદ્દેશક-૧૮ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૨૬૦-– નિષ્ઠયોજન નૌકાવિહાર, કૃતાદિ દોષથી નૌકા વિહાર -૧૩૩૨]– નાવનું સ્થળાંતર કરે, નાવ ચલાવે, નાવનું પાણી કાઢે – વસ્ત્રાદિ દોષ સેવન (ઉદ્દેશક-૧૪-પાત્ર દોષ મુજબ) ઉદેશક-૧૯ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૩૩૩-– કૃતાદિ દોષયુક્ત ઔષધ લે, ગ્લાન માટે પણ આવું ઔષધ -૧૩૩૯] પ્રમાણાતિરિક્ત લે, રાખે, ગાળે આદિ દોષ [૧૩૪૦-ચાર સંધ્યામાં સ્વાધ્યાય, પૃચ્છના-વિધિનો ભંગ કરે -૧૩૪૫] – ચાર મહોત્સવ દિન અને ચાર પ્રતિપદામાં સ્વાધ્યાય [૧૩૪૬-- અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય, સૂત્ર વાંચનાના શાસ્ત્ર-૧૩૫૫] નિર્દિષ્ટક્રમનો ભંગ કરે, અયોગ્યને વાંચતા [૧૩૫ડ-– વાચનાદાનમાં ભેદભાવ કરે, સ્વયં શાત્ર ભણે -૧૩૯] - અન્યતીર્થિક આદિને ભણાવવા કે ભણવું ઉદ્દેશક-૨૦[૧૩૭૦-- પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્ત વિધાનો -૧૪૨૦] – વિવિધ પ્રાયશ્ચિત્તો-નિષ્કપટ કે કપટ સહ લેવાય તો કેવું-કેવું પ્રાયશ્ચિત્ત આવે તે વર્ણન – X - X – [૩૪] “નિસીહ” છેદસૂત્ર-૧-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન-પૂર્ણ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ૧/- આગમ વિષય-દર્શન હત કમ્પ-છંદ-૨- વિષયાનુક્રમ ૩પ ઉદેશક-૧[..૧- - કેળાના ગ્રહણ વિશે વિધિ-નિષેધ -..૯] - ગામ, નગર આદિમાં રહેવાની કાળમર્યાદા [.૧૦] – ગામ, નગર આદિમાં રહેવાની વિધિ-નિષેધ -૧૩] – હાટ, બજાર આદિ મધ્યે રહેવાના વિધિ-નિષેધ [.૧૪- બારણા વગરના સ્થાને રહેવાના વિધિ-નિષેધ -.૧૭] –માત્રક (પાત્ર) સંબંધે વિધિનિષેધ [.૧૮- – પડદો રાખવો કલ્ય, જળાશયે નિષેધ કૃત્ય -.૨૯] – સચિત્ત વસતિ અકથ્ય, સાગાદિનિશ્રાકૃત કે સાગારિક ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ [.૩૦- - પ્રતિબદ્ધ ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ -.૩૩] - ગૃહ મધ્યે રસ્તાવાળી વસતિના વિધિ-નિષેધ [.૩૪- – કલહ થાય તો શું કરવું? તેની વિધિ, હેતુ -.૩૭] – વિહાર વિશે વિધિનિષેધ, રાજારહિત કે વિરોધી રાજ્યમાં જવા-આવવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત [.૩૮- – વસ્ત્ર, પાત્રાદિ વિષયે ગ્રહઔષણા -.૪૭] – રાત્રે કે વિકાલ આહાર-ગ્રહણ નિષેધ, વસ્ત્ર-પાત્ર આદિ ગ્રહણના વિધિ-નિષેધ, સંખડી ભોજન નિષેધ [.૪૮- – રાત્રે કે વિકાલે વિચાર-વિહાર ભૂમિમાં એકલા જવાનો નિષેધ -.૫૦] આર્યભૂમિમાં વિહાર કહ્યું ઉદેશક-૨[૫૧- ચોખા, ઘઉં આદિ વાળા સ્થાને નિવાસનો વિધિ-નિષેધ -.0] – મદિરા કે, પાણીના ભરેલ ઘડા હોય, અગ્નિ બળતો હોય દૂધ-દહીં આદિ પદાર્થો હોય તે સ્થાને નિવાસ વિધિ-નિષેધ [.૧ – નિવાસ સ્થાન સંબંધે વિધિ-નિષેધ - ૭૪] – સાગારિક વિશે નિર્ણય, તેના આહારના વિધિ-નિષેધ [૭૫- – સાગારિક સંબંધે વસ્ત્રાદિના વિધિ-નિષેધ -.૮૦] – પાંચ પ્રકારના વસ્ત્ર અને રજોહરણનું વિધાન Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ બૃહત્ કમ્પ” ઉ.૩ ઉદેશક-૩[.૮૧- સાધુ-સાધ્વીને એકમેકના ઉપાશ્રયમાં બેસવું, સુવું, -.૮૨] આહાર ગ્રહણ, સ્વાધ્યાય આદિનો નિષેધ [.૮૩- – ચર્મવસ્ત્ર વિશે વિધિ-નિષેધ, અવગ્રહાનંતક આદિ -૯૧] રાખવાના વિધિ-નિષેધ, સાધ્વીની વસ્ત્ર ગ્રહણ વિધિ [.૯૨- - દીક્ષા અવસરે વસ્ત્ર, પાત્ર, આદિ ગ્રહણની મર્યાદા -.૯૭] - વસ્ત્ર ગ્રહણ વિધિ-નિષેધ, રાત્મિક માટે વસ્ત્ર, શવ્યા, સંસ્તારક ગ્રહણ મર્યાદા [.૯૮- – ગૃહસ્થને ત્યાં બેસવા કે પ્રશ્નોત્તરના વિધિ-નિષેધ -૧૦૪] – શય્યાસંસ્તારક લેવા-દેવા વિશે વિધિ-નિષેધ [૧૦૫- – ભૂલથી પડી રહેલ વસ્તુ ઉપભોગના વિધિ-નિષેધ -૧૦૮] – સ્વામી રહિત સ્થાને રહેવાના વિધિ-નિષેધ [૧૦૯] – શત્રુ છાવણી નીકટ ગામમાં રહેવાની વિધિ [૧૧] – ભિક્ષાચર્યાના ક્ષેત્રની મર્યાદા ઉદ્દેશક-જ[૧૧૧ – અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૨] – પારાંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૩] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧૪-– દીક્ષા, ઉપસ્થાપના, શિક્ષાદીના અપાત્ર ત્રણ -૧૧] – વાચના દેવી કોને કહ્યું, કોને ન કહ્યું [૧૧૭- - દુર્બોધ્ય, સુબોધ્ય ત્રણ, ગ્લાનાદિ અવસ્થામાં વિજાતીય -૧૨] સેવા લેવામાં પ્રાયશ્ચિત્ત વિધાન [૧૨૧- – કાલ કે ક્ષેત્રાતિક્રાન્ત આહાર સેવીને પ્રાયશ્ચિત્ત -૧૨૪] – દોષીત આહાર સંબંધે વિધિ-નિષેધ [૧૨૫- – સાધુ, ગણાવચ્છેદ, આચાર્યને ગચ્છ બદલવાની અને -૧૩૩] અન્ય ગચ્છ સાથે માંડલી વ્યવહાર આદિની વિધિ [૧૩૪-– મૃત સાધુ સંબંધિ વિધિ, કલહ થાય ત્યારે ક્ષમાયાચના -૧૩૫ – પૂર્વે આહાર, સ્વાધ્યાય, શૌચ, વિહારનો નિષેધ – પ્રાયશ્ચિત્ત અર્થે અન્યત્ર જવાની વગેરે વિધિ [૧૩૬- – પરિવાર વિશુદ્ધ તપસીની વૈયાવચ્ચ વિધિ -૧૩૮] – પાંચ મહાનદી પાર કરવાની વિધિ, મર્યાદા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ૪ - આગમ વિષય-દર્શન [૧૩૯-– ઉપાશ્રયની છતની ઊંચાઈ અને શેષ કાળ તથા -૧૪૨] વર્ષાવાસમાં તેનું કવ્યાકધ્ય વિધાન ઉદ્દેશક-૫[૧૪૩-– દેવ કે દેવી રૂપ વિફર્વણા કરી સાધુ-સાધ્વી સાથે મૈથુન-૧૪૬] સેવે અને સાધુ-સાધ્વી તે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત [૧૪] કલહ ઉપશાંતિ સિવાય ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત [૧૪૮-– સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસત પછી આહાર હોય તો તેની વિધિ. -૧૫૧] આહાર કરે કે બીજાને આપે તો પ્રાયશ્ચિત્ત [૧૫૨] રાત્રીના કે વિકાલે ઉછારો આવે તો તેની વિધિ [૧૫૩- – સચિત્ત રજ, પાણી આદિ યુક્ત આહાર સંબંધે વિધિ -૧૫] – સાધ્વીને ઉત્સર્જન સમયે પશુપક્ષીનો સ્પર્શ થાય અને તે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૧૫૭- – સાધ્વીને એકલા-રહેવું, ગોચરી, વિચાર-વિહાર ભૂમિમાં -૧૬૧] ગમનાગમન, વિહાર, ચોમાસુ ન કલ્પ [૧૨-– સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત હોવું, વસ્ત્રરહિતપણે -૧૬] કાઉસ્સગ્ગ ગામાદિ બહાર આતાપના દિન કલ્પ [૧૬૭- – સાધ્વીજીને અકથ્ય દશ બાબતોનું વર્ણન. -૧૭૯] – સાધુને આકુંચન પટક રાખવો કલ્પ [૧૮૦- – સાધ્વીને અકથ્ય અને સાધુને કલ્ય બાબતો -૧૮૯] સાવશ્રય આસન, સવિષાણ પીઠ, નાળચાવાળું તૂમડું, ગોળ દાંડીની પાત્ર કેસરિકા, રજોહરણ [૧૯૦૯ – માનવમુત્ર સંબંધે નિષેધ, કાલાતિક્રાંત એવા આહાર -૧૯૩] વિલેપન, અભંગ, કલ્કાદિ નિષેધ [૧૯૪] પરિવાર કલ્પ સ્થિતને વૈયાવચ્યાર્થી વિશેષ નિયમ [૧૯૫] આહાર સંબંધે ગૃહસ્થ ઘેર જવા વિશે નિયમ ઉદ્દેશક-૬[૧૯૬-– છ કુવચન બોલવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય છ પ્રસંગ -૨૧૫] અને તેની વિધિ, વિશેષ કારણે સાધુ-સાધ્વીને પરસ્પર સહાય કરે તો જિનાજ્ઞા ભંગ ન થાય – આચારમર્યાદાના છ ઘાતક, છ આચાર મર્યાદા [૩૫] “બુકતકપ્પ” છેદ સૂત્ર-૨- વિષયદર્શનપૂર્ણ Page #320 -------------------------------------------------------------------------- ________________ ‘‘વવહાર’’ ઉ.૧ ૩૬ વવહાર-છેદસૂત્ર-૩-વિષયાનુક્રમ ઉદ્દેશક-૧ [..૧ -.૧૮] – માયાસહિત અને માયારહિત આલોચનાના પ્રાયશ્ચિત્ત સંબંધિ સૂત્રો-એકથી છ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન, એક વખત દોષ સેવે કે વારંવાર સેવે – દોષની આલોચનાની બે ચઉભંગી-ક્રમથી, માયાવિષયક [.૧૯] પ્રાયશ્ચિત્ત વાળા અને વિનાના સાધુ સ્થવિરની આજ્ઞા સિવાય એકમેક સાથે વ્યવહાર કરે તો પ્રાયશ્ચિત્ત [.૨૦- – પરિહાર કલ્પ સ્થિત સેવા માટે બીજે જાય ત્યારે વિધિ -.૨૫] – ગણથી નીકળેલ સાધુ, ગણિ આદિને પુનઃ પ્રવેશની વિધિ [.૨૬- — પાર્શ્વસ્થ, સ્વચ્છંદાદિ પાંચેની પુનઃ ગણ પ્રવેશ વિધિ -.૩૨] ~ પાખંડી કે ગૃહસ્થ પણું સ્વીકાર્યા પછી પુનઃ ગણ પ્રવેશ-વિધિ [.૩૩– – આલોચના દાયક સ્વગચ્છના ન મળે તો તેના વિકલ્પો -.૩૫] – કોઇજ આલોચના દાતા ન મળે તો સ્વયં કરવાની વિધિ ઉદ્દેશક-૨ [.૩૬- ~ બે કે અનેક સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંના એક-.૩૯] બંને, એક-અનેક દોષી હોય તો પ્રાયશ્ચિત્તાદિ વિધિ [.૪૦] પરિહાર કલ્પસ્થિત બિમાર સાધુનું દોષ સેવન-પ્રાયશ્ચિત્ત [.૪૧ – ગણથી બહાર કાઢવાનો નિષેધ સૂચવતા સૂત્રો-.૫૨] - પરિહાર કલ્પસ્થિત ગ્લાનને, પારાંચિક પ્રાયશ્ચિત્ત વાહકને, વિક્ષિપ્તચિત્ત, ઉન્મત્ત, યક્ષાવિષ્ટ, ઉપસર્ગ પીડિત, ક્રોધાંધ, ભક્તપાન પ્રત્યાખ્યાની આદિ સાધુ [.૫૩ – અનવસ્થાપ્ય કે પારંચિક ને ગૃહસ્થ વેષ આપી ને પુનઃ . -.૫૮] ગણમાં દાખલ કરવા વિષયક વિધિ [.૫૯] આળ ચઢાવે ત્યારે તેની સત્યતા તપાસી પ્રાયશ્ચિત્ત દે [.50] મોહમત્તનો ગણત્યાગ અને પુનઃ પ્રવેશ વિધિ [.૬૧] યોગ્ય પદવીધરના અભાવે અલ્પકાળ પદવીદાન વિધિ [.૬૨- - પારિહારિક-અપારિહારિકનો પરસ્પર વ્યવહાર આદિ ~.૬૫] – સ્થવિર માટે પરિહાર કલ્પસ્થિત આહાર લાવે ત્યારે આહાર અને પાત્ર સંબંધિ વિધિ ૩૨૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ૩ - આગમ વિષય-દર્શન ઉદેશક-૩[.૬૬- – ગણ પ્રમુખ પદ ધારણ કરનારનું જ્ઞાન, પરિવાર, સ્થવિરની -.૬૭] આજ્ઞાની જરૂર, આજ્ઞારહિત ધારે તે પ્રાયશ્ચિત્ત [.૬૮- – ઉપાધ્યાય પદ, આચાર્ય-ઉપાધ્યાય ૫દ, આચાર્યાદિપદવી માટે -.૭૫] આવશ્યક દીલાપર્યાય, જ્ઞાન અને અન્ય ગુણો [.૭૬- - તરુણ સાધુને આચાર્ય-ઉપાધ્યાયાદિની અને સાધ્વીને -.૭૭] પ્રવર્તિનીની નિશ્રા વિના ન રહે, કાળ કરે તો બીજાને સ્થાપવા [.૭૮- – મૈથુન સેવીને પદવી આપવી ક્યારે કહ્યું, ક્યારે ન કલ્પ -.૯૪] – માયા મૃષાવાદીને કોઈપણ સંજોગોમાં પદવી આપવી ન કલ્પ ઉદ્દેશક-૪[.૯૫- – શેષ કાળમાં વિચરણ આચાર્ય ઉપાધ્યાયને અન્ય એક - -.૯૮] સાથે અને ગણા વચ્છેદક ને અન્ય બે સાથે કહ્યું [.૯૯- -ચોમાસુ આચાર્ય ઉપાધ્યાયને અન્ય બે સાથે અને -૧૦૨] ગણાવચ્છેદકને અન્ય ત્રણ સાથે રહેવું કહ્યું [૧૦૩–– ગામ, નગરાદિમાં ઘણાં આચાર્ય ઉપાધ્યાય કે ગણાચ્છેદક -૧૦૪] માટે પણ શેષકાળ અને ચોમાસામાં ઉપરોક્ત નિયમ જાણવો [૧૦૫- – ચોમાસામાં વિચરણ કરતા જો કોઈ આચાયાદિ કાળ કરે તો -૧૦૬] અન્યને આચાર્યાદિ રૂપે સ્થાપવા આદિની વિધિ [૧૦૭– – બીમાર કે વેશમૂકીને જતા આચાર્યાદિની આજ્ઞાનુસાર બીજાને -૧૦૮] પદવી આપવી, ગણ વિરોધ હોય તો તેણે પદવી છોડી દેવી [૧૦૯–– ઉપસ્થાપના યોગ્યને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય-૧૧૧] ઉપાધ્યાયાદિને પ્રાયશ્ચિત્ત અને તેનો અપવાદ [૧૧૨] – જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ, સ્વીકારીને વિચરતા સાધુને રત્નાદિક તથા બહુશ્રુતની નિશ્રાનું વિધાન [૧૧૩] – અનેક સ્વધર્મી સાથે વિચારવા સ્થવિરની આજ્ઞા લેવી આજ્ઞા સિવાય વિચરે તો પ્રાયશ્ચિત્ત [૧૧૪-– અન્યગચ્છમાં જવા નીકળેલ સાધુ પાંચ રાત્રિ કે તેથી વધુ -૧૧૭] આજ્ઞા વિના વિચરે ત્યારે આવતા પ્રાયશ્ચિત્તના વિધાનો [૧૧૮ – શિષ્ય અને રત્નાધિકના પરિવાર તથા બહુશ્રુતતાને -૧૧૯] આધારે તેમનાં પરસ્પર વિનય અને ભક્તિ [૧૨૦- – બે સાધુ, કે પદસ્થ, ઘણાં સાધુ કે પદો સાથે વિચરે -૧૨૬] ત્યારે તેમનો વંદનાદિ વ્યવહાર Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ વવહાર” ઉ.૫ ઉદ્દેશક-૫[૧૨૭- - શેષકાળમાં વિચરણ-પ્રવૃર્તિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવજીંદણીને અન્ય ત્રણ સાથે કહ્યું [૧૩૧- – ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણાચ્છેદણીને અન્ય ચાર સાથે કહ્યું [૧૩૫- – ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવર્તિની કે ગણાવચ્છેદણી-૧૩] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩ – ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯-– બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧-– તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને પદવી આપવી, વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪પ- – યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચે કલ્પ [૧૪૭] – સાધુ સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કહ્યું? ઉદેશક-૬[૧૪૮] – સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ – આજ્ઞાપૂર્વક કહ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯ – આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫૪] – સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫ - - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન ઉદ્દેશક-૭[૧૦ – અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપને વિધિ -૧૬૪] – સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ [૧૫ – સ્વ અર્થે દીક્ષા દેવી, આચારશીક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પ, બીજાને અર્થે કહ્યું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ૭ - આગમ વિષય-દર્શન [૧૬૯- વિકટ દિશામાં વિહાર-સાધુને કહ્યું, સાધ્વીનેનહીં -૧૭૨] – વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કધ્યાકધ્યત્વ [૧૭૩ - વિકાલે સ્વાધ્યાયનું કચ્યાકધ્યપણું -૧૭૭] – અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો – શારીરિક અસક્ઝાયમાં સ્વાધ્યાય નિષેધ [૧૭૮-– સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] – સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ [૧૮૧- - સજ્જાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા -૧૮૨] સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ [૧૮૩] પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ [૧૮૪-– રસ્તામાં કે શુન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના. -૧૮] – નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ ઉદ્દેશક-૮[૧૮૭] સ્થવિરની આજ્ઞાનુસાર જ શવ્યા-સંથારો કલ્પ [૧૮૮-– શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો -૧૯૧] - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨-– પાછા દેવા યોગ્ય શય્યા–સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] – પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો [૧૯૬ – એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ - -૨૦૦] રીતે લેવું અને પછી શું કરવું તેની વિધિ [૨૦૧] એકમેક માટે પાત્ર લેવા કહ્યું પણ આજ્ઞારહિત બીજાને આપી દેવા ન કલ્પ [૨૦૨] ઉણોદરીના પાંચ ભેદ ઉદ્દેશક-૯[૨૦૩- – સજ્જાતરનો ક્યો આહાર કહ્યું અને ક્યો ન કહ્યું તે -૨૩] સંબંધે વિવિધ સૂત્રો [૨૩૭- - સાત, આઠ, નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ -૨૪૦] – તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ [૨૪૧-– લઘુ અને મહામોકપ્રતિમા તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના [૨૪૪]અન્નદત્તિનો અભિગ્રહ અને તેની વિધિ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ “વવહાર” ઉ.