________________
૧૫૮
૭-૨ – આગમ વિષય-દર્શન [૩૪૪] જીવોનું નૈરયિકોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ ખ્યાલ
() ઉદેશક-૩- “સ્થાવર” [૩૪૫] – વનસ્પતિકાયનો મહાઆહાર -અલ્પાહાર કાળ
– ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિની પુષ્મિતતાનું કારણ [૩૪] – મૂલ, કંદ, બીજ તેના-તેના જીવોથી વ્યાપ્ત
– વનસ્પતિકાયિક જીવોનો આહાર અને પરિણમન [૩૪૭] અનંતજીવવાળી વનસ્પતિઓના નામ-આલુ વગેરે [૩૪૮] વેશ્યાને આશ્રીને અલ્પકર્મ-મહાકર્મવિચાર, ચોવીશ દંડકમાં [૩૪૯) – વેદના અને નિર્જરાની સૈકાલિક ભિન્નતા, ચોવીશે દંડકમાં
– વેદના અને નિર્જરાનો ભિન્ન સમય, ચોવીશે દંડકમાં [૩૫] નૈરયિકાદિ જીવોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ છે.
(૭) ઉદ્દેશક-૪- “જીવ” [૩૫૧- સંસારી જીવોના છ ભેદ વગેરે (“જીવાભિગમ”ની સાક્ષી). -૩૫૨] – જીવભેદ, પૃથ્વીની સ્થિતિ, ભવ-કાયસ્થિતિ, નિર્લેપતા આદિ
(૭) ઉદ્દેશક-પ- “પક્ષીઓ [૩પ૩- – પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહ આદિ (“જીવાભિગમ”ની સાક્ષી) -૩૫૪] – યોનિ સંગ્રહ, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સ્થિતિઆદિ
() ઉદ્દેશક-૮- “આયુ” [૩૫૫] -નૈરયિકાદિને આયુષ્ય બંઘ આ ભવમાં અને વેદન ઉત્પન્ન થતા કે થઈને
– નૈરયિકાદિને અલ્પ કે મહાવેદના સંબંધે પ્રશ્નોત્તર [૩૫] જીવો અનાભોગથી આયુબંધ કરે, ચોવીશે દંડકમાં તે રીતે [૩૫૭] – જીવોને કર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં
– જીવોને અકર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશ દંડકમાં [૩૫૮] – જીવોને શાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં
– જીવોને અશાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં [૩૫૯] – જંબુકીપે આ અવસર્પિણીના છઠ્ઠા આરાનું સ્વરૂપ
– આ છઠ્ઠા આરામાં ભારત વર્ષની ભૂમિનું સ્વરૂપ [૩૬] – આ છઠ્ઠા આરામાં ભારત વર્ષના મનુષ્યોનું સ્વરૂપ, તેનો
આહાર, ગતિ, સિંહાદિ પ્રાણી અને પક્ષીની ગતિ