________________
૩૪૨
૫/૧ – આગમ વિષય-દર્શન [૧૫૭- – ભિક્ષા કાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૧] – આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૨] – ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ
– ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઇર્યાપથ પ્રતિક્રમણ વિધાન [૧૬૩- - ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ -૧] - સમ્યગુ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ [૧૬૭– – કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન,
- સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન [૧૭૧ – એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ -૧૭૪] – મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે [૧૭૫] – મુધાદાયી-મુધાજવીની દુર્લભતા અને તેની ગતિ
(૫) ઉદેશક-૨[૧૭] – સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવા [૧૭૭- – ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] – યથાસમય કાર્ય કરવાની આજ્ઞા [૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ [૧૮] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮૨] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- – ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] – યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯-- લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] – અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે [૨૦૧- – ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે -૨૦૪] - વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે [૨૦૫] – વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે [૨૦ - - રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો -૨૦૯] – બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૨૧૦] પૂજાર્થિતા અને તર્જનિત દોષો