૯ [૨૪૫] પાણીની દત્તિનો અભિગ્રહ અને તેની વિધિ [૨૪૬-– અભિગ્રહના ત્રણ-ત્રણ ભેદ-વર્ણન -૨૪૮] – અભિગ્રહના બે ભેદ-વર્ણન ઉદેશક-૧૦ [૨૪૯- - યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા તેનો -૨૫૦] સમય, વિધિ, અન્નપાણી આદિ વર્ણન [૨૫૧] વ્યવહારના પાંચ ભેદ-તેના નામ, ક્રમ, અર્થ [૨પ૨- – શ્રમણ સંબંધિ આઠ ચઉભંગીઓનું વર્ણન-૨૫૯] – પરોપકાર, સમુદાય કાર્ય, ગણસંગ્રહ, ગણશોભા અને ગણ શુદ્ધિ એ પાંચ સાથે માન કરે, ન કરે – રૂપ અને ધર્મત્યાગ, ધર્મ અને ગણ મર્યાદા ત્યાગ - પ્રિય ધર્મી અને દઢ ધર્મીત્વ [૨૬૦૯ - આચાર્ય ચઉભંગી-પ્રવજ્યા-ઉપસ્થાપના, ઉસ-વાચના - ૨૩] – અંતેવાસી ચઉભંગી- (આચાર્ય મુજબ) [૨૬૪- – સ્થવિર ત્રણ પ્રકારે, શિષ્ય ત્રણ પ્રકારે -૨૯] – બાળ સાધુ-સાધ્વી, તેની સાથે વ્યવહાર, ઋતદાન [૨૭૦- – આગમોનો પર્યાય આશ્રિત અધ્યયનકાળ -૨૮૪] – વૈયાવચ્ચના દશ ભેદ, વૈયાવચ્ચનું ફળ [૩] વવહાર-છેદસૂત્ર-૩-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૧/- આગમ વિષય-દર્શન |૩૦ દસાસુચક્રબંધ-છેદસૂત્ર-જ-વિષયાનુક્રમ દસા-ન-અસમાધિ રથાના [..૧] - નમસ્કાર મંત્ર રૂપ મંગલ, ઉપોદ્દાત વાક્ય [..૨] (સ્થવિર ભગવંતે કહેલા) વિસ અસમાધિ સ્થાનો સા-ર-સબલા [..૩] ઉપોદ્દાત વાક્ય, એકવીસ શબલ દોષના નામો દક્ષા-૩આશાતના [..૪] ઉપદ્યાત વાક્ય, તેત્રીશ આશાતનાના નામો સા-જ-ગણિસંપદા [..૫] ઉપોદ્દાત વાક્ય, આઠ પ્રકારની ગણિ સંપદાઓ [.. - – આચાર સંપદા-૫, શ્રુત સંપદા-૪, શરીર સંપદા-૪, -. ૧૩] - વચન સંપદા-૪, વાચના સંપદા-૪, અતિસંપદા-૪, – પ્રયોગ સંપદા-૪, સંગ્રહ સંપદા-૪, વર્ણન [.૧૪- – વિનય શિક્ષાના ચાર ભેદ, શિષ્યની વિનય પ્રતિપત્તિ-૪-.૧૫ – ઉપકરણ ઉત્પાદન, સહાયતા, વર્ણસંજવલન, ભાર પ્રત્યારોહણતા (ચારે વિનયના ચાર-ચાર ભેદ) દસા-પ-ચિત્તસમાધિ સ્થાન [.૧] – ઉપોદ્દાત વાક્ય, વાણિજ્યગ્રામ, દૂતિપલાશચૈત્ય – જિતશત્રુ રાજા, ધારિણી રાણી, ભવીર-પર્ષદા [.૧૭] – ભ૦ મહાવીર દ્વારા સંબોધન, સાધુ-સાધ્વીના વિશેષણ, – ચિત્તમાં સમાધિ ઉત્પન્ન કરતી દશ બાબતો [.૧૮- – ઘર્મધ્યાન, જતિ સ્મરણ જ્ઞાન, સ્વપ્ન દર્શન, દેવ દર્શન, -.૩૪] અવધિજ્ઞાન, અવધિ દર્શન, મનઃ પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ મરણ આ દશચિત્ત સમાધિ સ્થાનની ઉત્પત્તિનું કારણ અને ફળ દસા-૬-ઉપાશક પ્રતિમા [૩૫] – ઉપોદ્દાત વાક્ય, અગિયાર ઉપાસક પ્રતિમાના નામ – અક્રિયાવાદીનું સ્વરૂપ, જીવ, નરક ગતિ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ “દસાસુયફબંધ' દસાડ [૩] ક્રિયાવાદીનું સ્વરૂપ, જીવન, ગતિ, મોક્ષ [.૩ – દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, -.૪૭] અહોરાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત ત્યાગ, આરંભ ત્યાગ, પ્રેષ્ય ત્યાગ, ઉદિષ્ટ ભોજન ત્યાગ, શ્રમણ ભૂત – આ અગિયાર શ્રાવક પ્રતિમાનું વર્ણન સા-હ- ભિપ્રતિમા [૪૮] ઉપોદ્યાત વાક્ય, બાર ભિક્ષુપ્રતિમાના નામો [.૪૯- – એકમાસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચતુર્માસિટી, -પ૨] – પંચમાસિકી, છમાસિકી, સાતમાસિકી, પહેલી સાતરાત્રિકી. બીજી સાતરાત્રિકી, ત્રીજી સાતરાત્રિકી, અહોરાત્રિી, એકરાત્રિની – બાર ભિક્ષુ પ્રતિમાનું વિસ્તૃત વર્ણન, પાલન વિધિ દસા-૮-પર્યુષણા [૫૩] – ભ૦ મહાવીરના પંચ કલ્યાણક (બાકી અતિદેશ). દસા-૯-મોહનીય સ્થાનો [.૫૪- - ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, પર્ષદા, ભ૦ દ્વારા સંબોધન -.૯૩) –ત્રીશ મોહનીય સ્થાનો, મોહનીય કર્મબંધના કારણો – ત્રીશ મોહનીય સ્થાનક વર્ણવતી ગાથાઓ – આ સ્થાનકનું અશુભ કર્મફળ, તેના ત્યાગનો ઉપદેશ દસા-૧૦-આરતિસ્થાન [.૯૪] રાજગૃહ, ગુણશીલચૈત્ય, શ્રેણિક, ચેલ્લણા [.૫] – શ્રેણિક વર્ણન, ભ૦મહાવીર પધારે ત્યારે વસતિદાન આજ્ઞા 1.૯ – ભ૦ મહાવીર આગમન, શ્રેણિક રાજાને સમાચાર, હર્ષ -૧૦૧] - શ્રેણિક-ચેલણાનું વૃંગાર સજી રથમાં પરિવાર સાથે જવું T૧૦૨ - શ્રેણિક અને ચેલ્લણને જોઈને કેટલાંક સાધુ-સાધ્વીના મનમાં -૧૧૪] થયેલ સંકલ્પનું વર્ણન, ભo દ્વારા તેની પૃચ્છા - નવ નિયાણાના સ્વરૂપનું સુંદર-વિસ્તૃત વર્ણન – નિયાણું કરનારની ગતિ, નિયાણા રહિત સંયમનું ફળ - સાધુ-સાધ્વી દ્વારા સ્વ સંકલ્પની આલોચના, ઉપસંહાર """""" – X —X— [૩૦] દસાસુયફબંધ-છેદસૂર-૪-નું વિષયદર્શનપૂર્ણ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આગમ વિષય-દર્શન “જીચકમ્પ’’-છેદસૂત્ર-૫-વિષયાનુક્રમ ૩૮ - [..૧] – પ્રવચન વંદના, પ્રતિજ્ઞાકથન, જીતનો અર્થ-લાભ [..૨ – પ્રાયશ્ચિત્તનો મહિમા, – ચારિત્ર વિશુદ્ધિ, મોક્ષનો હેતુ ..૫] – પ્રાયશ્ચિત્તના દશભેદના નામ, આલોચનાનો અર્થ [.. – આલોચના પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત યોગ્યદોષો –. ૧૭] – તદુભય પ્રાયશ્ચિત્ત, વિવેક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [.૧૮- – વિવેક પ્રાયશ્ચિત્ત, કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો –.૩૦] – જ્ઞાનાતિચાર અને દર્શનાતિચારનું પ્રાયશ્ચિત્ત [.૩૧- — પાંચ મહાવ્રત, રાત્રિ ભોજનના અતિચારનું પ્રાયશ્ચિત્ત -.૪૪] – એષણા સમિતિ અતિચારના વિવિધ પ્રાયશ્ચિત્ત [.૪૫ – તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ, સામાન્ય-વિશેષ પ્રાયશ્ચિત્ત -.૬૮] –વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર તપ પ્રાયશ્ચિત્ત [.૬૯- – ગીતાર્થતા, સહનશક્તિ, સરળતા, શ્રદ્ધા આદિ -.૭૨] – સંઘયણ, શક્તિ, કલ્પસ્થિત, પરિણત આદિ ઉક્ત લક્ષણોનો આશ્રિને પ્રાયશ્ચિત્ત દાન -- [.૭૩] જીતવ્યવહારાનુંસાર નિવિ થી અક્રમનું પ્રાયશ્ચિત્ત [.૭૪ – પ્રતિસેવના મુજબ પ્રાયશ્ચિત્ત, છેદ-મૂલ પ્રાયશ્ચિત્ત -૧૦૦] – અનવસ્થાપ્ય, પારંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [૧૦૧] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી વિશે વિશેષ વિધાન [૧૦૨] વર્તમાનમાં અનવસ્થાપ્ય, પારંચિત પ્રાયશ્ચિત્ત નિષેધ [૧૦૩] ઉપસંહાર કથન — X — X — [૩૮] ‘“જીયકલ્પ'' - છેદસૂત્ર-૫-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #328 -------------------------------------------------------------------------- ________________ “માનસીહ” અ.૧, ઉં. ૩૩૧ || ૩૯ મહાનસીહ-છેદસૂત્ર-ક-વિષયાનુક્રમ | અધ્યયન-૧-“શલ્યઉદ્ધરણ” [..૧] – તિર્થ, અહંત વંદના, ઉપોદ્ધાત, મહાનિસીહ સૂત્રના અધ્યયન માટે ઉપદેશ, અધ્યયન વિધિ [..૨] – આશ્રવ દ્વારનું વર્ણન, તેમાં પ્રવૃત્ત ન થવાનો ઉપદેશ [..૩- – શલ્યથી રહિત થવાનો ઉપદેશ, તે સૂચવતી ગાથાઓ -૧] - વૈરાગ્યભાવ, વિવિધ વિચારણા, ધર્મ-અધર્મ, સુખ-દુઃખ આદિનું જ્ઞાન, આત્મતત્ત્વચિંતન, શુભગતિ [.૧૭- – શલ્યયુક્ત તપથી નિષ્ફળતા, અને આઠે કર્મનો સંયચ, - ૩૨] – દુર્ગતિ આદિ દુઃખદાયી બાબતો, શલ્યનું ફળ અને તેના ભેદ [.૩૩- – શલ્યને મૂળથી ઉખેડવું, જ્ઞાન-સંયમ-તપથી મોક્ષ - ૫૧] - નિઃશલ્યતાનું ફળ, શલ્ય ઉદ્ધરણની વિધિ-મંત્રજાપ [.પર- – મંત્રના વર્ણ લખવાનું કારણ, વિદ્યા કોને ન આપવી? - ૫૫ – મંત્ર જાપ પછીની વિધિ, શલ્યોદ્ધાર થયાની પ્રતિતિ [.૫૬- – શલ્યોદ્ધાર બાદની વિધિ અને વિશેષ ક્ષમાપના - ૭૦] – ક્ષમાપના ઘોષણાદિવિધિ, જ્ઞાન મહિમા, વંદના, – શલ્યોદ્ધારણ ઉપદેશ મુજબ આલોચના, કેવળજ્ઞાન [૭૧- – કેવલજ્ઞાનોત્પત્તિના ભિન્નભિન્ન અવસ્થાનું વર્ણન -.૯૫] - શુભ ભાવના ભાવતા મુનિના લક્ષણો, આલોચના [.૯૬ – શલ્ય સહિત આલોચનાથી સંસારની વૃદ્ધિ, અધોગતિ -૧૧] – શલ્ય યુક્ત આલોચકનું સ્વરૂપ, તેના કટુ ફળ – અયોગ્ય આલોચના, ભાવદોષ સેવી તેનું ફળ [૧૧૭- - શ્રમણીઓની આલોચના યાવત્ કેવળજ્ઞાન -૧૪૩] – તેમની શુભ ભાવના, ધર્મચિંતન, કેવલજ્ઞાન [૧૪૪– – આલોચના આપવા યોગ્ય સાધ્વીનું સ્વરૂપ -૧૫૭] – શલ્યયુક્ત આલોચના આલોચના કર્તા સાધ્વી, તેના કટુ ફળો [૧૫૮- - શલ્યરહિત કરનારનું સ્વરૂપ અને તેની મહત્તા -૧૭૧] – આલોચના ન કરનાર સાધ્વીઓનું વર્ણન – આવા સાધ્વીની ગતિ અને કટુ વિપાકનું વર્ણન [૧૭૨-- નિઃ શલ્ય થવાનું દુષ્કર, નિઃ શલ્યતાના લાભો -૨૦૮] – ભાવ શલ્યથી ભવભ્રમણ, શલ્ય આલોચના ઉપદેશ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ૧/ - આગમ વિષય-દર્શન [૨૦૯-– પાપનું સ્વરૂપ, પાપત્યાગ વિના નિઃ શલ્ય ન થાય -૨૨૫] – આલોચના અને નિઃ શલ્યતાથી થતા લાભોનું વર્ણન અધ્યયન-૨-“કમપિાક-પ્રતિપાદના” ઉદેશક-૧[૨૨૬-– નિર્મુલ શલ્યોદ્ધાર કરેલ આત્માની વિચારણા -૨૫૩] – સંજ્ઞી, અસંજ્ઞી વ્યાખ્યા, જીવોના દુઃખનું વર્ણન - મનુષ્યનું દુઃખ, દુઃખના ત્રણ ભેદ અને પર્યાય શબ્દો (૨) ઉદ્દેશક-ર[૨૫૪-– શારીરિક દુઃખ વર્ણન, કુંથુઆના જીવનું દુઃખ વર્ણન -૨૬૬] – કુંથુઆને ખણતા મનુષ્યનું ધ્યાન, તે કર્મનો વિપાક [૨૬૭- - કુંથુઆના સ્પર્શથી મનુષ્યની અવસ્થા, સમભાવ ઉપદેશ, -૨૮૮] – કુંથુઆના દાંતથી સંસારના સર્વદુઃખનું ચિંતન – વચન હિંસા ના કટુ વિપાકો, ચોરી આદિના કટુ ફળ (૨) ઉદેશક-૩[૨૮૯-– મનુષ્યના શારીરિક દુઃખ, મૈથુન-પરિગ્રહાદિનું ફળ, -૩૦૦] – કષાયના કટુ ફળ, વ્રતભંગ-મિથ્યાત્વ આદિ દોષ [૩૦૧-– દોષ શુદ્ધિ માટે આલોચના, પ્રતિક્રમણ આદિ વિધાન -૩૩૧] – શલ્યનું ફળ અને ભવ પરંપરા, બોધિ આદિ અપ્રાપ્તિ [૩૩૨-– ભાષા સમિતિ ઉપદેશ, આશ્રવ સેવીના ટુ ફળ, -૩૫૦] – કર્મબંધ વર્ણન, કર્મક્ષય કઈ રીતે કરવો? [૩૫૧- – કર્મનિર્જરાથી જ સુખ, કુંથુઆના શરીરનું વર્ણન, -૩૮૯] - દુઃખ સમયની વિચારણા, સ્ત્રી વિરક્તિ ઉપદેશ [૩૯૦- - છ પ્રકારના પુરુષનું વર્ણન, સ્ત્રીની ઉત્તમતા -૪૦૪] – અઘન્યા સ્ત્રીનું વર્ણન, સ્ત્રી અભિલાષી મહાપાપી છે [૪૦૫-– પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કોને? પુરુષ માટે સ્ત્રીની ઉપમાઓ -૪૧૧] – સ્ત્રી સંગનું ફળ, સ્ત્રી-સંગવર્જવાનો ઉપદેશ [૪૧૨-– સ્ત્રી સેવી વંદનને અયોગ્ય, વંદનથી અનંત સંસાર -૪૨૩] – પરિગ્રહત્યાગ ઉપદેશ, આરંભ ના કટુ વિપાકો [૪૩૪-– ભારે કર્મીની અવસ્થા, કુશીલાદિના સંગનું વર્જન, -૪૪૬] – પ્રાયશ્ચિત્તના લાભ, અબોધિબંધક ત્રણ બાબત - મોક્ષમાર્ગના બે ભેદ, બંને માર્ગીના કર્તવ્યો Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ માનસી” અ.૨, ઉ.૩ જિ- - અબોધિલાભના કારણો, તેના ત્યાગનો ઉપદેશ ૪૬૫] – પ્રાયશ્ચિત્તની આવશ્યક્તા, ભાવશલ્ય નિવારણ –પ્રમાદથી પાપવૃદ્ધિ, શુદ્ધિ માટે આલોચનાની જરૂર અધ્યયન-૩-“કુશીલ લક્ષણ” [૪૬૬-– બે અધ્યયનની વાચના શ્રમણ માટે, ત્રીજું શ્રમણ-શ્રાવક માટે -૪૭૪] – અયોગ્યને વાંચના દાનનું કટુ ફળ, અધ્યયન વિધિ ૪િ૭૫- - વાચના કોની પાસે લેવી?, વાચના કેવી રીતે લેવી? -૪૯૨] – કુશીલના લક્ષણ-ભેદ-ઉપધાનની આવક્યતા [૪૯૩- – ઉપધાનની વિધિ, પંચ મંગલ મહાશ્રુત સ્કંધનો અર્થ ૫૮૯] – અરિહંતની મહત્તા, દ્રવ્ય-ભાવપૂજા અને તેના અધિકારી -દવ્ય-ભાવ સ્તવ સ્વરૂપ, તેના ફળનું વર્ણન પ૯૦૯ – પંચમંગલ મહાકૃત સ્કંધના ઉદ્ધાર વિશે વૃદ્ધવાદ -૫૯૬] – પંચમંગલ મહાશ્રુત સ્કંધ પછી શું શું ભણવું?, તેની વિધિ – ચૈત્ય વંદનાદિ સૂત્રો ભણ્યા પછી શું કરવું? વર્ણન [૫૯૭– – વર્ધમાન વિદ્યા, વિદ્યાની સાધના અને તેનો પ્રભાવ ૫૯૯] – પંચનમસ્કારની મહત્તા, સર્વશ્રત ઉપધાન વિધિથી લેવું [00 – પંચમંગલ શ્રુતસ્કંધ ભણવાના નિયમો, અને તેનો લાભ છos] – તપ, ઉપધાનની જરૂર, જ્ઞાનાવરણીય ઉદયવાળાનું કર્તવ્ય [0- - સ્વાધ્યાયની જરૂર, દર્શન કુશીલના ભેદ-પ્રભેદો -પ૩] – ચારિત્ર કુશીલના ભેદ-પ્રભેદ, તપકુશીલના ભેદાદિ -કુશીલ સંસર્ગ ત્યાગનો ઉપદેશ અધ્યયન-અ “કુશીલ સંસી' [૫૪-- કુશીલ સંસર્ગ વિષયે સુમતિ શ્રાવકનું વર્ણન -૬૮૩] – સુમતિની ગતિ પરમાઘામિની ગતિ, અંડગોલિક મનુષ્ય – સુમતિનું ભવભ્રમણ, આગમ વિરુદ્ધ વર્તનનું ફળ – પાંચ મહાવ્રતના ભંગનું દષ્ટાંત, સુશ્રમણ-સુશ્રાવક - કુશીલ સંસર્ગ વર્જી નાગિલનું મોણ ગમન અધ્યયન-૫-નવનીતસાર' [૬૮૪- - ઉન્માર્ગી ગચ્છવાસથી મોક્ષ ન થાય, સંસાર વૃદ્ધિ -૯૨] – સન્માર્ગી ગચ્છવાસ ઉપદેશ, ઉત્તમ ગચ્છ સ્વરૂપ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ૫ -આગમ વિષય-દર્શન [૬૯૩- – ગુરુવાસ કોણ સેવે-કોણ ન સેવે?, આરાધક-વિરાધક - ૯૫ - મિથ્યાત્વ આચરક ગચ્છ, આરાધક-વિરાધકતા [૬૯૬ – ગચ્છમર્યાદા, ગુણવાનું ગચ્છ, ઉત્તમ આચાર્ય સંખ્યા -૭૯૦] – ઉત્તમ ગચ્છનું સ્વરૂપ, ગચ્છ કોને ન કહેવો? [૭૯૧- કાપુરુષલક્ષણ, ઉન્માર્ગે આચાર્ય, ઉત્તમ પુરુષ આદિ -૮૧૧] - જન્મ મરણ-ક્ષેત્ર, યોનિ, દુઃખ, દુપ્પસહસૂરિ, વિષ્ણુશ્રી સાધ્વી [૮૧૨- - દશવૈકાલિક નિર્માણ-મહત્તા, આરાધક-વિરાધક દષ્ટાંત -૮૨૪] - આચાર્યનું સ્વરૂપ, આજ્ઞાખવેદન, પડતા કાળનું વર્ણન [૮૨૫- – આચાર-અનાચાર, શ્રમણપણું વિરાધક, બહુ રૂપીયો, -૮૪૪] – ગચ્છ વ્યવસ્થાનો લાભ, વિરાધક્તા, દ્વાદશાંગી મહત્તા – દશ આશ્ચર્યો, ગચ્છનાયક, સાવદ્યાચાર્ય, દષ્ટાંત અધ્યયન-ક-“ગીતાર્થ વિહાર” [.૮૪૫- – શ્રુતજ્ઞાની અનાચાર ન સેવે, નંદીષેણ દષ્ટાંત-સંયમ ચર્યા -૧૦૧૫] – આસડ મુનિ, દાંત, ઉન્માર્ગ પ્રરૂપણા નિષેધ, અકાર્ય નિષેધ [૧૦૧ -- છતું વીર્ય છુપાવવાનો નિષેધ, પ્રાયશ્ચિત્તનો લાભ, -૧૦૫૧] – આલોચનાદિ અધિકાર, પ્રાયશ્ચિત્ત સ્થાનક મૈથુનના ફળ [૧૦પર--મેઘમાલા સાધ્વી દષ્ટાંત, વ્રત વિરાધના-આરાધનાનું ફળ -૧૧૩૮] – જયણા ઉપદેશ, ગીતાર્થ નિશ્રા, આરંભ ત્યાગ-ઉપદેશ – અગીતાર્થ નિશ્રાત્યાગ, ઇશ્વર મુનિનું દષ્ટાંત [૧૧૩૯-– રજુ આર્યા, લક્ષ્મણા આર્યા, ગીતાર્થ થવા ઉપદેશ -૧૩૫] - ભગવંતના ગુણાદિ, મનુષ્યનું અજ્ઞાન, ધર્મકથન – મનુષ્યપણાની દુર્લભતા, વિષયાદિની અતૃપ્તિ - દુર્લભ વસ્તુઓ, મોક્ષનો ઉપદેશ ચૂલિકા-૧ અને ૨[૧૩૫૭-– એકાંત નિર્જરા ઉપદેશ-અંતર્ગત પ્રાયશ્ચિત્ત, ૧૪૮૩] – આવશ્યક, સાધુ દિનચર્યા, ગૌચરી, પડિલેહણ, વર્ધમાન વિદ્યા-વિધિ, આલોચના, જીવરક્ષા આદિ અધિકારો [૧૪૮૪-- સૂસઢ કથા-તઅંતર્ગત બ્રાહ્મણી કથા, રૂપી સાધ્વી -૧૫૨૮] સુજ્ઞશ્રીકથા, જયણાનો ઉપદેશ ઉત્યાદિ [૩૯] મહાનિસીહ-છેદસૂત્ર-દ-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ આવસ્મય' અ.૧, ૪૦ આવાસય- મૂળસૂત્ર-૧- વિષયાનુક્રમ અધ્યયન-૧-“સામાયિક [..૧] નમસ્કાર મહામંત્ર [..૨] સામાયિક સૂત્રપાઠ (કરેમિ ભંતે,). —X —X — અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” [૩-૯] ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્રપાઠ) - X - X – અધ્યયન-૩-“વંદન” [.૧૦] દ્વાદશાવર્ત ગુરુવંદન સૂત્ર (વાંદણા સૂત્ર) —X —X — અધ્યયન-૪-પ્રતિક્રમણ” [.૧૧- – (નમસ્કાર મહામંત્ર), સામાયિક સૂત્રપાઠ, - ૧૪] – ચાર મંગલ, ચાર લોકોત્તમ, ચાર શરણા [.૧૫- – સંક્ષિપ્ત પ્રતિક્રમણ (-આલોચના સૂત્ર અને ઈરિયાવહી.) - ૧૮] – શયન સંબંધિ અને ભિક્ષાચર્યાના અતિચારનું પ્રતિક્રમણ [.૧૯- – સ્વાધ્યાય અકરણ, પ્રતિલેખના સંબંધિ અતિચાર-પ્રતિક્રમણ - ૨૮] – અસંયમ વિષયક એકથી તેત્રીશ વિષયનું પ્રતિક્રમણ [૨૯] – સૂત્ર અને સ્વાધ્યાય વિષયક ભૂલોનું મિથ્યાદુષ્કૃત [.૩૦- – તીર્થંકર વંદના, નિગ્રંથ પ્રવચન મહિમા, તે ધર્મની શ્રદ્ધાદિ - ૩૨] – ધર્મઆરાધના પ્રતિજ્ઞા, હેય-ઉપાદેયનો ત્યાગ-સ્વીકાર [.૩૩- સર્વદોષ શુદ્ધિ કથન, અશુદ્ધિત્યાગ પછીના મુનિનું સ્વરૂપ -૩] – સાધુ વંદના, જીવ ખામણા-મૈત્રી, ઉપસંહાર કથન - X -X— અધ્યયન-૫-“કાયોત્સર્ગ' [.૩૭- - સામાયિક સૂત્રપાઠ, કાયોત્સર્ગ સ્થાપના-આલોચના - ૩૯] – કાર્યોત્સર્ગ સ્થિરતા અને આગાર (તસ્સઉત્તરી, અન્નત્ય ) [.