________________
૪૫
આચાર”- શ્ર.૧, અ.૪, ઉ.૧ [૧૪૧] – લૌકેષણ ત્યાગીની નિરવઘ પ્રવૃત્તિ
– વિષયાસક્તનું સંસાર ભ્રમણ [૧૪૨] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને.
(૪) ઉદ્દેશક- ૨. “ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] – કર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા
– ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪] – પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ.
- મૃત્યુ અવશ્ય છે.
– અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] – નરકાદિ દુઃખોની પરીચીત્તતા
- કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ
-- શ્રુત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા - આર્ય અનાર્યના મતે
(૪) ઉદ્દેશક - ૩ - “અનવધતપ” [૧૪૭] – ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે.
– આરંભથી દુઃખ – સમ્યગ્દર્શીનું લક્ષણ
- દુઃખ-પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] – આજ્ઞા પાલક- પંડિત
- જીર્ણકાષ્ઠ દાહના દષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે –પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ.
(૪) ઉદ્દેશક -- “સંક્ષેપ વચન” [૧૫] – પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું.
– વીર સાધકનો માર્ગ
– તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧] – બાળ – મોહાંધ [૧પ૨] – સમ્યત્વ
– બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) – નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું) - વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું)