________________
૧૫૫
ભગવઇ” શ.દ, ઉ.૩
– વસ્ત્રના ઉદાહરણથી કર્મ પુદ્ગલ બંધ-ચય આદિ સમજ
– અલ્પકર્મ-આશ્રવાદિ યુક્તને અલ્પબંધ-વસ્ત્ર દષ્ટાંત [૨૮૧] – વસ્ત્ર દષ્ટાંત જીવના કર્મયુગલોપચયનો પ્રશ્ન
– જીવને, ચોવીશે દંડકમાં કર્મ પુદ્ગલોપચય પ્રયોગથી [૨૮૨] – જીવોના કર્મોપચયની સાદિ શાંત આદિ ચઉભંગી
- વસ્ત્રદષ્ટાંતે જીવની સાદિ-સાત આદિ ચઉભંગી [૨૮૩] કર્મપ્રકૃતિ તેના ભેદ અને દરેક પ્રકૃતિની સ્થિતિ [૨૮૪] કર્મબંધ વિષયક પ્રશ્નોત્તર-વેદ, સંયત, દષ્ટિ, સંજ્ઞી,
ભવસિદ્ધિક, દર્શન, પર્યાપ્તક, ભાષક, પરિત્ત, જ્ઞાન,
યોગ, ઉપયોગ, સૂક્ષ્મ, અને ચરમ એ સર્વેને આશ્રીને [૨૮૫] સ્ત્રી-પુરુષ-નપુંસક વેદોમાં અલ્પબહત્ત્વ
() ઉદ્દેશક- “સપ્રદેશક [૨૮-– જીવનો અને જીવોનો સપ્રદેશ-અપ્રદેશત્વ વિષયે પ્રશ્નોત્તર-૨૮૭] કાળને આશ્રીને, એ જ રીતે આહારક, ભવ્ય, સંજ્ઞી, વેશ્યા,
દષ્ટિ, સંયત, જ્ઞાન, કષાય, યોગ ઉપયોગ, વેદ, શરીર
અને પર્યાપ્તિને આશ્રીને જીવવિષયક પ્રશ્નો [૨૮૮-– જીવોના પ્રત્યાખ્યાની આદિ ત્રણ ભેદ, ચોવીશે દંડકમાં વિચારણા, -૨૯૦] – જીવોનું પ્રત્યાખ્યાન આદિ ત્રણે વિશે જ્ઞાન-અજ્ઞાન, કર્તાપણું, પ્રત્યાખ્યાન આદિ પૂર્વક આયુબંધ
(૬) ઉદ્દેશક-પ- “તમસ્કાય” [૨૯૧ – તમસ્કાયનું સ્વરૂપ-પાણી, તમસ્કાયનું ઉત્થાન અને અંત
- તમસ્કાયનું સંસ્થાન, વિધ્વંભ, મોટાઈ - તમસ્કાયમાં ઘર, ગામ આદિ નથી, મેઘ છે, ગાજવીજ છે. - તમસ્કાયમાં કર્તા દેવાદિ છે, ગાજવીજ દેવાદિ કરે છે - તમસ્કાયમાં ચંદ્ર સૂર્ય કે તેની પ્રભા નથી તે પરમકૃષ્ણ છે - તમસ્કાયના નામો, તે જીવ અને પુદ્ગલનુ પરિણામ છે
– તમસ્કાયમાં ઉત્પન્ન થતા કે ન થતા જીવો [૨૯૨- - કૃષ્ણરાજી- તેના ભેદ, સ્થાન, સ્વરૂપ, પરિમાણ, -૨૯૪] – કૃષ્ણરાજીમાં ઘર, ગ્રામ આદિ અને સ્થૂલ અષ્કાયાદિ નથી
-- તેમાં મેઘ છે, ગાજવીજ છે તેના કર્તા દેવ છે. – તેમાં ચંદ્ર-સૂર્ય કે તેની પ્રભા નથી, પરમકાળી છે, આદિ તમસ્કાયવત્