૪૦- – ચતુર્વિશતિ સ્તવ, અત્ ચૈત્યર્થે કાયોત્સર્ગ પાઠ -૩] – શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ (પુખરવરદી, સિદ્ધાણબુદ્ધાણં) -પાક્ષિક ક્ષમાપના પાઠ, (પકૂિખ ખામણા) Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૬/- આગમ વિષય-દર્શન અધ્યયન-૬- પચ્ચક્ખાણ' [.૬૩–– સમ્યક્ત્વ અને શ્રાવકના વ્રતની પ્રતિજ્ઞાના પાઠો -.૮૦] – સમ્યક્ત્વ, સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્વદારા સંતોષ, પરિગ્રહપરિમાણ, દિશાવ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થ દંડ વિરમણ સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિ સંવિભાગ - આ તેર વ્રત આલાયકો-વ્રતનું સ્વરૂપ આદિ - [.૮૧] - બાર વ્રતના ત્રણ વિભાગ-અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત – અંતિમ મરણ સંબંધિ સંલેખના અને તેના અતિચાર [.૮૨- – વિવિધ પ્રત્યાખ્યાન પાઠ -.૯૨] – નમસ્કાર સહિત, પોરિસી, પુરિમઢ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચઉવિહ–આહાર, ભવચરિમ, અભિગ્રહ, વિગઇ પચ્ચક્ખાણ - X - X [૪૦] આવસ્સય-મૂલસૂત્ર-૧-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ‘‘ઓનિજ્જુતિ’’ ૪૧/૧ ઓહનિજ્જુતિ-મૂલસૂત્ર-૨/૧ વિષયાનુક્રમ [. ૧~ — ઉપક્રમ કાળના ભેદ-પ્રભેદ, મંગલ, ઓધનિર્યુક્તિ કથન -. ૧૭] – ચરણસિતરી, કરણસિતરી, ચાર અનુયોગ [.૧૮– – ઓઘનિર્યુક્તિનો હેતુ, તેના સાત દ્વાર, એકાર્થક નામ -.૪૧] – ભિક્ષા, નિવાસ, વિહાર, એકાકીપણું આદિ વર્ણન [.૪૨– – આચાર્યાદિ આજ્ઞાથી જતા સાધુની વિહારવિધિ -૧૦૭] – પ્રવેશ વિધિ, ઇહલૌકિક -પારલૌકિક ગુણો, પૃચ્છાદિ [૧૦૮- ગ્લાન પરિચર્યાદિ, સાધ્વી ઉપાશ્રયે સાધુની વિધિ -૧૩૬] – સાધુ વિષયક પૃચ્છાવિધિ, મુખીનું દૃષ્ટાંત [૧૩૭– – ગોકુલ, ગામ, સુખડી, શ્રાવક, મહાનિનાદાદિ દ્વારો -૧૭૧] – ગોચરી વાપરવાની વિધિ, જ્ઞાત-અજ્ઞાત આદિ સાધુ [૧૭૨- ~ વસતિદ્વાર, સ્થાનસ્થિત, ગીતાર્થ, ગીતાર્થનિશ્રા, -૨૪૬] – વિહાર કરનારના ચાર ભેદ, ક્ષેત્ર પર્યુપ્રેક્ષણા - -- – દ્રવ્ય, કાળ, ભાવ-પ્રત્યુપ્રેક્ષણા, શય્યાત્તરઅનુજ્ઞા [૨૪૭ – ક્ષેત્ર પર્યુપ્રેક્ષણાકરી પાછા આવતા-વિધિ -૩૧૮] – શુકન, સંકેત વિધિ, વસતિ ગ્રહણાદિ વિધિ [૩૧૯–– સંશીદ્વાર, સાધર્મિક દ્વાર, વસતિ દ્વાર, -૪૨૮] – સ્થાન સ્થિત દ્વાર, વૈયાવચ્ચ માટે અયોગ્ય પાત્રો [૪૨૯ – પડિલેહણા દ્વાર, પડિલેહણા વિધિ-સમય -૪૭૬] – પુરુષ વિપર્યાસ, ઉપધિ વિપર્યાસ, સર્વ આરાધક [૪૭૭ – પડિલેહણા અને પાદોનપોરિસિનો કાળ -૫૩૨] – પાત્ર પડિલેહણાની વિધિ, સ્થંડિલ ભૂમિ-ભેદ – સ્પંડિલ માટેની કાલસંજ્ઞા, વિધિ, ભૂમિ [૫૩૩ — અવદંભ, માર્ગ, પિંડના ભેદ, એષણાના ભેદ -૯૭૫] – આહાર વિધિ, પારિષ્ઠાપના, ચોથી પોરિસિવિધિ [૧૦૦૫–– કાળના ભેદ, કાલગ્રહી, ઉપધિ વર્ણન, અનાયતન -૧૧૬૫] – આયતન, પ્રતિ સેવના, આલોચના, શુદ્ધિ, ઉપસંહાર 22 — X - X — [૪૧/૧]ઓહનિ′ત્તિ - મૂળસૂત્ર-૨/૧નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ ૩૩૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમ વિષય-દર્શન ૪૧/૨પિકનિજજુત્તિ-મૂળસૂત્ર-૨/૨-વિષયાનુક્રમ [..૧ – પિંડના ભેદ-પ્રભેદ, એષણાના ભેદ-પ્રભેદ -.૧૫] – ગવેષણાના આઠ કારણો, દ્રવ્ય-ભાવ ગવેષણા – દ્રવ્ય-ભાવ ગહઔષણા, ભાવગ્રહમૈષણાના ભેદ - પ્રારૈષણા-૪ર અને પાંચ દોષ, [.૧૬- - Kવ્યપિડ-ભાવપિંડના ભેદ-પ્રભેદનું વર્ણન -૨૪૦] - ઉદ્ગમદોષોના ભેદો-, આધાકર્મી દોષ-વર્ણન [૨૪૧- - શિક દોષ વર્ણન, પૂતિકર્મ, મિશ્રદોષ વર્ણન -૩૩૩] – સ્થાપના દોષ, પ્રાભૃતિકા દોષ, પ્રાદુષ્કરણ દોષ વર્ણન [૩૩૪-– ફ્રીત દોષ, પ્રામિત્ય દોષ, પરાવર્તના દોષ વર્ણન -૩૮૫] – અભ્યાહત દોષ, અનાચીર્ણ, ઉભિન્ન દોષ વર્ણન [૩૮૬--માલાપહૃત દોષ, આચ્છેદ્ય દોષ, અનિસૃષ્ટ દોષ વર્ણન -૪૩૬] – અધ્યવપૂરક દોષ, વિશોધિ-અવિશોધિકાટિ [૪૩૭– – ઉત્પાદના દોષો-ચારનિક્ષેપા, સોળ દોષનું વર્ણન -પ૫૪] – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવિકા, વનીપક, ચિકિત્સા ક્રોધાદિ ચાર, સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂલકર્મ એ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [પપપ- – એષણાના ત્રણ ભેદ-પ્રહરૈષણાના દશ દોષ -૬૭૦] – શક્તિ, પ્રલિત, નિલિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત – આ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [૭૧- – ગ્રામૈષણાના ચાર નિક્ષેપો, ગ્રામૈષણા દોષો -૭૧૧] – સંયોજના, પ્રમાણાતિરિક્ત, અંગાર, ધુમ્ર, કારણ આ પાંચે દોષોનું વિસ્તૃત વર્ણન [૭૧૨-– આહાર વિધિ - ઉપસંહાર કથન -૭૧૩ – જયણાથી શુભ અધ્યવસાય અને કર્મનિર્જરા – X X – [૪૧/૨] પિંડ નિષુત્તિ-છેદસૂત્ર-૨ રનું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ દસયાલિય” અ.૧, ઉ.૪૨ દસયાલિય-મૂલસૂત્ર-૩-વિષયાનુક્રમ અધ્યયન-૧ઝુમયિકા [..૧] ઘર્મનું સ્વરૂપ, ધર્મલીનને દેવ પણ નમે [..૨- – માધુકરી વૃત્તિ, ભિક્ષા ગ્રહણ ને ભમરાની ઉપમા) -..૪ – કોઈ જીવને ઉપઘાત કર્યા વિના ભિક્ષા ગ્રહણ [.૫] – સાધુના ગુણનું કથન-તત્ત્વજ્ઞ, અનિશ્ચિત આદિ – X —X— અધ્યયન-૨-શ્રામાપૂર્વક [..] કામભોગ ન નિર્વતતા વિષાદ, સંયમપાલન અશક્ય [.૭- - ત્યાગીની વ્યાખ્યા-સ્વાધીન ભોગને છોડવાતે - ૧૦] – કામરાગ નિવારણ અને મનોનિગ્રહના ઉપાયો [.૧૧- – મનોનિગ્રહ માટે અગંધન સર્પનું દષ્ટાંત - ૧૩] – વમેલા વિષરૂપ ભોગના ગ્રહણ કરતા મૃત્યુ શ્રેષ્ઠ [.૧૪- – સંયમ ઉપદેશ, રથનેમિનું સંયમ સ્થિરીકરણ -.૧૬] – પંડિત પુરુષોને વિષય વિરક્ત થવા ઉપદેશ – X—-X—– અધ્યયન-૩-ભૂલકાચાર કથા [.૧૭- – નિર્ગસ્થ મુનિ માટે અનાચી આચારોનું વર્ણન - ૨૬] – સંયમ તપ યુક્ત મુનિને તે આચરવા નિષેધ [૨૭] નિગ્રંથ કોને કહેવાય? તેના ગુણો [૨૮] નિગ્રંથનું તુચર્યા[.૨૯] સાધુ આત્મોકર્ષ માટે દુઃખ નાશમાં પરાક્રમ કરે [૩૦] ક્રિયા અને પરિષહ જ્યથી સ્વર્ગ કે મોક્ષ [૩૧] સંયમ-તપથી કર્મક્ષય, મોક્ષમાર્ગ અને મોક્ષ –x— —– અધ્યયન--છ જીવનિકાય” [૩૨] – ઉપોદ્દાત કથન, છ જવનિકાયનું સ્વરૂપ – છ જવનિકાય-નામ, ઉપક્રમ, ભેદ, લક્ષણાદિ [૩૩] – છ જવનિકાય હિંસા નિષેધ-પચ્ચખાણ, નિંદાદિ [૩૪] જીવહિંસા વિરમણ, વ્રતનું સ્વરૂપ, પચ્ચખાણ, ભૂતકાલીન હિંસાની નિંદા-ગહ આદિ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ૪ - આગમ વિષય-દર્શન [.૩૫- – મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-વિરમણ -.૩૮] – ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ – ભૂત કાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા – તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [૩૯] – રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન કરવાનું પચ્ચખાણ, ભૂતકાલીન પાપનિંદા, – રાત્રિ ભોજનથી વિમરવાનું પ્રતિજ્ઞા કથન [૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, અને -.૪૫] વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ – પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ – આગામી કાળના પચ્ચકખાણ, ભૂતકાલીન નિંદા [૪] – ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર રહેલ ત્રસ જીવો, પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- – અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું, કે -પર] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.પ૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા -.૫૪] ન થાય, પાપકર્મ બંધ ન થાય [૫૫] – સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [૫] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞાની હિતાદિ ન જાણે [૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- – સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] – ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ, - સંયોગ ત્યાગ, મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, – કર્મની નિરા, કેવલજ્ઞાન - દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ, - યોગ નિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭ર- – સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ - ૭૫] – ઉપસંહાર કથન —X - X – અધ્યયન-૫-“પિડેષણા ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે? Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ દસયાલિય” અ.૫, ઉ.૧ -.૮૧] – વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ – સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું [.૮૨- – અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮] ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [૮૭– – આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] – ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તે રોકવાનો નિષેધ [.૯૫- – અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિ વાળા સ્થાને ન જવું - લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું - ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ ૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] – જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે – છર્દિત, સંસ્કૃત, દાયક એષણા દોષનું વર્જન –પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન - સંતૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટનિષેધ [૧૧૨-– નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] – ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ – સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯-- શંક્તિદોષ વર્જન, ઉર્ભિન્ન દોષ વર્જન -૧૨૯] – દાન કે પુજાર્થે કે વનિપકમાટે બનાવેલ આહાર ન લે [૧૩૦- – દેશિક આદિ દોષ યુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદ્ગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર-– ઉન્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] – અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- – માલાપહૃત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] – સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮-– ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે – પરિણત ધોવાણ લે, શંક્તિ ધોવાણ ચાખી ને લે [૧૫૪ – કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ૫/૧ – આગમ વિષય-દર્શન [૧૫૭- – ભિક્ષા કાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૧] – આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૨] – ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ – ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઇર્યાપથ પ્રતિક્રમણ વિધાન [૧૬૩- - ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ -૧] - સમ્યગુ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ [૧૬૭– – કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન, - સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન [૧૭૧ – એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ -૧૭૪] – મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે [૧૭૫] – મુધાદાયી-મુધાજવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદેશક-૨[૧૭] – સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવા [૧૭૭- – ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] – યથાસમય કાર્ય કરવાની આજ્ઞા [૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ [૧૮] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮૨] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- – ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] – યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯-- લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] – અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે [૨૦૧- – ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે -૨૦૪] - વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે [૨૦૫] – વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે [૨૦ - - રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો -૨૦૯] – બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૨૧૦] પૂજાર્થિતા અને તર્જનિત દોષો Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ “દસયાલિય” અ.૫, ઉ.૨ [૨૧૧ - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] – ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૨૧ – તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫ – માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન અધ્યયન-ક-“મહાચારકથા” [૨૨૬-– રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] – નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧- અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮-– સ્થાન-૩- અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] – સ્થાન-૪- અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- – સ્થાન-પ- અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- સ્થાન-ડ- નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] – રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯-– સ્થાન-૭ થી ૧૨- પૃથ્વી યાવતુ ત્રસકાયની જયણા વિશે -૨૭૦] – પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસએ છ કાયની હિંસા ન કરવી, પૃથ્વી આદિ છકાય- હિંસાના દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧-– સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪] – નિયાગ, તિ, ઔદેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫-– સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] – સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો નિષેધ, તેના કારણ, તેનો અપવાદ [૨૮૧- સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતા દોષો, તેના અપવાદ [૨૮૫- – સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧) – સ્થાન-૧૮- વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૭ - આગમ વિષય-દર્શન અધ્યયન-૯-“વફશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- – સાધુ કેવી ભાષા ન બોલે? કેવી ભાષા બોલે? -૨૯૭] – સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] – અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯-– સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] – શક્તિ ભાષા ન બોલે, નિઃ શક્તિ ભાષા બોલે [૩૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [૩૦૮-– પારિવારિક મમત્ત્વ સૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] – મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ – નામ અથવા ગોત્રથી સંબોધન કરવું ' – પંચેન્દ્રિય પ્રાપ્તિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- – હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] – ગાય, બળદ આદિ માટે બોલવા-ન બોલવા યોગ્ય વચનો [૩૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] – સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [૩૩] વિક્રયઆદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [૩૩૮- –ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] – ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- – અસાધુને સાધુ ન કહે, ગુણવાન ને જસાધુ કહે -૩૪૩] – જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪ – વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪૬] – મેઘ, આકાશ અને રાજ વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- – ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] – નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ અધ્યયન-૮-“આચારપ્રસિધિ” [૩૫૧] આચાર પ્રસિદ્ધિ પ્રતિજ્ઞા કથન Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ દસયાલિય' અ.