SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આચાર”- શ્ર.૧, અ.૪, ઉ.૧ [૧૪૧] – લૌકેષણ ત્યાગીની નિરવઘ પ્રવૃત્તિ – વિષયાસક્તનું સંસાર ભ્રમણ [૧૪૨] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને. (૪) ઉદ્દેશક- ૨. “ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] – કર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા – ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪] – પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ. - મૃત્યુ અવશ્ય છે. – અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] – નરકાદિ દુઃખોની પરીચીત્તતા - કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ -- શ્રુત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા - આર્ય અનાર્યના મતે (૪) ઉદ્દેશક - ૩ - “અનવધતપ” [૧૪૭] – ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. – આરંભથી દુઃખ – સમ્યગ્દર્શીનું લક્ષણ - દુઃખ-પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] – આજ્ઞા પાલક- પંડિત - જીર્ણકાષ્ઠ દાહના દષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે –પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ. (૪) ઉદ્દેશક -- “સંક્ષેપ વચન” [૧૫] – પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું. – વીર સાધકનો માર્ગ – તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧] – બાળ – મોહાંધ [૧પ૨] – સમ્યત્વ – બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) – નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું) - વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું)
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy