________________
‘ભગવઇ’’ શ.૬, ૩.૧૦
[૩૨૩– – નૈરયિકાદિ સર્વે આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આહરે
-
–૩૨૬] – કેવલી ઇન્દ્રિયો દ્વારા ન જાણે, તેનું કારણ ઇત્યાદિ વિષય
—X—-X—
શતક-
(૭) ઉદ્દેશક-૧-‘આહાર’
૧૫૭
[૩૨૭] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા
[૩૨૮] – ભવાંતર જતા આરંભ સમયોમાં જીવનું આહારક - અનાહારકપણું– સામાન્ય જીવ વિશેષ અને ચોવીશદંડકમાં વર્ણન
- જીવના યાવત્ વૈમાનિકનો અલ્પાહાર પહેલા-છેલ્લા સમયે [૩૨૯] લોક સંસ્થાન સ્વરૂપ, તે લોકને અરિહંત જાણે જુએ-સિદ્ધ થાય [૩૩૦] શ્રમણોપાસકને સામાયિકમાં પણ સાંપરાયિક ક્રિયા અને તેનો હેતુ [૩૩૧] પ્રથમ અણુવ્રત સંબંધે અતિચાર વિષયક સ્પષ્ટતા [૩૩૨] શ્રમણને આહારદાનથી શ્રમણોપાસકને પ્રાપ્ત થતા લાભ [૩૩૩] – કર્મ રહિત જીવની ગતિ, તે ગતિના છ કારણો
-
· આ કારણો સમજાવવા માટીથી લિંપેલ તુંબડાનું દૃષ્ટાંત – કર્મરહિત જીવની ગતિ વિષય શિંગ, ધૂમ્ર, બાણનું દૃષ્ટાંત [૩૩૪] દુઃખી જ દુઃખ યુક્ત હોય, નૈરયિકાદિમાં પણ તેમ, દુઃખના પાંચ દંડક [૩૩૫] ઉપયોગ રહિત સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે, તેનું કારણ [૩૩૬] અંગાર, ધૂમ્ર, સંયોજના દોષની વ્યાખ્યા, દોષ રહિતનું સ્વરૂપ [૩૩૭] ક્ષેત્ર-કાળ-માર્ગ- પ્રમાણ અતિક્રાંત આહારની વ્યાખ્યા [૩૩૮] શસ્ત્રાતીત, શસ્ત્રપરિણત, એષિત, વ્યેષિત, સામુદાયિક ભિક્ષા (૭) ઉદ્દેશક-૨- “વિરતિ’
[૩૩૯] સુપ્રત્યાખ્યાન, દુષ્પ્રત્યાખ્યાનનું સ્વરૂપ
[૩૪૦] પ્રત્યાખ્યાનના બે ભેદ-મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન -૩૪૨] – મૂલોત્તર ગુણ પ્રત્યાખ્યાનના પેટાભેદોનું વર્ણન
[૩૪૩] -જીવો મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની – ચોવીશ દંડકમાં વિચારણા અને અલ્પબહુત્ત્વ
– પ્રત્યાખ્યાનભેદને આશ્રીને ચોવીશ દંડકમાં અલ્પ બહુત્ત્વ – જીવોનું સંયત, અસંયત, સંયતાસંયતપણું
– ચોવીશ દંડકમાં સંયતાદિ, સંયત-આદિનું અલ્પબહુત્ત્વ
– જીવોનું પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની મિશ્રપણું
– ચોવીશ દંડકમાં પ્રત્યાખ્યાની આદિ, તેનું અલ્પબહુત્ત્વ