૮ [૩૫ર- – જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું -૩૩] – છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન ૩િ૩૪-– આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ -૩૩૮] – પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન [૩૩૯] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન [૩૭૦- - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને -૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો [૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે [૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ [૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુને ક્રોધ કરવાનો નિષેધ [૩૭] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ [૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ [૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ [૩૮૦] વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે [૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ [૩૮૨] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે [૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫-– કષાય તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] – વિનય, આચાર, ઈદ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્જી અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [૩૯] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન [૩૯૪- - બહુશ્રુત પર્યાપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] – વાણિવિવેક, વાણીના અલને ઉપહાસ ન કરે [૪૦૧] – ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૨] ઉપાશ્રયની જરૂરીયાત, બ્રહ્મચર્યની વાડો [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન ૪િ૦૪-બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દષ્ટિ સંયમ, -૪૧૦] – આત્મ ગવેષણા અને ઘાતકતા, સ્ત્રીમાત્રથી બચવું – કામરાગ વર્ધક અંગોપાંગ ન જેવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૮ - આગમ વિષય-દર્શન – પુદ્ગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧૨] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રસિધિનું ફળ અને ઉપસંહાર કથન —X - X - અધ્યયન-૯-વિનયસમાધિ ઉદ્દેશક-૧[૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬-– અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] – આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- – આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] – આચાર્યની આરાધના અને તેનું ફળ (૯) ઉદ્દેશક-૨[૪૩૨-– વૃક્ષની ઉપમાથી ઘર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] – ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬-– હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની -૪૪૨] આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪-– ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત-૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ- પ્રવૃત્તિ એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા - ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ -૪પ૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીત ને શિક્ષા પ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગુણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય Page #344 -------------------------------------------------------------------------- ________________ ‘દસવેયાલિય'' ૨.૯, ૩.૩ - (૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૬૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧ વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] – દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઇન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાન્ બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો (૯) ઉદ્દેશક-૪[૪૭૧- — સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ – ચારે સમાધિની આરાધના અને તેનું ફળ અધ્યયન-૧૦-‘‘સભિક્ષુ' [૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરકિત, વમેલ ભોગો ન સેવે [૪૮૬– – જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ –૪૮૮] બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા [૪૮૯] શ્રદ્ધા, આત્મૌપમ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૯૦] કષાય ત્યાગ, ચિત્ત સ્વૈર્ય, અકિંચન, ગૃહયોગવર્થે [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯૨- – સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાધ્યાયરતતા -૪૯૫] – કલકથા વર્જન, સુખ-દુઃખમાં સમભાવ [૪૯૬] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ [૪૯૭] દેહ વિસર્જન, સહિષ્ણુતા, અનિદાનના [૪૯૮] પરીષહ વિજય, શ્રામણ્યરતના [૫૦] સંયમ, અધ્યાત્મત, સૂત્રાર્થજ્ઞાન, - ૩૪૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ૧૦ – આગમ વિષય-દર્શન [૫૦૧] અમૂચ્છ, અજ્ઞાતભિષા, ક્રય વિક્રય વર્જન, નિસંગતા [૫૦૨-– વાણી સંયમ, સ્વગૌરવ ત્યાગ, અલોલુપતા, ઋયાદિત્યાગ –૫૦૪] - મદવર્જન, આર્યપદ ઘોષણા, કુશીલલિંગ વર્જન [૫૫] ભિક્ષુની ગતિનું નિરૂપણ –1–1– ચૂલિકા-૧-“રતિવાકયા” [૫૦૬-– સંયમ સ્થિરિકરણ ઉપદેશ, ભોગ માટે સંયમ છોડનારને -પ૧] ભાવિનું અજ્ઞાન, પરિતાપ, સંયમરૂચી અને સ્વર્ગ-નર્ક [૧૧૭] - ત્યાગ માર્ગ અને ત્યાગ ભ્રષ્ટની તુલના કરી આનંદમાં રહેવું [૫૧૮-– સંયમભ્રષ્ટ શ્રમણના આલોક-પરલોકના દુઃખ, ભોગાસક્તિ, -પર૪] કટુ વિપાક નિરુપણ, સંયમમાં મનસ્થિર કરવાના ઉપાય – ઇન્દ્રિય દ્વારા અપરાજેય માનસિક સંકલ્પનું નિરૂપણ – સ્થિરીકરણ ઉપદેશનું ઉપસંહાર કથન —X —-X — ચૂલિકા-૨-“વિવિક્તચય' [પરપ) ચૂલિકા વિશે પ્રતિજ્ઞા કથન અને તેનો ઉદ્દેશ [પર-– વિષયથી સંસાર, વિષય વિરક્તિથી મોક્ષનો ઉપદેશ -પ૨૮] – સાધુને માટે ચર્યા, ગુણ-નિયમની આવશ્યક્તાનું કથન [પર૯-– છ વિહાર ચર્યા, ગૌચરી માટે નિષિદ્ધ સ્થાન, આહાર વિધિ -પ૩૨] – આહાર વિશુદ્ધિ, કાયોત્સર્ગ, અસંકિલષ્ટ મુનિ સાથે રહેવું [પ૩૪-– એકલ-વિહારના અધિકારી, વર્ષાવાસ, શેષકાળ ચર્યા -પ૩૭] – આત્મનિરીક્ષણનો સમય, ચિંતન, સૂત્ર અને પરિમાણ [૩૮] દુષ્યવૃત્તિ થતાં જ સાવધાન થઈ જવાનો ઉપદેશ [૩૯] પ્રતિબુદ્ધ જીવી, જાગરુક ભાવથઈ જીવનારનું સ્વરૂપ [૫૪] આત્મરક્ષા ઉપદેશ, આત્માની ગતિનું નિરૂપણ -X—X – [૪૨] દસવેચાલિચ-મૂલસૂગ-૩નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ Page #346 -------------------------------------------------------------------------- ________________ ‘ઉત્તરયણ'' ૪૩ ઉત્તરજ્ડચણ-મૂલસૂત્ર-૪-વિષયાનુક્રમ અધ્યયન-૧-‘વિનયશ્રુત” [..૧–– વિનયધર્મ નિરૂપણ કથન, વિનીત અવિનિતના લક્ષણ -. . ૫] — દુઃશીલ ને સડેલા કાનવાળી કૂતરી અને ભૂંડની ઉપમા – દુઃશીલ, બહુભાષી, અકૃત્ય સેવીનો સર્વત્ર અનાદર [..ī] આત્મહિત ઇચ્છુક માટે વિનયની આવશ્યક્તા [..૭] વિનયથી શીલની પ્રાપ્તિ, બુદ્ધપુત્રનો સર્વત્ર આદર [..૮] સાર્થક અધ્યયન માટે પ્રેરણા, નિરર્થક વાતનો નિષેધ [..૯] અનુશાસન સમયે ક્ષમા રાખે, ક્ષુદ્રની સંગતિ ન કરે [.૧૦] ક્રોધ અને બહુભાષણ ન કરે, યથા સમય સ્વાધ્યાય કરે [.૧૧] આવેશવશ સેવેલ દોષ ન છુપાવે પણ આલોચના કરે [.૧૨] – અવિનયીને દુર્બલ ઘોડાની, વિનયીને અશ્વની ઉપમા – ગુરુજનના અભિપ્રાયાનુસાર આચરણનો આદેશ [.૧૩] – અવિનયી શિષ્ય મૃદુ ગુરુને પણ કઠોર બનાવી દે – વિનયી શિષ્ય કઠોર સ્વભાવી ગુરુને મૃદુ બનાવી દે [.૧૪] ~ અકારણ બોલવાનો અને મિથ્યાભાષણનો નિષેધ – શાંત રહેવાનો તથા નિંદા-સ્તુતિમાં સમાન રહેવાનું વિધાન [.૧૫- - આત્મ નિગ્રહ ઉપદેશ, તેનું ફળ, તેની વિચારણા –. ૧૭] – જાહેરમાં કે એકાંતમાં પ્રતિકૂળ આચરણ નિષેધ [.૧૮- – ગુરુજન નજીક બેસવાની વિધિ, બોલાવો ત્યારે તુરંત -.૨૨] ઉપસ્થિત થવાનું વિધાન, પ્રશ્નોત્તર વિધિ [.૨૩] – વિનયી પૃચ્છાથી સૂત્રાર્થની યથાશ્રુત પ્રાપ્તિ [.૨૪–– સાધુની ભાષા, એકલ સ્ત્રી સાથે વાત ન કરવી -.૨૯] – ગુરુ જનના કઠોર શાસનથી સ્વહિત છે તે વિચારણા [.૩૦ – બેસવા સંબંધિ વિવેક, ભિક્ષામાં એષણા સમિતિ પાલન –.૩૭] – ઘોડાના દૃષ્ટાંતે વિનયી-અવિનયીનું સ્વરૂપ – ગુરુજનોને વિનયીથી સુખ, અવિનયીથી દુઃખ [૩૮–– અનુશાસન અને વિનિત-અવિનિતની વિચારણા - - – -.૪૪] – અપ્રસન્ન ગુરુને વિનિત શિષ્ય મિષ્ટ વચનથી પ્રસન્ન કરે જીત વ્યવહા૨ી મુનિ નિંદા પાત્ર ન બને, ગુરુ પ્રત્યે વ્યવહાર [.૪૫- – વિનમ્ર બનવા ઉપદેશ, વિનયથી શ્રુતલાભ અને -.૪૮] ઉભયલોકમાં સુખ, ઉપસંહાર– ૩૪૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૨/ - આગમ વિષય-દર્શન અધ્યયન-૨-“પરિષહ' [.૪૯- – ભગવંત કથિત બાવીસ પરીષહ, તેના નામ, પરીષહ -.૫૦] સહેવાની પ્રેરણા, પરીષહ કથન પ્રતિજ્ઞા [.પ૧- – સુઘા, પિપાસા, શીત, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૬૦] – ઉષ્ણ, દશમશક, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૬૧ - અચેલ, અરતી, સ્ત્રી-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -૭૨] – ચર્યા, નિષધા, શયા-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૭૩ – આક્રોશ, વધ, યાચના પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૮૪] – અલાભ, રોગ, તૃણ પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૮૫- -- ભલ્લમલ, સત્કાર પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૯૪] – પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૯૫] પરીષહોનું સ્વરૂપ સમજી તેનાથી પરાજીત ન થવું અધ્યયન-૩-“ચાતુરંગીચ” [.૯૬] ચાર અંગોની દુર્લભતા-મનષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિ [.૯૭– – મનુષ્યભવ, સદ્ધર્મ શ્રવણ, શ્રદ્ધાની દુર્લભતા -૧૦૫ – સંયમ પૂર્વક વિરમવું દુર્લભ [૧૦- –ચાર અંગોની પ્રાપ્તિનું આલોક-પરલોકમાં ફળ -૧૦૮] – કર્મબંધના કારણો જણવાથી સાધકની ઉર્ધ્વગતિ [૧૦૯-– ચાર અંગોની પ્રાપ્તિ ના ફળ-દેવગતિ, તેના સુખ -૧૧૫] – મનુષ્યગતિ, તેના સુખ-સિદ્ધપદ પ્રાપ્તિ અધ્યયન-૪-“અસંખર્ચ” [૧૧-– અપ્રમાદનો ઉપદેશ, ધનોપાર્જનથી અશુભગતિ -૧૨૦] - ચોરનું દષ્ટાંત, ધનમાં ભાગ લેનાર, સ્વજન કર્મફળમાં ભાગ ન લે, દીવાનું ઉદાહરણ [૧૨૧] અપ્રમાદનો ઉપદેશ, ભારંડ પક્ષીનું દષ્ટાંત [૧૨૨] સાધકને દોષથી ડરવા અને ગુણોત્કર્ષ માટે ઉપદેશ [૧૨૩] સ્વછંદતા નિષેધ, અપ્રમતતા ઉપદેશ, ઘોડાની ઉપમા [૧૨૪- – પ્રમત્તને અંતિમ સમયે દુઃખ, અપ્રમાદનો ઉપદેશ -૧૨૭] – રાગ, દ્વેષ, કષાય નિવૃત્તિ માટેનો ઉપદેશ [૧૨] – સંસ્કારહીન, તુચ્છતાદિ દુર્ગુણીનો સંગ ન કરવો – જીવનના અંત સુધી સદ્ગણ સાધના કરવી Page #348 -------------------------------------------------------------------------- ________________ ‘ઉત્તરયણં’' અ.પ અધ્યયન-૫- “અકામમરણિ [૧૨૯- — સંસાર સમુદ્ર તરવો કઠીન, મરણના બે ભેદ C -૧૩૧] – અકામ મરણ-વારંવાર, પંડિત મરણ એકવાર - [૧૩૨– – બાળ, અજ્ઞાની જીવો ક્રુર કર્મ કરનાર અને પુનર્જન્મમાં -૧૩૫] અવિશ્વાસુ હોય, તે કામભોગ આસક્ત હોય છે. [૧૩૬] બાળ જીવો દ્વારા ત્રસ-સ્થાવરની અર્થ-અનર્થ હિંસા [૧૩૭] બાળ જીવના લક્ષણ, તેમને મધ-માંસ આહાર પ્રિય [૧૩૮- —બાળ જીવની ભોગાસક્તિ, મનોદશા, નરકગતિ –૧૪૩] — વિકટપથગામી ગાડાવાળાનું દૃષ્ટાંત, અધર્મમાર્ગે જતા બાળજીવનું અકામ મરણ અને દુઃખ વેદન [૧૪૪– – જુગારીનું દૃષ્ટાંત, બાળ જીવનું અકામ મરણ -૧૪૫] – પંડિત જીવના સકામ મરણનું કથન - [૧૪૬– – સંયત વ્યક્તિનું પંડિત મરણ, આવું મરણ બધાં - -૧૪૭] સાધુ અનેગૃહસ્થોને પ્રાપ્ત ન થાય [૧૪૮] સાધુ અને ગૃહસ્થના સંયમ જીવનની તુલના [૧૪૯- — ભિક્ષુને પણ દુર્ગતિ શક્ય, ગૃહસ્થને સુગતિશકય - -૧૫૩] – વ્રતધારી શ્રાવકની દેવગતિ, સંયમીને સ્વર્ગ કે મોક્ષ [૧૫૪– – દેવગતિમાં જીવન, સાધુ અને શ્રાવકની દેવગતિ -૧૫૭] – શીલવાન અને બહુશ્રુત અંત સમયે દુઃખી ન થાય [૧૫૮– – બુદ્ધિમાન મનુષ્યની ઉત્તમ મરણ માટે ઇચ્છા -૧૦] — સાધુ ત્રણમાંથી એક પંડિત મરણ સ્વીકારે અધ્યયન-૬- ‘ક્ષુલ્લક નિગ્રંથત્વ' [૧૬૧- -- અજ્ઞાનીનું દુઃખમય જીવન, મૈત્રી ભાવનો ઉપદેશ -૧૬૫] – અશરણ ભાવના ઉપદેશ, ત્યાગનું ફળ [૧૬૬- -- અશરણ ભાવના, હિંસા અને અદત્તાદાન નિષેધ -૧૭૦] – અક્રિયાવાદથી મુક્તિની ભ્રામક માન્યતા [૧૭૧] ફક્ત ભાષા જ્ઞાન કે વિદ્યામંત્રથી મુક્તિ ન મળે [૧૭૨- ~ આસક્તિથી દુઃખ, અપ્રમત સંયમ માટે ઉપદેશ -૧૭૫] – કેવલ કર્મક્ષયના હેતુથી આહાર અને દેહ ધારણા [૧૭૬– – સંનિધિ નિષેધ, પક્ષીનું દૃષ્ટાંત, આહાર ગવેષણા -૧૭૮] – ઉપસંહાર કથન, જિનપ્રણિતતાની સાક્ષી - ૩૫૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ ૭/ – આગમ વિષય-દર્શન અધ્યયન-“ઔરભીચ” [૧૭૯-– મહેમાન માટે પળાતા ઘેટાનું દષ્ટાંત, -૧૮૮] – બાળજીવોનું વર્ણન, તેનું ઘેટા સમાન મૃત્યુ [૧૮૯ – કાકિણી અને આંબાના દષ્ટાંતથી દેવસુખ ખોવાનો ઉપદેશ -૧૯૧] – દેવતાની તુલનાએ મનુષ્ય કામભોગની તુચ્છતા [૧૯૨- -ત્રણ વણિકનું દષ્ટાંત, ચાર ગતિની લાભાલાભ -૧૯] – બાળજીવની બે ગતિ, બાળ અને પંડિતગતિની તુલના [૧૯૮-– વ્રતિની મનુષ્ય ગતિ, વિશેષ પુન્યથી દેવગતિ -૨૦૫] – દેવની તુલનાએ મનુષ્ય કામભોગ, કામભોગ વિરક્તિ – કામભોગ અનિવૃત અને નિવૃત્તના લાભાલાભ [૨૦-– બાળ જીવની અજ્ઞાનતા, અધર્મ આચરણ, દુર્ગતિ -૨૦૮] – પંડિત જીવનું ધૈર્ય, ધર્માચરણ, સુગતિ, ઉપસંહાર અધ્યયન-૮-કાપિલિય” [૨૦૯-– દુર્ગતિ નિષેધના ઉપાયનો પ્રશ્ન-સ્નેહત્યાગ કથન -૨૧૩] – કપિલ મુનિનો ઉપદેશ, કર્મબંધના હેતુ, તેનો ત્યાગ – કામભોગ ત્યાગ, આત્મરક્ષા, અજ્ઞાની આસક્તની વિપદા [૨૧૪] કામભોગ ત્યાગ કઠીન, વ્રતી સાધકને સહેલો [૨૧૫- – બાળ જીવની દુર્ગતિ, પ્રાણવઘનિષેધ, કર્મનિર્જરા -૨૨૦) – એષણા સમિતિ, પ્રહરૈષણા, જીવન નિર્વાહ [૨૨૧] સાધુનું લક્ષણ-નિમિત્ત, સ્વપ્નાદિ ફળ કથન ન કરે [૨૨૨- - અસંયમી, આસક્ત જીવોની અસુર કાર્યમાં ગતિ -૨૨૩] – ભવભ્રમણ અને બોધિદુર્લભતા [૨૨૪- - લોભીની મનોદશા, સ્ત્રી સ્વરૂપ-આસક્તિત્યાગ -૨૨૮] - કપિલ મુનિ વર્ણિત ધર્મ આરાધનથી ઉચ્ચ ગતિ અધ્યયન-૯-“નમિપ્રવજ્યા” [૨૨૯- નમિરાજાને જાતિ સ્મરણ, અભિનિષ્ક્રમણ, ગૃહત્યાગ -૨૩૩] મિથિલામાં કોલાહલ, બ્રાહ્મણ રૂપે શકેન્દ્ર આગમન [૨૩૪-– મિથિલા વિશે શકેન્દ્રનો પ્રશ્ન, નમિ રાજર્ષિનો ઉત્તર -૨૩૮] - વૃક્ષનું દષ્ટાંત, વૃક્ષ તુટતા તેના આશ્રિત પક્ષીનું રૂદન [૨૩૯- – ભસ્મીભૂત મહેલનો પ્રશ્ન-એકત્ત્વ ભાવથી સુખનો ઉત્તર -૨૫૦] -નગર સુરક્ષાનો પ્રશ્ન-સંસારમુક્ત આત્માનો ઉત્તર Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ઉત્તરાયણ” અ.૯ [૨૫૧- – યોગ્ય ગૃહ બનાવવા પ્રશ્ન-ઈષ્ટ સિદ્ધિ જ સ્થાયી ગૃહ -૨૫૮] - નગર સુરક્ષાની પ્રાર્થના-નમિરાજાનો ઉત્તર [૨૫૯-– રાજાના દમનની પ્રાર્થના, અંતર, શત્રુને જીતે તે સર્વજીતે -૨૬૮] – યજ્ઞ, બ્રહ્મભોજ પ્રાર્થના, સંયમ શ્રેયસ્કરતાનો ઉત્તર [૨૬૯- ગૃહીવ્રતની પ્રાર્થના, સંયમની ઉત્તમતાનો ઉત્તર -૨૭૭] – કોશવૃદ્ધિની પ્રાર્થના, અકિંચનતા, તપસાધનાનો ઉત્તર [૨૭૮-– પ્રાપ્ત ભોગ અત્યાગની પ્રાર્થના, વિષયકષાયના કટુ ફળ -૨૯o] – બ્રાહ્મણ રૂપનો ત્યાગ કરી ઈન્દ્ર રૂપે નમિરાજર્ષિની પ્રશંસા – નમિરાજાની શ્રમણ ધર્મે સ્થિરતા, ઉપસંહાર કથન અધ્યયન-૧૦-“મપત્રક' [૨૯૧- - મનુષ્ય જીવનને સૂકા પાન અને કુશાગ્ર બિંદુની ઉપમા -૨૯૩] – પૂર્વકૃત્ કર્મની નિર્જરા અને અપ્રમાદનો ઉપદેશ [૨૯૪- – મનુષ્ય ભવની દુર્લભતા, પૃથ્વીકાયાદિમાં ભવ ભ્રમણ -૩૦૫ - શુભાશુભ કર્મોથી ભવભ્રમણ-અપ્રમાદનો ઉપદેશ [૩૦-– આર્યન્ત દુર્લભ, પૂર્ણ પંચેન્દ્રિયત્વ દુર્લભ, -૩૧૦] – ઘર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણની દુર્લભતા, પ્રમાદ ન કર [૩૧૧-– શરીર-ઇન્દ્રિયની શીથીલતા, રોગવૃદ્ધિ, અપ્રમાદ ઉપદેશ -૩૨] – લોલુપતા ત્યાગ, ત્યક્ત ભોગ ફરી ન સ્વીકાર, – મિત્ર, બંધુ, ધનનો વિચાર ન કર, અપ્રમાદી બન [૩૨૧-– માર્ગ ભારવાહક, સમુદ્ર તટનું દષ્ટાંત અને નિષ્કર્ષ -૩૨૬] – સિદ્ધત્વ પ્રાપ્તિ પુરુષાર્થ, સદુપદેશદે, અપ્રમાદીબેન [૩૭] જિનવાણીથી રાગદ્વેષનો છેદ અને મોક્ષ અધ્યયન-૧૧-“બહુશ્રુતપૂ” [૩૨૮-– સાધુ આચાર કથન પ્રતિજ્ઞા, અબુહશ્રુતનું સ્વરૂપ -૩૩૨] – શિક્ષા-અપ્રાપ્તિનું કારણ, પ્રાપ્તિના સ્થાનો [૩૩૩- - અવિનીત-સુવિનીતના લક્ષણો, જિજ્ઞાસુના ગુણો -૩૪૫] – બહુશ્રુતને શંખ, અશ્વ, યોદ્ધો અને હાથીની ઉપમા [૩૪૬-– બહુશ્રુતને વૃષભ, સિંહ, વાસુદેવ અને ચક્રીની ઉપમા -૩૫] – બહુશ્રુતને ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, કોષ્ઠાગારની ઉપમા – બહુશ્રુતને જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુ પર્વતની ઉપમા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ [૩૫૭- બહુશ્રુતને સ્વયંભૂરમણ સમુદ્રાદિ ઉપમા –૩૫૯] બહુશ્રુતની ઉત્તમગતિ, શ્રુતથી સિદ્ધિ પદ ૧૧/- આગમ વિષય-દર્શન .. અધ્યયન-૧૨- હરિકેશીય’ [૩૬૦ – ચંડાલ કુલોત્પન્ન હરિકેશબલ, તેના ગુણ, સંયમીત્ત્વ –૩૬૬] – ભિક્ષાર્થે બ્રહ્મ યજ્ઞ મંડપે જવું, અનાર્ય દ્વારા ઉપહાસ - [૩૬૭- - તિક યક્ષ દ્વારા શ્રમણચર્યા કથન, આહાર યાચના –૩૭૦] — બ્રાહ્મણો દ્વારા ભિક્ષા ન આપવાનો નિશ્ચય [૩૭૧- — યક્ષ દ્વારા પુન્ય અને પાપક્ષેત્રનું પ્રતિપાદન –૩૭૫] – બ્રાહ્મણોનો આક્રોશ અને આહાર ન આપવા નિશ્ચય [૩૭૬] યક્ષકથન-ભિક્ષા નહીં આપો તો યજ્ઞનો શો લાભ ? [૩૭૭- -- બ્રહ્મકુમારો દ્વારા મુનિને પ્રહાર, રાજકન્યાનું નિવેદન –૩૯૦] — યક્ષ દ્વારા બ્રહ્મકુમારની દુર્દશા, રાજકન્યા દ્વારા મુનિની તેજોલબ્ધિનો પરિચય, બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના [૩૯૧– – મુનિનું નિવેદન અને યક્ષનો પરિચય -૩૯૪] — બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના અને ભિક્ષા દાન [૩૯૫– – દાન સમયે દેવો દ્વારા દિવ્યવર્ષા, બ્રાહ્મણને આશ્ચર્ય -૩૯૮] – હરિકેશબલ મુનિ દ્વારા બાહ્ય શુદ્ધિથી પાપકર્મનું કથન [૩૯૯– – આત્મશુદ્ધિ અને શ્રેષ્ઠ યજ્ઞ સંબંધે બ્રાહ્મણના પ્રશ્નો -૪૦૬] – અધ્યાત્મ સ્નાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન - અધ્યયન-૧૩-‘ચિત્ર સંભૂતીય” [૪૦૭– – સંભૂતમુનિનું નિયાણું, બ્રહ્મદત્ત ચક્રી રૂપે જન્મ -૪૦૯] ~ કપિલ પુરે બ્રહ્મદત્ત અને પુરિમતાલે ચિત્રનો જન્મ - [૪૧૦– – ચિત્તમુનિ દ્વારા પૂર્વજન્મના વૃત્તાંતોનું કથન -૪૩૨] – બ્રહ્મદત્તની ચિત્તમુનિને પ્રાર્થના, ચિત્તમુનિનો બ્રહ્મદત્તને ઉપદેશ-મૃત્યુ વર્ણન, અશરણ ભાવના [૪૩૩– – બ્રહ્મદત્તની ભોગાસક્તિ, પોતાને કીચડગ્રસ્ત હાથી કહેવો -૪૪૧] – બ્રહ્મદત્તને પુનઃ આર્ય કર્મ કરવા પ્રેરી ચિત્તમુનિનું જવું – બ્રહ્મદત્તની નરકગતિ,ચિત્ત મુનિનો મોક્ષ અધ્યયન-૧૪-‘ઇપુકારીય'' [૪૪૨– – ઇષુકાર નગર, પુરોહિત પુત્રોનો પૂર્વભવ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ઉત્તરઝયણ” અ.૧૪ -૪૪૫] – ઇષકાર રાજ આદિ છનું જિનોક્ત માર્ગ ગમન [૪૪ -- પુરોહિત પુત્રોને જતિ સ્મરણ, સંસારથી વિરક્તિ -૪૪૮] – પ્રવજ્યા માટે માતા-પિતાની અનુમતિ માંગવી [૪૯- – પિતાનો સુઝાવ-ગૃહસ્થ કર્તવ્યો પૂર્ણ કરવા -૪૫] – પુરોહિત પુત્રોનો-પ્રવજ્યા ગ્રહણે દઢ સંકલ્પ [૪પ૭] – પુરોહિતનો પ્રશ્ન-સુખ અહીં છે, ભિક્ષુ કેમ થવું છે? [૪૫૮] – ઉત્તર-આધ્યાત્મિક સુખ માટે પ્રવજ્યા જરૂરી છે ૪િ૫૯- – આત્માનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે નો સંવાદ -૪૬૧] – અજ્ઞાનતાથી કરેલ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ [૪૬૨- – પુત્ર દ્વારા જીવન સાફલ્યનો નિશ્ચય, પિતાને દીક્ષેચ્છા -૪૬૯] – ભાવિ અનિશ્ચિત્ત સમજી, તુરંત દીક્ષા લેવા નિશ્ચય [૪૭૦- – પુરોહિતનું પત્નીને નિવેદન, પત્નીનો વિરોધ -૪૭૩] – પુરોહિતનો ઉત્તર-દીક્ષા કેવળ મુનિધર્મ પાલન માટે છે [૪૭૪-– પત્ની દ્વારા દીક્ષા જીવનની મુશ્કેલીનું વર્ણન, પુરોહીતનો -૪૭] દઢ નિર્ધાર, ભોગ ને સાપની કાંચળી આદિની ઉપમા [૪૭૭- – પુરોહિત પત્નીનો દીક્ષા નિર્ધાર, રાણીની રાજને પ્રેરણા -૪૮૪] – આત્માને પક્ષીની અને ભોગને પાંજરાની ઉપમા - રાગ દ્વેષનું સ્વરૂપ, રાણીનો દીક્ષા માટે સંકલ્પ [૪૮૫-– કામ ભોગોનું વરવું સ્વરૂપ, વિવિધ ઉપમાઓ -૪૯૪] – બંધન મુક્તિની ઈચ્છા, રાજાદિ છ ની દીક્ષા અધ્યયન-૧૫-“સભિક્ષુક' ૪િ૯૫] ભિક્ષુના લક્ષણો-જ્ઞાનાદિ ગુણો, અનિદાન, ઈચ્છામુક્તાદિ [૪૯] ભિક્ષુ-વિરક્ત, સંયમલીન, અનાસક્ત ઈત્યાદિ ગુણ ૪િ૯૭] ભિક્ષુ-આક્રોશ, વધ પરીષહ સહે, સમભાવી આદિ ગુણ [૪૯૮] ભિક્ષુ-અત્યલ્ય ઉપકરણ રાખે, પરીષહોને સહે [૪૯૯] ભિક્ષુ-સત્કારાદિ અપેક્ષા ન રાખે, આત્મખોજ લીન રહે આદિ [૫૦૦] ભિલુ-મોહોત્પાદક સંગનો ત્યાગ, કુતૂહલ ત્યાગી [૫૦૧] ભિક્ષુ-આજીવિકા માટે વિદ્યા, મંત્ર આદિ પ્રયોગથી પર [૫૦૨] ભિક્ષુ-રોગનિવારવા કોઈપણ ચિકિત્સા પ્રયોગ ન કરે [૫૦૩- – ભિક્ષ-ક્ષત્રિય આદિની પ્રશંસા ન કરે, લૌકિ કામનાર્થે પરિચય -૫૦૭] ન રાખે, અલામાં દ્વેષ ન કરે, સંવૃત્ત રહે, નિરભિક્ષાની નિંદા ન કરે, સાધારણ ઘેરભિક્ષા લે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ૧૫/- આગમ વિષય-દર્શન [૫૦૮] મધુર સંગીત કે ભયાવહ શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૫૦] વિવિધ વાદોથી વિચલીત ન થાય, વિવિધ ગુણધર હોય [૧૦] અશિલ્પજીવી યાવતુ એકાકી હોય તે ભિક્ષુ અધ્યયન-૧-“બ્રહ્મચર્યસમાધિસ્થાન” [૫૧૧] દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન, ભિક્ષુની જીવનચર્યા [૫૧૨] બ્રહ્મચારીની યોગ્ય વસતિ, વસતિ અભાવે થતા દોષ [૫૧૩] સ્ત્રી સાથે વાર્તાલાપ નિષેધ, વાર્તાલાપથી થતી હાનિ [૧૪] સ્ત્રી સાથે એક આસન નિષેધ, તેનાથી થતી હાનિ [૫૧૫] સ્ત્રીના અંગોપાંગ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧] સ્ત્રીના હાસ્ય વિલાસાદિ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧૭- – ભુક્ત ભોગો યાદ ન કરવા, ઉત્તેજક આહાર ન લેવો, -પર૧] – અતિમાત્રા એ આહાર ન લેવો, શૃંગાર ન કરવો – મનોજ્ઞ શબ્દાદિમાં આસક્ત ન થવું, આ સર્વેથી થતી હાનિ [પર૨- – ઉક્ત દશ સ્થાન વિષયક ગાથા, બ્રહ્મચારીને આ દશ -પ૩૫] સ્થાનનું સેવનતાલપુટ વિષ સમાન છે [૫૩૬-– ભિક્ષુનું ધર્મ બાગમાં વિચરણ, બ્રહ્મચર્ય મહિમા -પ૩૮] – બ્રહ્મચર્યથી મોક્ષની પ્રાપ્તિ અધ્યયન-૧૦-“પાપગ્નમણ” [૫૩૯] નિગ્રંથ ધર્મ પ્રાપ્તિ, છતાં પછીથી સ્વચ્છંદ વિહાર [૫૪૦- પ્રમાદી, સ્વાધ્યાય વિમુખ નિદ્રાશીલ, જ્ઞાનદાતાનિંદક, -૫૪૪] અવિનયી, અભિમાની, જીવવિરાધક-પાપશ્રમણ છે [૫૪૫– અપ્રમાર્જિત સંથારા સેવી, ઈર્યાસમિતિ ઉલ્લંઘક, ક્રોધી -૫૪૭] અવિધિ પ્રતિલેખક છે તે પાપ-શ્રમણ છે [૫૪૮-– ગુરુ અવલેહના કર્તા, માયી, વાચાળ, માની, લોભી, વિષયી -પ૫૦] લોલુપ, દ્વેષી, કલહપ્રિય છે તે પાપશ્રમણ છે [૫૫૧- – અસ્થિર, ચંચળ, પ્રમાર્જના ન કરતો, વિગઈસેવી, તપમાં – -પ૫૫] અરુચિવાળો, અનિયતભોજી, સ્વચ્છંદ, પરદર્શન - પ્રશંસક, ગણ સંક્રમીતે પાપશ્રમણ છે [૫૫ડ-– ગૃહસ્થકૃત્ય કર્તા, વિદ્યોપજીવી, સ્વજનાદિનો આહાર -પ૫૯] લેતો, ગૃહસ્થ ને ત્યાં બેસતો, પાપશ્રમણ છે. – પાપશ્રમણ ઉભયથી ભ્રષ્ટ થાય છે - ઉપસંહ.૨ કથન Page #354 -------------------------------------------------------------------------- ________________ • ઉત્તરજ્જીયણું'' અ.૧૮ અધ્યયન-૧૮- સંજયીય' - [૫૬૦ – કંપિલપુરના સંજય રાજાનું શીકારાર્થે ઉદ્યાન આગમન -૫૬૫] – બાણ વિક્ર મૃગનું ધ્યાનસ્થ અણગાર પાસે જવું [૫૬૬– – મુનિને જોઇને રાજાનો પશ્ચાત્તાપ અને ક્ષમાચાયના -૫૭૬] – મુનિ દ્વારા રાજાને ઉપદેશ, સંજય રાજાની દીક્ષા [૫૭૭- – સંજય મુનિને અન્ય એક મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો -૫૮૧] – સંજય મુનિ દ્વારા પોતાનો પરિચય અને પ્રશ્નોત્તર - .. [૫૮૨] – ક્રિયા આદિ વાદીની અસત્ય તત્ત્વ પ્રરૂપણા - - ભ૰ મહાવીરની પ્રરૂપણા, સંજયમુનિનું જીવન [૫૮૩– – મુનિને પૂર્વજન્મનું જ્ઞાન, સમ્યજ્ઞાનોપાસના, પ્રશ્ન–૫૯૧] વિદ્યા અને ગૃહસ્થ ગોષ્ઠીથી નિવૃત્તિ, ધર્માચરણ, કાળનો વિષય આદિ પ્રશ્નના ઉત્તરની ક્ષમતા [૫૯૨– – ક્રિયારુચિ, અક્રિયા ત્યાગનો ઉપદેશ -૬૦૨] – ભરત, સગર આદિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધેલી [૬૦૩– – દશાર્ણભદ્ર, નમિ આદિ રાજાઓએ પણ દીક્ષા લીધેલી -૬૧૨] – ધીરપુરુષોનો અપ્રમત્ત વિહાર, જિનવાણીથી ભવપાર [૧૩] ઉપસંહાર કથન-સર્વસંગથી મુક્તની સિદ્ધિ અધ્યયન-૧૯-‘મૃગાપુત્રીય’ - [૬૧૪– – સુગ્રીવનગર, બલભદ્ર રાજા, મૃગારાણી, મૃગાપુત્ર -૬૨૪] – મુનિ દર્શનથી જાતિ સ્મરણ, દીક્ષા અનુમતિ માટે પ્રાર્થના [૬૨૫– – મૃગાપુત્ર દ્વારા ભુક્તભોગોનું વર્ણન અને વૈરાગ્ય ભાવ -૬૫૭] – માતાપિતા દ્વારા શ્રમણ જીવન- સમસ્યા વર્ણન [૬૫૮– – મૃગાપુત્ર દ્વારા પૂર્વે પોતે વેઠેલ નરક વેદના વર્ણન -૬૮૯- માતા-પિતા દ્વારા શ્રામણ્ય જીવન નિષ્પતિકર્મતા પ્રશ્ન [૯૦- – મૃગાપુત્ર દ્વારા વનના મૃગનું દૃષ્ટાંત, મૃગચર્યા ઇચ્છા –૭૦૧] – અનુમતી મેળવીને મૃગાપુત્રનો ગૃહત્યાગ [૭૦૨- – મૃગાપુત્રનું શ્રામણ્ય જીવન, માસિક સંલેખના, મોક્ષ -૭૧૨] – મૃગાપુત્ર ચરિત્ર નિષ્કર્ષ-કામભોગ નિવૃત્તિ, સંયમ અધ્યયન-૨૦- “મહાનિગ્રંથીય'' 1 [૭૧૩– – સિદ્ધ અને સંયતને નમસ્કાર, ધર્મ સ્વરૂપ કથન -૭૧૮] – શ્રેણિકનું ઉધાનમાં જવું, મુનિનું દર્શન, અહોભાવ ૩૫૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ૨૦ - આગમ વિષય-દર્શન [૭૧૯- – મુનિને વંદન, પ્રદક્ષિણા, શ્રેણિકના પ્રશ્નો -૭૨૧] – મુનિ દ્વારા પોતાને અનાથ, અમિત્ર કહેવા [૭૨૨-– મુનિ કથનનું શ્રેણિકનું આશ્ચર્ય, નાથ થવા નિવેદન -૭૨૭] – મુનિ દ્વારા શ્રેણિકને અનાથ કહેવો, શ્રેણિકને તે સાંભળી વિશેષ આશ્ચર્ય, શ્રેણિક દ્વારા સ્વપરિચય [૭૨૮-– મુનિ દ્વારા અનાથનો પરમાર્થ કહેવો, ગૃહસ્થ પણાની ચક્ષુ-૭૪૭] વેદના, ઉપચારની અસફળતા, પ્રવજ્યા સંકલ્પ, વેદના - ઉપશાંતિ, અનુગાર બની અનાથ થવું [૭૪૯-– મુનિનું આત્મા સંબંધિ તત્ત્વજ્ઞાન-કથન -૭૫૧] – શ્રમણ જીવનમાં શિથિલતા, ભોગોમાં આસક્તિ [૭પર-– સમિતિ અપાલન, વ્રતભંગ, નિરર્થક જીવન, -૭૬૨] – ફક્ત સાધુવેશધારી, અસંયત જીવન, વિષયાસક્ત – વિદ્યોપજીવી, સદોષ આહારી, અંતે પશ્ચાત્તાપ, દુર્ગતિ [૭૬૩- - કુશીલને છોડીને મહાનિગ્રંથના પંથે ચાલવું -૭૬૪] – શુદ્ધ સંયમ પાલનથી મોક્ષની પ્રાપ્તિ [૭૬૫- - આ રીતે મુનિ દ્વારા મહાનિગ્રંથીય શ્રુતકથન -૭૪૭] – શ્રેણિક દ્વારા અર્થગ્રહણ, મુનિની સ્તુતિ [૭૬૮-- શ્રેણિક દ્વારા અનાથી મુનિની ક્ષમાચાયના, ગમન -૭૭૨] – મુનિ જીવનની પક્ષીજીવન સાથે તુલના અધ્યયન-૨૧-“સમુદ્રપાલીચ” [૭૭૩-– ચંપા નિવાસી પાલિત શ્રાવક, ભ, મહાવીરનો શિષ્ય -૭૭] – વ્યાપારાર્થે ગમન, લગ્ન, પુત્ર, સમુદ્રપાલ નામ [૭૭૭- – ચંપામાં સમુદ્રપાલનો ઉછેર, અભ્યાસ, વિવાહ -૭૮૨] – વધ્યજનને જોઈને સમુદ્ર પાલને વૈરાગ્ય, દીક્ષા [૭૮૪-– સમુદ્રપાલ મુનિની સંયમ સાધનાનું વર્ણન -૭૯ – સમુદ્ર પાલમુનિને કેવલજ્ઞાન, ભવસમુદ્ર પાર અધ્યયન-૨૨-“રથનેમીય” [૭૯૭– – શૌરીપુર, વસુદેવરાજ, બે પત્ની, બે પુત્ર -૮૦૪] – એક પુત્ર અરિષ્ટનેમિ, રાજુમતી સાથે વિવાહ-વાત [૮૦૫- – વિવાહાથે ગમન, વઘ યોગ્ય પશુને જોવા -૮૧૨] – અરિષ્ટનેમિ દ્વારા સારથીને પશુ વિશે પ્રશ્ન [૮૧૩- – સારથીનો ઉત્તર, વિવાહ ભોજન માટે પશુ Page #356 -------------------------------------------------------------------------- ________________ ‘ઉત્તરજ્જીયણું'' અ.૨૨ -૮૧૬] – અરિષ્ટનેમિનું આત્મચિંતન, સારથીને આભુષણદાન [૮૧૭– – અરિષ્ટનેમિની દીક્ષા, કૃષ્ણાદિ દ્વારા શુભેચ્છા -૮૨૮] – રાજીમતીને આઘાત, આત્મચિંતન અને દીક્ષા [૮૨૯- – રાજીમતીનું ભ૰ અરીષ્ટ નેમિના દર્શનાર્થે જવું, -૮૩૨] – માગમાં વર્ષા, ભીના વસ્ત્રો સુકાવવા ગુફામાં જવું – ગુફા સ્થિત રથનેમિનું સંયમથી વિચલિત થવું [૮૩૩– – રાજીમતી દ્વારા રથનેમીને સંયમનો સુંદર ઉપદેશ -૮૪૬] – રથનેમિનું પુનઃ સંયમમાં સ્થિરીકરણ – બંનેને કેવળજ્ઞાન, અધ્યયન નિષ્કર્ષ .. અધ્યયન-૨૩- કેશી-ગૌતમ’ [૮૪૭– – ભ૰ પાર્શ્વનાથ શિષ્ય કેશી શ્રમણ અને ભ૰ મહાવીર શિષ્ય – -૮૫૪] ગૌતમ બંનેનું શ્રાવસ્તી નગરીમાં ભેગા થવું - [૮૫૫– – બંને સંયતના શિષ્યોમાં વસ્ત્ર, વ્રત સંબંધે જિજ્ઞાસા -૮૬૩] – કેશી શ્રમણ અને ગૌતમનું મિલન તથા સંવાદ [૮૬૪- – તે વખતે દેવ-દાનવ-અન્યમતી-ગૃહસ્થોની હાજરી -૮૬૮] – ગૌતમની અનુમતીપૂર્વક કેશી શ્રમણના પ્રશ્નો [૮૬૯- (૧) ભ૰ પાર્શ્વમાં ચાર અને ભ૰વીરમાં પાંચ વ્રત કેમ ? -૮૯૯] (૨) બંને ભગવંતના શિષ્યોમાં વસ્ત્રનો ભેદ કેમ ? (૩) શત્રુઓ ઉપ૨ વિજય પ્રાપ્તિનો ક્રમ કયો ? (૪) સ્નેહ બંધનથી મુક્તિ કઇ રીતે મળે ? (૫) તૃષ્ણાનો છેદ કઇ રીતે કરવો ? (૬) કષાય અગ્નિનું શમન કઇ રીતે કરવું ? – ગૌતમ દ્વારા આ પ્રશ્નોનું સુંદર, તાર્કિક સમાધાન [૯૦૦ – કેશી દ્વારા ગૌતમની સ્તુતિ અને અન્ય શંકાઓ -૯૩૨] (૭) મન રૂપી અશ્વને કાબુમાં કેમ રાખવો ? (૮) સન્માર્ગમાં સ્થિર કઇ રીતે રહેવું ? (૯) જન્મ-જરા-મરણથી મુક્ત કઇ રીતે થવું ? (૧૦) સંસાર સમુદ્ર પાર કરાવતી નૌકા અને નાવિક કોણ ? (૧૧) સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનાર કોણ ? (૧૨) જીવો માટે ક્ષેમ, બાધારહિત, શાશ્વત સ્થાન કર્યું ? - ગૌતમ દ્વારા સમાધાન, કેશી દ્વારા ગૌતમની સ્તુતિ - [૯૩૩] કેશી શ્રમણ દ્વારા પંચમહાવ્રત ધર્મઅંગીકાર ૩૫૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ૨૩) -આગમ વિષય-દર્શન [૯૩૪] કેશી-ગૌતમ સમાગમથી શ્રત અને શીલનો ઉત્કર્ષ [૯૩૫] સમગ્ર સભાને સંતોષ અને કેશી -ગૌતમની સ્તુતિ અધ્યયન-૨૪-પ્રવચનમાતા” [૯૩- – અષ્ટ પ્રવચનમાતા-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ -૯૪૩] - ઈર્ષા સમિતિના ચાર ભેદ, યતનાના ચાર ભેદ [૯૪૪- – ભાષાના આઠ દોષ, કેવી ભાષા બોલવી? -૯૪૭] – એષણા સમિતિ પાલન, ત્રણે એષણાનું કાર્યક્ષેત્ર [૯૪૮ – ઉપકરણ લેવા-મૂકવામાં પડિલેહણ-પ્રાર્થના -૯૫૩] – પારિષ્ઠાપનિકા સમિતિ પાલન, તેના ચાર ભેદ [૯૫૪- - પાંચ સમિતિ બાદ ત્રણ ગુપ્તિ કથન નિર્ણય -૯o] – મન, વચન, કાયગુપ્તિના ભેદોનું નિરૂપણ [૧] સમિતિથી પ્રવત્તિ ધર્મ, ગુપ્તિથી નિવૃત્તિ ધર્મપાલન [૯૬૨) અષ્ટ પ્રવચન માતાના પાલનથી સંસારમુક્તિ અધ્યયન-૨પ-“ચણીચ” [૯૩- – જયઘોષ બ્રાહ્મણ, મુનિપણું, વારાણસીમાં આવવું -૯૬૭] - ત્યાં વિજયઘોષ દ્વારા યજ્ઞ, જયઘોષ મુનિનું ત્યાં જવું [૯૬૮- – વિજયઘોષ દ્વારા ભિક્ષા ન દેવી, યજ્ઞાસ્ત્રના અધિકારી કોણ -૯૭૫] – જયઘોષ મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો, વિજયઘોષ અનુત્તર [૯૭૬- – વિજય ઘોષની પ્રાર્થનાથી જયઘોષ મુનિ દ્વારા સમાધાન -૯૭૯] – વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું અને ધર્મનું મુખ-નિરૂપણ [૯૮૦ – યજ્ઞવાદીની સ્થિતિ, વાસ્તવિક બ્રાહ્મણનું વર્ણન -૯૯૩] – શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસની સાચી વ્યાખ્યા [.૯૯૪- – કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રપણું -૧000] – સાચું બ્રાહ્મણત્વ, સંતુષ્ટ વિજય ઘોષની ભિક્ષા પ્રાર્થના [૧૦૦૧-– જયઘોષ મુનિ દ્વારા વિજયઘોષને વૈરાગ્યોપદેશ -૧૦૦] - વિજય ઘોષની દીક્ષા, બંનેનો મોક્ષ અધ્યયન-૨૯-“સામાચારી” [૧૦૦૭-- સામાચારીની મહત્તા, કથન પ્રતિજ્ઞા, દશ સામાચારી -૧૦૧૩] – દશે સામાચારીમાં સાધુના કર્તવ્યોનું વર્ણન [૧૦૧૪-– દિવસ સામાચારી, દિવસના ચાર પ્રહર, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ઉત્તરન્ઝયણ” અ.૨૬ -૧૦૨૨] - ચારે પ્રહરમાં સાધુના કર્તવ્યો, પૌરૂષી પ્રમાણ [૧૦૨૩-– રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગ, તેના કર્તવ્યો -૧૦૨૮]- દિવસના પ્રથમ પ્રહરે કરવાના કૃત્યનું વર્ણન [૧૦૨૯--પડિલેહણ વિધિ, પડિલેહણના દોષોનું વર્ણન -૧૦૩] - શુદ્ધ પડિલેહણા, પડિલેહણના આઠ વિકલ્પો – પડિલેહણ સમયે નિષિદ્ધકૃત્યો, આરાધક-વિરાધક્તા [૧૦૩૭-– ત્રીજા પ્રહરે આહાર ગવેષણા, આહારના છ કારણો -૧૦૪૧] – આહારત્યાગના છ કારણ, ભિક્ષાક્ષેત્રનું પ્રમાણ [૧૦૪ર-- ચોથી પોષીનું કર્તવ્ય, શય્યા પ્રતિલેખના સમય, -૧૦૪૪]– ઉત્સર્જનાર્થે ભૂમિ પડિલેહણ, કાયોત્સર્ગ [૧૦૪૫-– દૈવસિક અતિચારોનું ચિંતન અને આલોચના -૧૦૪૮] - પ્રતિક્રમણ, વંદન, આદિ પછી કાળપ્રતિલેખના [૧૦૪૯-- રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગના કૃત્યો, -૧૦૫] – ચોથા પ્રહરના અંતે-વંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા – રાત્રિ અતિચારોનું ચિંતન, તેની આલોચના – તપ ચિંતવન કાયોત્સર્ગ. સ્તુતિ આદિ કૃત્યો [૧૦૫૮] ઉપસંહાર-સામાચારી પાલનથી મોક્ષ અધ્યયન-૨૦-ખાંકીચ” [૧૦૫૯] ગર્ગાચાર્યનો આધ્યાત્મિક પરિચય [૧૦૦] ગાડાને બળદની ઉપમાથી મુનિનું તારકપણું [૧૦૬૧-– દુષ્ટ બળદની ઉપમાથી દુષ્ટ શિષ્યનું સ્વરૂપ દર્શન -૧૦૭૩]– દુષ્ટ શિષ્યના લક્ષણ, આચાર્યની ચિંતા, સારથિપણું [૧૦૭૪]– શિષ્યની દુષ્ટતા જાણી, આચાર્ય દ્વારા ગણત્યાગ [૧૦૭૫] ગર્ગાચાર્યનો એકાકી વિહાર અધ્યયન-૨૮-“મોક્ષમાર્ગગતિ" [૧૦૭ -- મોક્ષમાર્ગગતિ, ચાર કારણ, કથનપ્રતિજ્ઞા -૧૦૮૦] – જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાનની પરિભાષા [૧૦૮૧] – દ્રવ્ય અને પર્યાયનું લક્ષણ, પદ્ભવ્યાત્મક લોક [૧૦૮૨] –- એક દ્રવ્યાત્મક ત્રણ-ધર્મ, અધર્મ, આકાશ [૧૦૮૩] અનેક દ્રવ્યાત્મક ત્રણ-કાળ, જીવ, પુદ્ગલ [૧૦૮૪-– પદવ્યના લક્ષણ, પર્યાયોનું લક્ષણ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૨૮| - આગમ વિષય-દર્શન -૧૧૦૨] - નવતત્ત્વના નામ, સમ્યક્ત્વની વ્યાખ્યા, દશભેદ [૧૧૦૩-– સમ્યકત્વીના ત્રણ કર્તવ્ય, સમ્યકત્વ-જ્ઞાન-૧૧૦૬ ચારિત્ર અને મોક્ષનો સંબંધ, સમ્યકત્વના અંગ [૧૧૦૭-– ચારિત્રના પાંચ ભેદ, ચારિત્રનો નિરુક્ત અર્થ -૧૧૧૧]– તપના ભેદ-પ્રભેદ, જ્ઞાનાદિનું ફળ, તપથી મોક્ષ અધ્યયન-૨૯-“સમ્યક્ત્વ પરાક્રમ [૧૧૧૨-- ભ. મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયન-કથન -૧૧૧૩] - તેની આરાધના આદિથી મોક્ષ, અધ્યયનો વિષયો [૧૧૧૪-– સંવેગનું ફળ, નિર્વેદનું ફળ, ઘર્મ શ્રદ્ધાનું ફળ -૧૧૨૦] – સુશ્રુષાનું ફળ, આલોચનાનું ફળ, નિંદાનું ફળ, ગહનું ફળ [૧૧૨૧-– સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનનું ફળ -૧૧૨]- પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચકખાણનું ફળ [૧૧૨૭–– સ્તવ-સ્તુતિ-મંગળનું ફળ, કાળ પ્રતિલેખનાનું ફળ -૧૧૩૦]- પ્રાયશ્ચિત્તનું ફળ, ક્ષમાપનાનું ફળ [૧૧૩૧-– સ્વાધ્યાય-વાચના અને પૃચ્છનાના ફળ -૧૧૩]– પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથાના ફળ [૧૧૩૭–– શ્રત આરાધનાનું ફળ મન એકાગ્રતાનું ફળ -૧૧૪૧]-સંયમનું ફળ, તપનું ફળ, વ્યવદાનનું ફળ [૧૧૪૨-- સુખશાતાનું ફળ, અપ્રતિબદ્ધતાનું ફળ -૧૧૪૫] વિવિક્ત શયનાશનનું ફળ, વિનિવર્તનાનું ફળ [૧૧૪૬-- સંભોગ-ઉપધિ-આહારના પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૨]- કષાય, યોગત્રય, - શરીરના પ્રત્યાખ્યાનનું ફળ [૧૧૫૩-- ભક્ત પ્રત્યાખ્યાન, સદ્ભાવ પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૭] - પ્રતિ રૂપતાનું ફળ, વૈયાવૃત્યનું ફળ [૧૧૫૮-– સર્વગુણ સંપન્નતાનું ફળ, વીત રાગતાનું ફળ -૧૧૬૨]– ક્ષમા-મુક્તિ-ઋજુતા-મૃદુતા ના ફળ [૧૧૩-– ભાવસત્ય-કરણસત્ય-યોગસત્યના ફળ -૧૧૬૮]– મનોગુપ્તિ-વનચગુપ્તિ-કાયગુપ્તિના ફળ [૧૧૬૯--મન-વચન-કાયાની સમધારણતાના ફળ -૧૧૮૦]– જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતાના ફળ – શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના નિગ્રહના ફળ [૧૧૮૧-– ક્રોધ-માન-માયા અને લોભના વિજયના ફળ Page #360 -------------------------------------------------------------------------- ________________ ‘ઉત્તરજ્જીયણું’’ અ.૨૯ -૧૧૮૫] – પ્રેમ, રાગ, દ્વેષ, મિથ્યાદર્શન વિજયનું ફળ [૧૧૮૬] યોગ નિરોધ પ્રવૃત્તિ, શુકલધ્યાન, કર્મક્ષય [૧૧૮૭] પૂર્ણતયા શરીરત્યાગ, ૠજુગતિ, સિદ્ધિ-મોક્ષ [૧૧૮૮] અધ્યયન ભમહાવીર દ્વારા પ્રરૂપિત છે અધ્યયન-૩૦-‘તપોમાર્ગગતિ’ [૧૧૮૯– – તપ દ્વારા કર્મક્ષય, જીવ અનાશ્રવી ક્યારે બને ? -૧૧૯૩] – કર્મક્ષયનું ઉપાય કથન, જળાશયનું દૃષ્ટાંત [૧૧૯૪-- તપથી નિર્જરા, તપના બાહ્ય-અત્યંતર બે ભેદ -૧૨૦૧] – અનશન તપના વિવિધ ભેદ અને પેટા ભેદો [૧૨૦૨–– ઉણોદરીના પાંચ ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાવ -૧૨૧૪] – ભિક્ષચર્યા તપના ભેદ, રસપરિત્યાગ તપ [૧૨૧૫–– કાયક્લેશ અને વિવિક્તશયનાશયનતપનો અર્થ -૧૨૧૮] – આપ્યંતર તપ કથન, આત્યંતર તપના છ ભેદ [૧૨૧૯–– પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચય, સ્વાધ્યાય,ધ્યાન અને -૧૨૨૪] કાયોત્સર્ગ તપનો અર્થ અને ભેદનું વર્ણન [૧૨૨૫] તપના સમ્યક્ આચરણથી મોક્ષ - - અધ્યયન-૩૧- ચરણવિધિ [૧૨૨૬] ચરણવિધિ કથનપ્રતિજ્ઞા, ચારિત્રથી મોક્ષ [૧૨૨૭] નિવૃત્તિ-પ્રવૃત્તિનો અર્થ, બંને આચરણાનો ઉપદેશ [૧૨૨૮-નિવૃત્તિ ધર્મનું સ્વરૂપ-રાગદ્વેષ, દંડ, ગૌરવ, શલ્ય, -૧૨૩૧] કષાય, સંજ્ઞા, અપધ્યાનનો ત્યાગ અને તેનું ફળ [૧૨૩૨––પ્રવૃત્તિધર્મનું સ્વરૂપ-વ્રત-સમિતિ પાલન, -૧૨૩૮] – વિષય-કષાય પરિહાર, આહાર-કારણ, પિંડાવગ્રહો, – પ્રતિમા, ભયસ્થાન, મદસ્થાન, બ્રહ્મચર્યગુપ્તિ, – ભિક્ષુધર્મ, પડિમા, જીવસમુદાય, પરમાધામી દેવો, – ગાથાષોડશક, અસંયમ વિશે સદા ઉપયોગવંત [૧૨૩૯–– બ્રહ્મચર્ય, અધ્યયનો, અસમાધિસ્થાન, શબલદોષ, -૧૨૪૬] – પરિષહો, અધ્યયનો, દેવ, ભાવના, ઉદ્દેશકો, - - અણગાર ગુણ, અઘ્યયન, પાપશ્રુતપ્રસંગ, મોહસ્થાન, – સિદ્ધગુણ, યોગસંગ્રહ, આશાતનામાં ઉપયોગવંત અધ્યયન-૩૨-પ્રમાદસ્થાન'' [૧૨૪૭] દુઃખથી મુક્ત થવાની વિધિના શ્રવણનો ઉપદેશ ૩૬૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ૩૨/ -આગમ વિષય-દર્શન [૧૨૪૯-- સમાધિ મરણના સાધનો, દુઃખના કારણો -૧૨૫૫] – દુઃખનો સમૂલનાશ અને મોહ મુક્તિ ઉપાય નુ કથન [૧૨૫]– રસસેવન વિવેક, રસથી કામ, કામની પીડા [૧૨૫૭]– પ્રકામોજીની વિષયવાસના, પ્રકામભોજન ત્યાગ [૧૨૫૮] રાગદ્વેષથી પરાજીત ન થવાના ઉપાયો [૧૨૫૯] ઊંદર-બિલાડીની ઉપમાથી સ્ત્રી નીકટતા નિષેધ [૧૨૦-- સ્ત્રીને ધ્યાનથી જોવાનો નિષેધ, બ્રહ્મચારીને હીતકર, -૧૨૩] – બ્રહ્મચારી માટે એકાંતવાસ શ્રેષ્ઠ, સ્ત્રી ત્યાગ દુષ્કર [૧૨ઃ૪] સ્ત્રી સંસર્ગ ત્યાગથી શેષ ત્યાગ સહજ સાધ્ય [૧૨૫] દુઃખનું મૂળ કામ, કામવિજેતા વીતરાગ જ [૧૨-– કામ ને કિંપાક ફલની ઉપમા, વિષય વિરક્તિ ઉપદેશ -૧૩૩૨] – પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વર્ણન, વિરક્તિ ઉપદેશ [૧૩૩૩-– મનનો વિષય ભાવ, ભાવાસક્તિ સ્વરૂપ, ભાવવિરક્તિ -૧૩૪૬] – ઉપસંહાર-વિષયથી દુઃખ; વિતરાગ દુઃખ મુક્ત [૧૩૪૭] દુઃખનું મૂળ વિષય નહીં પણ રાગ-દ્વેષ છે. [૧૩૪૮-– કામાસક્તના મનોવિકાર, સાવધાન સાધકના કર્તવ્ય -૧૩પ૨] - વિરક્તને વિષયો ન સ્પર્શ, સંકલ્પ જયથી તૃષ્ણા જય [૧૩પ૩-- વીતરાગનો સર્વથા કર્મક્ષય, મુક્તાત્માનું સુખ -૧૩૫૭] - દુઃખ મુક્તિના ઉપાયોના જ્ઞાતા અને સુખ પ્રાપ્તિ અધ્યયન-૩૩-“કમપ્રકૃતિ” [૧૩૫૮] અષ્ટકર્મ કથન પ્રતિજ્ઞા, કર્મથી ભવભ્રમણ [૧૩૫૯-– આઠ કર્મોના નામ, જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ -૧૩૬૪] – દર્શનાવરણકર્મના ભેદ, વેદનીય કર્મના ભેદ [૧૩૫--મોહનીય કર્મના ભેદ, આયુકર્મના ભેદ -૧૩૭૨] - નામ, ગોત્ર, અંતરાય કર્મના પેટા ભેદો [૧૩૭૩]– આઠ કર્મોના પ્રદેશ-ક્ષેત્ર-કાલ-ભાવ કથન સંકલ્પ [૧૩૭૪-- આઠ કર્મોના પ્રદેશ, આઠ કર્મોનુ ક્ષેત્ર -૧૩૮૦] – આઠે કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૩૮૧] આઠે કર્મોના અનુભાગ (રસ) [૧૩૮૨] આઠ કર્મોને જાણીને ક્ષય કરવા પ્રયત્ન કરવો અધ્યયન-૩૪-“વૈશ્યા” [૧૩૮૩-– વેશ્યાના કથનનો સંકલ્પ, લેગ્યા વિષયક અધિકારો Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ “ઉત્તરઝયણ” અ.૩૪ -૧૩૯૧] - વેશ્યાના નામ, કૃષ્ણાદિ છ એ વેશ્યાના વર્ણ [૧૩૯૨--કૃષ્ણાદિ છ લેશ્યાનો રસ, છ લશ્યાની ગંધ -૧૪૦૨] – કૃષ્ણાદિ છ વેશ્યાનો સ્પર્શ, છ વેશ્યાની પરિણામ સંખ્યા [૧૪૦૩ – કૃષ્ણાદિ છલેશ્યાના લક્ષણ, છ વેશ્યાના સ્થાન -૧૪૨૧] - કૃષ્ણાદિ છ લશ્યાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૪૨૨-– ચારે ગતિની લેગ્યા સ્થિતિ કથનનો સંકલ્પ -૧૪૨૫] - નરકગતિમાં કાપોત-નીલ-કુષ્ણ લેશ્યાની સ્થિતિ [૧૪૨૬-– તિર્યંચ અને મનુષ્ય ગતિમાં છ લશ્યાની સ્થિતિ -૧૪૩૭] – દેવગતિમાં છ વેશ્યાની સ્થિતિ-વર્ણન [૧૪૩૮-– ત્રણ અધર્મ અને ત્રણ ધર્મલેશ્વકની ગતિ -૧૪૪૩] - વેશ્યાની પરિણતિમાં પરલોક ગમન, ઉપસંહાર અધ્યયન-૩૫-“અનગર માર્ગગતિ” [૧૪] દુઃખ નાશના જ્ઞાની ઉપદેશીત માર્ગનું કથન [૧૪૪૫-- સંયત મુનિને બંધન કર્તા છ બાબતો, તેનું જ્ઞાન -૧૪૪૮] – સાધુ નિવાસના અયોગ્યસ્થાન, તેના કારણો [૧૪૪૯-– સાધુને નિવાસ યોગ્ય સ્થાન, પરકૃતિ સ્થાને રહેવું -૧૪૫૫] – ગૃહકર્મ સમારંભ, ભોજન સમારંભ-નિષેધ, તેનો હેતુ [૧૪૫ - ક્રય-વિક્રય પ્રવૃત્તિ નિષેધ, ભિક્ષાવૃત્તિનું વિધાન -૧૪૬૦] – આહાર ભક્ષણ વિધિ, સન્માન કામના નિષેધ [૧૪૬૧-– મુનિની જીવન ચર્યા, અંતિમ સાધના -૧૪૬૪] - ઉપસંહાર-નિર્વાણ પ્રાપ્ત મુનિના લક્ષણ - અધ્યયન-૩૬-જીવાજીવ વિભક્તિ” [૧૪૫] જીવાજીવ વિભક્તિના જ્ઞાનથી સંયમ સાધના [૧૪] લોક જીવાજીવમય છે, અલોકમાં ફક્ત આકાશ [૧૪૬૭] જીવ-અજીવ પ્રરૂપણા-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૧૪૬૮] અજીવના બે ભેદ અને તે બંનેને પેટા ભેદ [૧૪૯-- અરૂપી અજીવના દશ ભેદનું નામ નિરૂપણ -૧૪૭૧] - ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું ક્ષેત્ર [૧૪૭૨] ધર્મ, અધર્મ, આકાશ અનાદિ-અનંત-નિત્ય છે [૧૪૭૩] કાળ પ્રવાહથી અનાદિ, અનંત, વ્યક્તિથી આદિ સાંત [૧૪૭૪-– રૂપી અજીવના ચાર ભેદ, સ્કંધ અને પરમાણુના-૧૪૭૪] લક્ષણ, ક્ષેત્ર અને અપેક્ષાકૃત સ્થિતિ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ૩] - આગમ વિષય-દર્શન [૧૪૭૭-- રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ, તેનો અંતરકાલ -૧૫૧૦] - રૂપી અજીવ દ્રવ્યના પાંચ પરિણામોનું વર્ણન [૧૫૧૧-- જીવવિભાગ કથન, જીવના બે ભેદ-સંસારી, સિદ્ધ -૧૫૧૫] – સિદ્ધ અનેક ભેદ, અવગાહના, એક સમય સિદ્ધ [૧૫૧૬-– એક સમયમાં લિંગની-અવગાહનાની અને -૧૫૧૮] – ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ થનારાની સંખ્યા [૧૫૧૯- સિદ્ધનું સ્થાન, પ્રતિષ્ઠા, શરીર ત્યાગ, -૧પ૨૦] ક્યાં જઈને સિદ્ધ થાય ઇત્યાદિ વર્ણન [૧૫૨૧-– સિદ્ધ શિલાનું પરિમાણ, અને તેની રચના -૧પ૩૧] – સિદ્ધની અવગાહના, સ્થિતિ, સુખાદિ વર્ણન [૧૫૩૨-– સંસારી જીવના બે ભેદ, સ્થાવરના ત્રણ ભેદ -૧૫૪૭]– પૃથ્વીકાયના ભેદ, વ્યાપક્તા, સ્થિતિ [૧૫૪૮-- અપકાય અને અપ્રકાયિક જીવોનું વર્ણન -૧૫૬૯] – વનસ્પતિકાય અને વનસ્પતિકાયિકનું વર્ણન [૧પ૭૦-- ત્રસજીવના ત્રણ ભેદ, ત્રસકાય-વાયુકાય વર્ણન -૧૬૧૮]– ઉદાર ત્રસના ચાર ભેદ, બે-ત્રણ ચાર ઇન્દ્રિય વર્ણન [૧૬૧૯-– પંચેન્દ્રિય જીવ, ચાર ભેદ, નૈરયિકજીવ વર્ણન -૧૭૧૦]– પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, દેવોનું વર્ણન [૧૭૧૧-– જીવાજીવ જ્ઞાન પામી મુનિ સંયમરત બને -૧૭૧૪]– સંલેખના વિધાન, સંલેખનાના ત્રણ ભેદ [૧૭૧૫-– ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ, અશુભ ભાવનાથી દુર્ગતિ -૧૭૨૨]-દુર્લભ અને સુલભબોધિ જીવનું સ્વરૂપ [૧૭૨૩-– જિનવચન ઉપર શ્રદ્ધા-અશ્રદ્ધાનું ફળ -૧૭૨૫] - આલોચન સાંભળવાના અધિકારી કોણ? [૧૭૨૬]– કંદર્પ, અભિયોગ, કિલ્શિષ, આસુરી, ભાવના અનેક જન્મ-મરણ બંધનનું કારણ, સમાપન [૪૩] ઉત્તરઝવણ-મૂલસૂત્ર-૪-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ “નંદીસુત્ત” ૪૪ નંદીસુત્ત- ચૂલિકા સૂત્ર-૧-વિષયાનુક્રમ [.૧- - વીર સ્તુતિ, સંઘ સ્તુતિ (સંઘને વિવિઘ ઉપમા) -.૧] – સંઘને નગરની, ચક્રની, રથની, કમલની ચંદ્રની, સૂર્યની, સમુદ્રની, મેરુની ઉપમા [.૧૮- – ચતુર્વિશતી જિનવંદના, ગણધર વંદના -.૪૫] - જિનશાસન સ્તુતિ, સ્થવિરાવલી, સ્થવિરવંદના [.૪૦ – શ્રોતાને ચૌદ ઉપમા, ત્રણ પ્રકારની પરિષદ - પર] – જ્ઞાયિકા, અજ્ઞાયિકા, દુર્વિદગ્ધા પર્ષદાનું સ્વરૂપ [.૫૩- – જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાન બે ભેદ, પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - ૫૭] – ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષના ભેદ [.૫૮- -- અવધિજ્ઞાનના બે ભેદ, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન-.૬૦] વાળા બે, લાયોપથમિક અવધિજ્ઞાનધારી બે - ક્ષાયોપશમકિ અવધિ જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ [.૧- – લાયોપથમિક અવધિ જ્ઞાનના ભેદ-પ્રભેદ, અર્થ - ૭૭] – અવધિજ્ઞાનનું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર – અવિધજ્ઞાનનો વિસ્તાર, ક્ષેત્ર-કાલની વૃદ્ધિ, સૂક્ષ્મતા [.૭૮- અવધિજ્ઞાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનેક ભેદ -.૮૦ – નિયમિત અવધિજ્ઞાની, સર્વ-દેશ અવધિજ્ઞાની [.૮૧- – મન:પર્યવજ્ઞાનના અધિકારી, આ જ્ઞાનના બે ભેદ, -.૮૪] – મનઃ પર્યવજ્ઞાનનો વિષય, ક્ષેત્ર, પ્રાપ્તિ હેતુ [.૮૫- – કેવળજ્ઞાનના બે ભેદ, અને તેના પેટા ભેદો -.૮૯] - કેવળજ્ઞાનનું સ્વરૂપ-વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [.૯૦- - કેવળજ્ઞાનનો વિષય, નિત્યતા, એક જ ભેદ -.૯૨] – તીર્થંકર દ્વારા કથન યોગ્ય પદાર્થની પ્રરૂપણા [.૯૩] – પરોક્ષ જ્ઞાનના બે ભેદ, મતિ શ્રતનું સાહચર્ય – મતિ શ્રતની પૂર્વાપરતા, મતિ-શ્રુતનો અર્થ [.૯૪] – મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના અધિકારી – શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના અધિકારી [.૯૫- - આભિનિબોધિક (મતિ) જ્ઞાનના બે ભેદ -.૯૬] – અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ [.૯૭– – બુદ્ધિના ચાર ભેદ, ઔયાત્તિકી બુદ્ધિનું સ્વરૂપ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમ વિષય-દર્શન -૧૦૦ – ઓત્પાતિકી બુદ્ધિના સત્તાવીશ દષ્ટાંતો [૧૦૧- – વિનયજાબુદ્ધિનું સ્વરૂપ, તેની અંદર કથાઓ -૧૦૫] – કર્મના બુદ્ધિનું સ્વરૂપ, કર્મજબુદ્ધિની બાર કથાઓ [૧૦-– પારિણામિક બુદ્ધિનું સ્વરૂપ, તેની એક્વીસ કથા -૧૧૨] – શ્રુત નિશ્રિત મતિના ચાર ભેદ, અવગ્રહના બે ભેદ [૧૧૩ – વ્યંજનાવગ્રહના ચાર ભેદ, અર્થાવગ્રહના છ ભેદ -૧૧૮] – ઈહાના છ ભેદ, અપાયના છ ભેદ, ઘારણાના છ ભેદ [૧૧૯-– અવગ્રહ, ઈહા, અપાય, ઘારણાની કાળમર્યાદા -૧૨] – વ્યંજનાવગ્રહના બે દષ્ટાંત, બંનેનું વર્ણન – શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિનો અવગ્રહાદિ ક્રમ [૧૨૧-– મતિજ્ઞાનના ચાર ભેદ, અવગ્રહાદિની પરિભાષા, સ્થિતિ -૧૨૫] – શબ્દ, રૂપ અપ્રાપ્યકારી, ગંધ, રસ, સ્પર્શ પ્રાધ્યકારી [૧૨ - - સમ-વિષમ શ્રેણીના શબ્દો, મતિજ્ઞાનના પર્યાય શબ્દ -૧૩૨] – શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, અક્ષર-અનર શ્રુતના ભેદ [૧૩૩-– સંજ્ઞી-અસંજ્ઞી શ્રુતના ત્રણ ભેદ, પ્રત્યેકની વ્યાખ્યા -૧૩૫] – સમ્યકશ્રુતનું સ્વરૂપ, મિથ્યાશ્રુતનું સ્વરૂપ [૧૩] – સાદિ સાંત, અનાદિ અનંત શ્રુતના ભેદો-બે રીતે – જ્ઞાનાવરણ આત્મપ્રદેશો આવૃત્ત થતા અજીવની શંકા [૧૩૭] – ગમિક-અગમિક શ્રત, શ્રુત જ્ઞાનના બીજા બે ભેદ - અંગ બાહ્ય શ્રુતના બે ભેદ, આવશ્યકના છ ભેદ – આવશ્યકવ્યતિરિક્તના ભેદ-કાલિક, ઉત્કાલિક [૧૩૮-– અંગ પ્રવિષ્ટના બાર ભેદ, આચારાંગાદિનું વર્ણન -૧૫૫] – દષ્ટિવાદના પાંચ વિભાગ, પાંચેનું વિસ્તૃત વર્ણન [૧૫ - – ગણિપિટકની આરાધના-વિરાધનાનું ફળ – શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદ-વિરાધનાનું ફળ – શ્રુતજ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ- વ્ય, ક્ષેત્ર, કાળ ભાવ [૧૫૮- -- શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, શ્રુતલાભના આઠ ગુણો - ૧૩] – શ્રવણ વિધિના સાત ગુણ, વ્યાખ્યાન વિધિ પરિશિષ્ટ-૧- અને ૨૦૦૦ (૧) અનુજ્ઞાનંદી, (૨) જોગનંદી - વર્ણન [૪૪] “નંદીસુત”- ચૂલિકા સૂર-૧-નું વિષચદર્શન પૂર્ણ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ અનુગદારા' ૪૫અનુઓગદારાઇન્ગલિકાસૂસ-૨-ષિયાનુકમ. [..૧] જ્ઞાનના પાંચ ભેદ, શ્રુત જ્ઞાનેત્તર ચાર સ્થાપ્ય [..૨] શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ અનુજ્ઞા, અનુયોગ [..૩] અંગ અને અનંગ પ્રવિષ્ટ બંનેમાં ઉદ્દેશાદિ પ્રવૃત્તિ [૪] અનંગ પ્રવિષ્ટમાં ઉત્કાલિક શ્રુત અનુયોગ [..૫] ઉત્કાલિક શ્રુતમાં આવશ્યકનો અનુયોગ [..] આવશ્યક-સંગ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક [..૭] આવશ્યક, શ્રત, સ્કંધ, અધ્યયન નિક્ષેપ કથન [..૮- – નિક્ષેપના ચાર ભેદ, આવશ્યના ચાર નિક્ષેપ -૧૧] - નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ [.૧૨- – નામ અને સ્થાપનાનો તફાવત, દ્રવ્ય આવશ્યક - ૧પ) – આગમ દ્રવ્યાવશ્યક નું સ્વરૂપ, તેના સાત નય [૧- – નો આગમ દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદો-.૧૮] – જ્ઞ શરીર, ભવ્ય શરીર, જ્ઞશરીર-ભવ્યશરીર ભિન્ન આ ત્રણે દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ, દષ્ટાંત [.૧૯- – લૌકિક, કુઝાવચનિક-લોકોતર દ્રવ્યાવશ્યક અર્થ -.૨૫] - ભાવાવશ્યકના બે ભેદ, આગમ ભાવાવશ્યક સ્વરૂપ - નો આગમ ભાવાવશ્યકના ત્રણ ભેદો [.૨૬- – લૌકિક- કુપ્રવચનિક લોકોત્તર ભાવાવશ્યક અર્થ -.૩૨] – આવશ્યકના પર્યાયવાચી નામો, તેના અર્થ [.૩૩- - શ્રુતના ચાર નિક્ષેપ, નામ શ્રુતનું સ્વરૂપ, દષ્ટાંત -.૩૫– સ્થાપના શ્રતનું સ્વરૂપ, નામ-સ્થાપનાનો ભેદ [.૩ - - દ્રવ્યકૃતના બે ભેદ, આગમ વ્યવ્રુત સ્વરૂપ -.૪૧] – નોઆગમ દ્રવ્ય શ્રુતના ત્રણ ભેદ-જ્ઞશરીર, ભવ્ય શરીર, જ્ઞશરીર-ભવ્ય શરીર ભિન્ન-સ્વરૂપ – જ્ઞ શરીર ભવ્યશરીર ભિન્નના પાંચ ભેદોનું સ્વરૂપ [.૪૨- – ભાવશ્રુતના બે ભેદ, આગમભાવશ્રુત સ્વરૂપ, -.૪૯] – નો આગમ ભાવ શ્રુતના બે ભેદ, બંનેનું સ્વરૂપ – શ્રતના પર્યાયવાચી નામ[.૫૦- – સ્કંધના ચાર નિક્ષેપ, નામ-સ્થાપના સ્વરૂપ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ –.૫૨] – દ્રવ્ય સ્કંધના બે ભેદ (વર્ણન પૂર્વવત્) [.૫૩ – સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ –. ૫૯] – કૃત્સ્ન-અકૃત્સ્ન-અનેક દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ [.so- ભાવ સ્કંધના બે ભેદ, આગમ, નો આગમભાવ સ્કંધ –.૬૫] – સ્કંધના પર્યાય વાચી નામો - - [.ss- · આવશ્યક્તા છ અધ્યયન, આ અધ્યયનના વિષયો -..૬૯] – સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વારો - [.૭૦– – ઉપક્રમના છ નિક્ષેપ, દ્રવ્ય ઉપક્રમના ભેદ-પ્રભેદ -.૭૧] – સચિત્ત દ્રવ્યોપક્રમ ના ભેદ અને પેટા ભેદ [.૭૨- - દ્વિપદ-ચતુષ્પદ-અપદ ઉપક્રમની વ્યાખ્યા -.૭૬] – અચિત્ત દ્રવ્ય ઉપક્રમ, મિશ્ર દ્રવ્ય ઉપક્રમ સ્વરૂપ [.૭૭ — ક્ષેત્ર ઉપક્રમ, કાલ ઉપક્રમ સ્વરૂપ, ભાવોપક્રમ ભેદ-.૭૯] – આગમ ભાવોપક્રમ, નો આગમ ભાવોપક્રમ-વર્ણન [.૮૦ – ઉપક્રમના બીજા છ ભેદ, આનુપૂર્વીના દશ ભેદ -.૮૨] – નામ, સ્થાપના પૂર્વવત્, દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ - – આગમ દ્રવ્યાનું પૂર્વીનું સ્વરૂપ અને નય વિચારણા – નો આગમ દ્રવ્યાનું પૂર્વીના ત્રણ ભેદ, સ્વરૂપ · જ્ઞ શરીર ભવ્ય શરીર ભિન્ન દ્રવ્યાનુંપૂર્વીના બે ભેદ – અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ - [.૮૩] નૈગમ-વ્યવહારનથી અનૌપનિધિકી ના બે ભેદ આગમ વિષય-દર્શન [.૮૪- – અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ, તેનું પ્રયોજન - –.૮૭] – ભંગસમુત્કીર્તનના છવ્વીસ ભેદ, તેનુ પ્રયોજન [.૮૮] ભંગોપદર્શનતાનું સ્વરૂપ, આઠ વિકલ્પો [.૮૯] સમવતારનું સ્વરૂપ-વિવિધ વિકલ્પો - [.૯૦ – અનુગમના નવ ભેદ, આનુપૂર્વી-અનાનુપૂર્વી અને -.૯૨] અવક્તવ્ય દ્રવ્યોની સમ્ પદ પ્રરૂપણા [.૯૩– – નૈગમ, વ્યવહાર નયથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને -૧૦૦] અવકતવ્ય દ્રવ્યોની-સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, અંતરકાળ, શેષદ્રવ્યની અપેક્ષાએ પરિમાણ, છ ભાવોમાં વિચારણા અનેઅલ્પબહુત્ત્વ [૧૦૧] સંગ્રહનય અપેક્ષાથી અનૌપધિકી દ્રવ્યાનુપૂર્વી-ભેદ [૧૦૨] – સંગ્રહનયથી આનુપૂર્વી-અનાનુપૂર્વી-અવક્તવ્ય Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ “અનુગદારાઈ” – સ્કંધ પ્રદેશોની અર્થ પદ પ્રરૂપણા, તેનું પ્રયોજન ૧૦૩] સંગ્રહનય સપ્તભંગી કથન, તેનું પ્રયોજન [૧૦૪] સંગ્રહનયથી ભંગાપદર્શનતાનું સ્વરૂપ [૧૫] સંગ્રહનયથી સમવતારનું સ્વરૂપ [૧૦ - સંગ્રહાયથી અનુગામનું સ્વરૂપ-આઠ ભેદ-વર્ણન -૧૧૦] – ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકારોનું વર્ણન [૧૧૧] ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના બીજા ત્રણ ભેદનું વર્ણન [૧૧૨-– ક્ષેત્રાનુપૂર્વીના બે ભેદ અને પેટા ભેદો -૧૧૯] – નૈગમ વ્યવહારનયથી અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના-પાંચ -પાંચ ભેદો અને તેની પેટા ભેદ સહિત વ્યાખ્યા [૧૨૦- – ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદો -૧૨૫ – તિર્ય-ઉર્ધ્વ-અધો લોક ક્ષેત્રાનુપૂર્વના ભેદો [૧૨ -- અનૌપનિધિક કાલાનુપૂર્વીના બે ભેદો -૧૩૫] - નૈગમ વ્યવહારનયથી અનૌપનિધિતી કાલાનુપૂર્વીના પાંચ ભેદ, પ્રત્યેક ભેદ-પ્રભેદથી વ્યાખ્યા [૧૩૬-– સંગ્રહનયથી અનૌપનિધિતી કાલાનુપૂર્વીના-પાંચ -૧૩૮] ભેદ, પ્રત્યેક ભેદ-પ્રભેદની વ્યાખ્યા [૧૩૯] – ઉત્કીર્તનાનુપૂર્વીના ત્રણ ભેદ-વર્ણન [૧૪૦૯ - ગણના, સંસ્થાન, સામાચારી આનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદ -૧૪૬] – ભાવ આનુપૂર્વીના ત્રણ ભેદ, નામ આનુપૂર્વીના દશ ભેદ [૧૪ – એક નામ આનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદનું કથન -૧૫૮] - દ્રવ્ય નામ, ગુણનામ, પર્યવનામના પેટા ભેદો – સ્ત્રી, પુરુષ, નપુંસક નામ ત્રણે ભેદનું વર્ણન [૧૫૯] -ચાર નામ આનુપૂર્વીના ચાર ભેદોનું વર્ણન [૧૦] પાંચ નામના પાંચ ભેદોનું વર્ણન [૧૧] - છ નામ આનુપૂર્વીના ઔદયિકાદિ છ ભેદ – ઔદયિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા – ઔપથમિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા – ક્ષાયિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા – ક્ષાયોપથમિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા – પારિણામિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા - સાંનિપાતિક ભાવાનુપૂર્વી વ્યાખ્યા, મંગો Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ - [૧૭૨– – સાત નામ આનુપૂર્વીના સાત ભેદ, વર્ણન –૨૦૪] – સાત સ્વરોના ગ્રામ, તેની મૂર્ચ્છના વર્ણન [૨૦૫– – આઠ નામની આઠ વિભક્તિ, વિભક્તિ વર્ણન –૨૩૪] – નવ નામના નવ કાવ્યરસો, તેનું વર્ણન [૨૩૫– – દશ નામ આનુપૂર્વીના દશ ભેદોના નામો –૨૫૧] – ગૌણ નામ અને નોગૌણનામ આનુપૂર્વી સ્વરૂપ - – આદાનપદ અને પ્રતિપક્ષપદ આનુપૂર્વી-સ્વરૂપ —પ્રધાનપદ અને અનાદિ સિદ્ધિ આનુપૂર્વી-સ્વરૂપ નામ અને અવયવ આનુપૂર્વી-સ્વરૂપ — સંયોગ અને પ્રમાણ આનુપૂર્વીના ભેદનું વર્ણન – નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-પ્રમાણના ભેદો – સમાસના, તદ્ધિતના, ધાતુના ભેદોનું વર્ણન [૨૫૨] – પ્રમાણના ચાર ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૨૫૩– – દ્રવ્ય પ્રમાણનું સ્વરૂપ, તેના મુખ્ય બે ભેદ– -૨૫૬] – પ્રદેશ નિષ્પક્ષ અને વિભાગ નિષ્પન્નનું સ્વરૂપ – વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણના પાંચ ભેદો – માન, ઉન્માન, અવમાન, ગણિત, પ્રતિમાનનું સ્વરૂપ [૨૫૭– – ક્ષેત્ર પ્રમાણના બે ભેદનું વર્ણન -૨૭૦] – અંશુલ પ્રમાણના ત્રણ ભેદ-આત્માંગુલ, ઉત્સેધાંગુણ, પ્રમાણાંગુલનું સ્વરૂપ-વર્ણન – આત્માંગુલાદિ ત્રણે પ્રમાણોનું પ્રયોજન — ઉત્સેધાંગુલ અંતર્ગત્ સર્વે જીવોની અવગ્રાહના [૨૭૧- – કાળ નિષ્પન્ન પ્રમાણના બે ભેદ, તેનું સ્વરૂપ -૨૮૮] – સમયનું સ્વરૂપ, આવલિકાદિ ગણના કાલ – ઔપમિક કાલના બે ભેદ, પલ્યોપમનું સ્વરૂપ – સાગરોપમ સ્વરૂપ, ઔપમિક કાલનું પ્રયોજન [૨૮૯– – નૈરયિકાદિ સર્વે જીવોની સ્થિતિ-વર્ણન - -૨૯૨] – નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના પેટા ભેદ સહિત - - [૨૯૩– – ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ, વ્યવહારિક ક્ષેત્ર-પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ, પ્રયોજન –૨૯૭] [૨૯૮] – દ્રવ્યના બે ભેદ, અજીવદ્રવ્યના બે ભેદ – અરૂપી, રૂપી અજીવ દ્ભવ્યના ભેદ, જીવદ્રવ્ય અનંત આગમ વિષય-દર્શન Page #370 -------------------------------------------------------------------------- ________________ ‘‘અનુઓગદારાઈ’’ [૨૯] શરીરના પાંચ ભેદ, સર્વ જીવના શરીરનું વર્ણન [૩૦૦- ~ ભાવપ્રમાણ ના ત્રણ ભેદ-પ્રભેદ વર્ણન -૩૦૯] – ગુણપ્રમાણમાં જીવ અને અજીવ ગુણપ્રમાણ - અજીવ ગુણ પ્રમાણના મુખ્ય પાંચ ભેદો-વર્ણન - જીવ ગુણ પ્રમાણના મુખ્ય ત્રણ ભેદો વર્ણન [૩૧૦] – નય પ્રમાણનું સ્વરૂપ, ત્રણ દૃષ્ટાંતથી વર્ણન – પ્રસ્થક, વસતિ, પ્રવેશ દૃષ્ટાંત 1 - [૩૧૧– — સંખ્યા પ્રમાણના આઠ ભેદો, તેની વ્યાખ્યા -૩૧૭] – સંખ્યાત, અસંખ્યાત, અનંત ત્રણેનું વિસ્તૃત વર્ણન [૩૧૮] – વક્તવ્યતાના ત્રણ ભેદ-સ્વસમય, પરસમય, ઉભયસમયની નયોથી વ્યાખ્યા [૩૧૯- — અર્થાધિકારનું સ્વરૂપ-છ આવશ્યક –૩૨૪] – સમવતારનું સ્વરૂપ-છ ભેદનું વર્ણન [૩૨૫– – નિક્ષેપના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા –૩૪૨] – અનુગમના ભેદ–પ્રભેદ, તેની વ્યાખ્યા [૩૪૩– – નયના મૂળ સાત ભેદ, તેનું સ્વરૂપ –૩૫૦] – નય સંમત જ્ઞાન, ચારિત્રથી મોક્ષ — X - X — [૪૫] અનુઓગદાર-ચૂલિકાસૂત્ર-૨-વિષયદર્શનપૂર્ણ મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ · ૪૫- આગમનું -0-0-0 ૩૦૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આગમ વિષય-દર્શન - અમારા પ્રકાશનો :[१] अभिनव हेम लघुप्रक्रिया - १- सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - २- सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ३- सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - ४- सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [૯] શત્રુજય વિત્ત [ગાવૃત્તિ-વો] [૧૦] મનવ જૈન પંડ્યા - ૨૦૪૬ [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧-શ્રાવક કર્તવ્ય- ૧થી ૧૧ [૧૨] અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨-શ્રાવક કર્તવ્ય- ૧૨ થી ૧૫ [૧૩] અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩-શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ [૧૪] નવપદ-શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) [૧૫] સમાધિ મરણ [વિધિ-સૂત્ર-પદ્ય-આરાધના-મરણભેદ-સંગ્રહ] [૧] ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ) [૧૭] તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮] તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯] સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ-બે [૨૦] ચૈત્ય પરિપાટી [૨૧] અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી [૨૨] શત્રુંજય ભક્તિ [આવૃત્તિ-બે [૨૩] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫] શ્રી બાવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ-ચાર) [૨] અભિનવ જૈન પંચાંગ-૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં [૨૭] શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [૨૯] શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ ત્રણ [30] વિતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ] [૩૧] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો Page #372 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - [३२] तत्वार्थाधिगम सूत्र अभिनव टीडा - अध्याय-१ [33] तत्वार्थाभिगम सूत्र अभिनव टीअ - अध्याय-२ [૩૪] તત્વાર્થભિગમ સૂત્ર અભિનવ ટીકા – અધ્યાય-૩ [34] तत्वार्थाभिगम सूत्र अभिनव टीडा - अध्याय- ४ [૩] તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા – અધ્યાય-૫ [33] तत्वार्थात्भिगभ सूत्र अभिनव टीअ - अध्याय-5 [३८] तत्वार्थाभिगम सूत्र अभिनव टीअ - अध्याय-3 [૩૯] તત્વાર્થભિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ [૪૦] તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા – અધ્યાય-૯ [૪૧] તત્વાર્થાભિગમ સૂત્ર અભિનવ ટીકા – અધ્યાય-૧૦ પ્રકાશન ૧ થી ૪૧ અભિનવશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. [आगमसुताणि- १] [आगमसुताणि-२] [आगमसुताणि-३] [४२] आयारो [ ४३] सूयगडो [४४] ठाणं [४५] समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ [४६ ] [ ४७ ] [४८] उवासगदसाओ [४९] अंतगडदसाओ [५० ] अनुत्तरोववाइयदसाओ [५१] पण्हावागरणं [५२] विवागसूयं [५३] उववाइयं [५४] रायप्पसेणियं [ ५५ ] [ ५६ ] [ ५७ ] जीवाजीवाभिगमं पत्रवणासुतं सूरपन्नति चंदपन्नत्ति [५८] [ ५९ ] [६०] जंबूद्दीवपन्नति निरयावलियाणं [६१] कप्पवडिंसियाणं [आगमसुताणि-४] [आगमसुताणि-५] [आगमसुताणि-६] [आगमसुताणि-७] [आगमसुताणि-८] [आगमसुताणि - ९ ] [आगमसुताणि १०] [आगमसुताणि-११] [आगमसुताणि-१२] [आगमसुताणि-१३] [आगमसुताणि-१४] [आगमसुताणि-१५] [आगमसुताणि- १६] [आगमसुताणि-१७] [आगमसुताणि- १८] [आगमसुताणि १९] [आगमसुताणि-२०] पढमं अंगसुतं बीअं अंगसुतं ૩૭૫ तइयं अंगसुतं चउत्थं अंगसुतं पंचमं अंगसुतं छट्ट अंगसुतं सत्तमं अंगसुतं अमं अंगसुतं नवमं अंगसुतं दसमं अंगसुतं एक्कारसमं अंगसुतं पढमं उवंगसुतं बीअं उवंगसुतं तइयं उवंगसुतं चउत्थं उवंगसुतं पंचमं उवंगसुतं छट्टं उवंगसुतं सत्तमं उवंगसुतं अट्ठ उवंगसुतं नवमं अंगसुतं Page #373 -------------------------------------------------------------------------- ________________ 35 [६२] पुफियाणं [६३] पुष्फचूलियाणं [६४] वण्हिदसाणं [६५] चउसरणं [६६] आउरपच्चक्खाणं [६७] महापच्चक्खाणं [६८] भत्तपरिण्णा [६९] तंदुलवेयालियं [७०] संथारगं [७१] गच्छायारो [७२] चंदावेज्झयं [७३] गणिविजा [७४] देविंदत्यओ [७५] मरणसमाहि [७६] वीरत्थव [७७] निसीह [७८] बुहत्कप्पो [७९] ववहार [८०] दसासुयक्खंधं [८१] जीयकप्पो [८२] पंचकप्पभासं [८३] महानिसीहं [८४] आवसस्सयं [८५] ओहनित्ति [८६] पिंडनिजृत्ति [८७] दसवेयालियं [८८] उतरज्झयणं [८९] नंदीसूर्य [९०] अनुओगदारं [आगमसुताणि-२१] [आगमसुताणि-२२] [आगमसुताणि-२३] [आगमसुताणि-२४] [आगमसुताणि-२५] [आगमसुवाणि-२६] [आगमसुवाणि-२७] [आगमसुताणि-२८] [आगमसुताणि-२९] [आगमसुताणि-३०/१] [आगमसुताणि-३०/२] [आगमसुताणि-३१] [आगमसुताणि-३२] [आगमसुताणि-३३/१] [आगमसुताणि-३३/२] [आगमसुताणि-३४] [आगमसुताणि-३५] [आगमसुताणि-३६] [आगमसुवाणि-३७] [आगमसुताणि-३८/१] [आगमसुताणि-३८/२] [आगमसुताणि-३९] [आगमसुताणि-४०] [आगमसुताणि-४१/१ [आगमसुताणि-४१/२] [आगमसुताणि-४२] [आगमसुताणि-४३] [आगमसुताणि-४४] [आगमसुताणि-४५] આગમ વિષય-દર્શન दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं छटुं पईण्णगं सत्तमं पईण्णगं-१ सत्तमं पईण्णगं-२ अट्ठमं पईण्णगं नवमं पईण्णगं दसमं पईण्णगं-१ दसमं पईण्णगं-२ पढमं छेयसुत्तं बीअं छेयसुत्तं तइयं छेयसुत्तं चउत्थं छेयसुत्तं पंचमं छेयसुत्तं-१ पंचमं छेयसुत्तं-२ छटुं छेयसुत्तं पढमं मूलसुत्तं बीअं मूलसुत्तं-१ बीअं मूलसुत्तं-२ तइयं मूलसुत्तं चउत्थं मूलसुत्तं पढमा चूलिया बितिया चूलिया પ્રકાશન ૪૨ થી ૯૦ આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૩૭૭ [૧] આયાર ગુજરાતી અનુવાદ (આગમદીપ-૧] પહેલું અંગસૂત્ર [૨] સૂયગડ ગુજરાતી અનુવાદ [આગમદીપ-૧] બીજું અંગસૂત્ર ઠાણ ગુજરાતી અનુવાદ આગમદીપ-૧] ત્રીજું અંગસૂત્ર [૯૪] સમવાય ગુજરાતી અનુવાદ [આગમદીપ-૧] ચોથું અંગસૂત્ર [૫] વિવાહપન્નત્તિ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૨) પાંચમું અંગસૂત્ર નાયાધમ્મકહા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] છઠ્ઠ અંગસૂત્ર [૭] . ઉવાસગદસા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] સાતમું અંગસૂત્ર ૯િ૮] અંતગડદાસા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] આઠમું અંગસૂત્ર [૯] અનુત્તરોપપાતિકદસા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] નવમું અંગસૂત્ર [૧૦] પહાવાગરણ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] દસમું અંગસૂત્ર [૧૦૧] વિવાગસૂય- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૩] અગિયારમું અંગસૂત્ર [૧૦૨] ઉવવાઈય- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૪] પહેલું ઉપાંગસૂત્ર [૧૦૩] રાયપૂસેણિય- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૪] બીજું ઉપાંગસૂત્ર [૧૦૪] જીવાજીવાભિગમ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૪] ત્રીજું ઉપાંગસૂત્ર [૧૦૫] પન્નવણાસુર- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૪] ચોથું ઉપાંગસૂત્ર [૧૦] સૂરપન્નત્તિ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] પાંચમું ઉપાંગસૂત્ર [૧૭] ચંદપન્નતિ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] છઠ્ઠ ઉપાંગસૂત્ર [૧૦૮] જંબુદ્િવપન્નતિ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] સાતમું ઉપાંગસૂત્ર [૧૦] નિરયાવલિયા- ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫] આઠમું ઉપાંગસૂત્ર [૧૦] કષ્પવડિસિયા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] નવમું ઉપાંગસૂત્ર [૧૧૧] પુષ્ક્રિયા ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] દસમું ઉપાંગસૂત્ર [૧૧] પુષ્કચૂલિયા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૫] અગિયારમું ઉપાંગસૂત્ર [૧૧૩] વહિદસા- ગુજરાતી અનુવાદ (આગમદીપ-૫] બારમું ઉપાંગસૂત્ર [૧૧૪] ચઉસરણ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-] પહેલો પયગ્નો [૧૧૫] આરિપચ્ચકખાણ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] બીજો પયગ્નો [૧૧] મહાપચ્ચકખાણ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-] ત્રીજે પત્રો [૧૧૭] ભત્તપરિષ્ણા- ગુજરાતી અનુવાદ [આગમદીપ-] ચોથો પયત્રો [૧૧૮] તંદુલવેયાલિય- ગુજરાતી અનુવાદ [આગમદીપ-] પાંચમો પયગ્નો [૧૧૮] સંથારગ ગુજરાતી અનુવાદ આગમદીપ-] છઠ્ઠો પડ્યો [૧૨] ગચ્છાયા- ગુજરાતી અનુવાદ (આગમદીપ-] સાતમો પયગ્નો-૧ [૧૨૧] ચંદાય ગુજરાતી અનુવાદ (આગમદીપ-૬] સાતમો પયગ્નો-ર [૧૨૨] ગણિવિ ગુજરાતી અનુવાદ (આગમદીપ-] આઠમો પયગ્નો [૧૨૩] દેવિFઓ- ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] નવમો પયત્રો [૧૨૪] વીરત્વવ ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] દસમો પડ્યો Page #375 -------------------------------------------------------------------------- ________________ ३७८ [१२] निसीड [१२] बुतप्प [१२७] १वहार [१२८] सासुयध[१२८] यप्यो [130] महानिसीरह [१3१] भावस्सय[१३२] मोहनिभ्भुति[133] [पंडनिभ्युत्ति [१३४] सवेयासिय [134] उत्तरयश[१35] नंहीसुतं[१3७] अनुयोगद्वार - આગમ વિષય-દર્શન ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] પહેલું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] બીજું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] ત્રીજું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] ચોથું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ આગમદીપ-૬] પાંચમું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૬] છઠ્ઠું છેદસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] પહેલું મૂલસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] બીજું મૂલસૂત્ર-૧ ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] બીજું મૂલસૂત્ર-૨ ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] ત્રીજું મૂલસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] ચોથું મૂલસૂત્ર ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] પહેલી ચૂલિકા ગુજરાતી અનુવાદ [આગમદીપ-૭] બીજી ચૂલિકા પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગમદીપ પ્રકાશને પ્રગટ કરેલ છે. [૧૩૮] દીક્ષા યોગાદિ વિધિ [૧૩૯] ૪૫ આગમ મહાપૂજન વિધિ [१४०] आचारङ्गसूत्रं सटीकं [१४१] सूत्रकृताङ्गसूत्रं सटीकं [१४२ ] स्थानाङ्गसूत्रं सटीकं [१४३] समवायाङ्गसूत्रं सटीकं [१४४ ] भगवती अङ्गसूत्रं सटीकं [१४५ ] ज्ञाताधर्मकथाङ्गसूत्रं सटीकं [१४६] उपासकदशाङ्गसूत्रं सटीकं [१४७] अन्तकृद्दशाङ्गसूत्रं सटीकं [१४८] अनुत्तरोपपातिकदशाङ्गसूत्रं सटीकं [१४९] प्रश्नव्याकरणाङ्गसूत्रं सटीकं [१५० ] विपाकश्रुताङ्गसूत्रं सटीकं [१५१] औपपातिकउपाङ्गसूत्रं सटीकं [१५२] राजप्रश्नियउपाङ्गसूत्रं सटीकं [१५३ ] जीवाजीवाभिगमउपाङ्गसूत्रं सटीकं [१५४] प्रज्ञापनाउपाङ्गसूत्रं सटीकं [१५५] सूर्यप्रज्ञाप्तिउपाङ्गसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं - 9 आगमसुत्ताणि सटीकं-२ आगमसुत्ताणि सटीकं-३ आगमसुत्ताणि सटीकं-४ आगमसुत्ताणि सटीकं - ५/६ आगमसुत्ताणि सटीकं-७ आगमसुत्ताणि सटीकं-७ आगमसुत्ताणि सटीकं-७ आगमसुत्ताणि सटीकं-७ आगमसुत्ताणि सटीकं ७ आगमसुत्ताणि सटीकं-८ आगमसुत्ताणि सटीकं-८ आगमसुत्ताणि सटीकं-८ आगमसुत्ताणि सटीकं ९ आगमसुत्ताणि सटीकं - १०/११ आगमसुत्ताणि सटीकं - १२ Page #376 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો 3७८ [१५६] चन्द्रप्रज्ञप्तिउपाङ्गसूत्रं सटीकं । आगमसुत्ताणि सटीकं-१२ [१५७] जम्बूद्वीपप्रज्ञप्तिउपाङ्गसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१३ [१५८] निरयावलिकाउपाङ्गसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१५९] कल्पवतंसिकाउपागसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१६०] पुष्पिताउपाङ्गसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१६१] पुष्पचूलिकाउपाङ्गसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१६२] वण्हिदसाउपाङ्गसूत्रं सटीकं । आगमसुत्ताणि सटीकं-१४ [१६३] चतुःशरणप्रकीर्णकडूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१६४] आतुरप्रत्याख्यानप्रकीर्णकसूत्रं सटीकं __ आगमसुत्ताणि सटीकं-१४ [१६५] महाप्रत्याख्यानप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ [१६६] भक्तपरिज्ञाप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ [१६७] तंदुलवैचारिकप्रकीर्णकसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१४ [१६८] संस्तारकप्रकीर्णकसूत्र सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ [१६९] गच्छाचाररप्रकीर्णकसूत्रं सटीक आगमसुत्ताणि सटीकं-१४ [१७०] गणिविद्याप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीक-१४ [१७१] देवेन्द्रस्तवप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ [१७२] मरणसमाधिप्रकीर्णकसूत्रं सच्छायं आगमसुत्ताणि सटीकं-१४ [१७३] निशीथछेदसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१५-१६-१७ [१७४] बृहत्कल्पछेदसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-१८-१९-२० [१७५] व्यवहारछेदसूत्रं सटीकं आगमसुत्ताणि सटीक-२१-२२ [१७६] दशाश्रुतस्कन्धछेदसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२३ [१७७] जीतकल्पछेदसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२३ [१७८] महानिशीथछेदसूत्रं (मूलं) आगमसुत्ताणि सटीकं-२३ [१७९] आवश्यकमूलसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२४-२५ [१८०] ओघनियुक्तिमूलसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२६ [१८१] पिण्डनियुक्तिमूलसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२६ [१८२] दशवैकालिकमूलसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२७ [१८३] उत्तराध्ययनमूलसूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-२८-२९ [१८४] नन्दी-चूलिकासूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-३० [१८५] अनुयोगद्वारचूलिकासूत्रं सटीकं आगमसुत्ताणि सटीकं-३० [१८६] माराम विषय-शन (भागम-हत् विषयानुभ) પ્રકાશન ૧૩૯ થી ૧૮૬ આગમશ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આગમ વિષય-દર્શન અમારું આગમ સંબંધિ સાહિત્ય '(૧) ૪૫-આગમ-મૂળ (અર્ધમાગધી) પ્રકાશન-ક્રમાંક - ૪૨ થી ૯૦ આ પ્રકાશનમાં ૪૫ મૂળ આગમો અને ૪ વૈકલ્પિ આગમો છે આગમ-મૂળ-રૂપે અપાયેલા છે '(૨) ૪૫-આગમ-ગુજરાતી અનુવાદ પ્રકાશ-માંક-૯૧ થી ૧૩૦ આ પ્રકાશનમાં –-૪૫-આગમો અને -2-વૈકલ્પિક આગમો છે મૂળનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ અપાયેલ છે '(૩) ૪૫- આગમ - સટીક પ્રકાશન કમાંક - ૧૪૦ થી ૧૮૫ આ પ્રકાશનમાં -૪૫-આગમો અને -૧-વૈકલ્પિક આગમ છે. મૂળ આગમ-નિયુક્તિ - વૃત્તિ તેમજ કેટલાંક ભાષ્ય અને ચૂર્ણિ અપાયેલ છે. (૪) ૪૫-આગમ વિષયાનુક્રમ આ પ્રકાશનમાં જપ આગમોનો બૃહષિયાનુરામ છે '૪૫- આગમ મહાપૂજન વિધિ આ પ્રકાશનમાં -૪૫-આગમ પૂજન ભણાવવા માટેની સુંદર અને વ્યવસ્થિત વિધિ છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ દીપ-અનુવાદ આગમeી. आगम सुत्ता अत्ताणि-मूलं વિષય-દર્શન JA-InII We All સંપૂર્ણ દ્રવ્યસહાયક તથા પ્રકાશક શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જામનગર - સંપર્ક સૂત્રશીતલનાથ સોસાયટી વિભાગ-૧ લેટ નં. ૧૩ ચોથે માળે, હાઈ સેન્ટર, ખાનપુર અમદાવાદ